________________
passustu teresting funded corporate port
( ૪૭૪ )
4th when
{frew's thighalt on "Scheft
શ્રી કામ શનિન
ન •
આવે
1
હાર ન દ રાખી ડાકના
વિવેચનકાર્ય જ નાથન છે તેના ઉપયાથી નથી નાં અનેક પી ભ્રષ્ટ થવાતુ નથી. તે ઉપર તે પાત્રધાન નગરમાં ધમ અર્થ કામ અને મમી ચા પ્રકાશ ન કરનાર દાળ શા કશ્તા હતા. તેના નગમાં એક નાનિક મુખ્ય કાર્ય ધુધની આગળ નિન્દા કરતા હની. સગા મનને છા તેમનું મન સદા વિષયેશમા ભટકે ઋને વાનર ન મ ય લ નને નિફ કરવાને અનેક રીતે પ્રોધનો હા, પરંતુ તે હૃદ્ધ સૌના ઉપદેશન કાના નવતે રાજાએ તેને પ્રતિબોધવાના એક ઉપાય ગાંધી કાર એક મદારી મા કે જે તેના મિત્ર હતા તેની પાસે પેલા નાસ્તિકતા ના ધ્રુવના થાકી ગૃહના મૂકાયે રાજાએ પોતાના ઘેર જીવવુંના ભાડકાની ધરી લઈ માટે ની પારે તે સમયે તે સાત દિવરામાં શાને આપવા, અન્ય તેને મારી નખાવામાં કોરી નગરમાં ઉદ્દઘાષણા કરાવી. પરંતુ કોઈએ મુત્રાના વાટકા નું માન આપ્યું નહિ શ્તએ સુવવુંના વાટકાની તપાસ માટે સર્વ નગરમાં સમાઇશ મફત ના કારી, નિયએ તા શેાધતા પેલા નાસ્તિકના ઘેર આવ્યા અને તેના માં પસી ત્યાં ચુવાના વાટકા શક્યો હતા ત્યાથી તે મ"કેતાનુસાર લઈ લીધા અને પેલા નાસ્તિકને પકડી રાન્તની પાસે લાગ્યા. રાજાએ તેના વધ કરવાની આજ્ઞા કરમાવી. નાની વધાનાથી અખિલ નગ વહારવ થયા આવા ગુન્હા માટે તેને મારી ન નખતાં અન્ય શિક્ષા થવી તેઇએ એમ નગરના મહાજને વિચાર કર્યાં અને મ માજન ભેગુ થઇ ગન્તની પાસે ગયું. રાજાએ માન આપીને મહાજનના સત્કાર કર્યાં અને મહાજને આવવાનું કારણ કહી પેલા નાસ્તિકતા વધ ન કરવા જોઈએ તેવી વિજ્ઞપ્તિ કરી રાજ્યએ મડુાજનના પ્રત્યુત્તરમાં કહ્યું કે-દિ તે નાસ્તિક તેલનું પરિપૂર્ણ ભરેલ પાત્ર લઇને સંપૂર્ણ ચોટ અને તેમાથી તેલનું” એક બિન્દુ પણ ન તળે તે હું એને વધાજ્ઞાથી મુક્ત કરૂ. પેલા નાસ્તિકે તે વાત કબૂલ કરી અને તે ચોટામા તેલનુ ભરેલ પાત્ર લઈને ચાલવા લાગ્યા. રાજાએ તેને સૂકાવાને ઠેકાણે ઠેકાણે ગણિકાઓના નાચ શરૂ કર્યાં હતા અને ઠેકાણે ઠેકાણે દ્રશ્યવસ્તુએ ગાઢવી દીધી હતી; પરંતુ તે મૃત્યુભયથી તેલનું પાત્ર સભાળીને ચાલવા લાગ્યા. માલમ નહિ મચ્ મળત્તમ જ્ઞાતિ અથમ્ મૃત્યુના સમાન કાઈ ભય નથી તેથી તે ભયથી કાઇના સામુ દેખવા લાગ્યા નહિ. પિરપૂર્ણ સ્વકાર્ય સાધ્ય ઉપયોગથી ચોટુ પસાર કરવા લાગ્યા અને સપૂર્ણ તેલપાત્ર જેવું હતુ તેવું રાજાની પાસે લાવીને મૂકયું રાજાએ સિપાઈાને પૂછી જરા માત્ર પશુ તેલ ન ઢોળ્યુ તેની ખાત્રી કરી લીધી, રાજાએ નાસ્તિકને પૂછ્યું. તેલમૃતપાત્રને ઢાળ્યા વિના કેવી રીતે લાવી શક્યા ? તેના ઉત્તરમાં નાસ્તિકે કહ્યું કે-મૃત્યુના ભયથી, મારૂ મન જે કાર્ય કરવાનુ હતુ. તેમા રહ્યુ અને મારી આખાએ અન્ય વસ્તુઓને