________________
( ૧૯૮ )
શ્રી કમ ચાગ અચ-સવિવેચન.
પરમાત્માએ અહ'
ય
પશુ પ્ ́ખી અનુભવે તે વ્યક્તિભાવે અ જ્ઞાનરૂપ મહિમાએ વિલસે અહીં ૪ & ૩૪ પ્રભુરૂપ દુનિયાના વેા અહુ અ ૩૪ ૭૪ વમા સવે સવિષે હુ અનેકાન્તથી અ” as res સર્વ દેશમાં સર્વ કાલમાં અહુ પરમાત્મા અંશે અરશે ગુણુસ્થાનકમા પરમાત્માએ અઢ* ૐ ૐ હ્યુઝ પૂર્ણપણે ઉપર ગુણુસ્થાનક યાગીએ અદૃ ૐ ૐ ૐ આત્માઓથી સાન્ય છે દેખાતુ આ અૐ પ્રેમાકણુ આત્માઓનું નયસાપેક્ષે અૐ ૭ શાન્તિ. શાન્તિ. શાન્તિ. જગમાં છે ઉપયાગે સર્વત્ર સદા તે અહુલ ૩ ધ્યાને સિહત્વ વ્યક્તિએ અહીં ૐ ૐ ૐ
ૐ
ૐ
ૐ ૐ4
I
thời
!
આત્મજ્ઞાની સનચેાની સાપેક્ષાએ સત્તાનયષ્ટિ આદિ દૃષ્ટિએ પરમાત્મભાવનામાં લીન થઈને સાપેક્ષનયપૂર્વક આત્મારૂપ પરમાત્માને ગાય છે અને તેમાંજ મસ્ત બને છે.
સર્વે સંસારી જીવે સત્તાએ પરમાત્માએ છે પરંતુ વ્યક્તિની અપેક્ષાએ તિશભાવે પરંમાત્માએ છે. સત્તાની અપેક્ષાએ સર્વ જીવામાં સિદ્ધત્વભાવનાએ અધ્યાત્મજ્ઞાનીએ ઉપર્યુંક્ત દૃષ્ટિ અવખધવી. સિદ્ધ પરમાત્માએ એવભૂત નયની અપેક્ષાએ છે. સમ્યગ્ કૃષિગુણુસ્થાનકથી પ્રાર’ભીને ખારમા ગુણુસ્થાનકપર્યંત વનારા અન્તરાત્માઓ વસ્તુતઃ સત્તાએ પરમાત્મા છે. સત્તાગ્રાહક નયાપેક્ષાએ સર્વ જીવાને સિદ્ધો માનીને અધ્યાત્મજ્ઞાનીએ સ્વાત્માને ઉચ્ચભાવનાએ વ્યક્તિમાંથી પરમાત્મા અનાવે છે. સત્તાએ સર્વ જીવાને પરમાત્મારૂપે ભાવવાથી સ્વસમયની આરાધના થાય છે અને વિભાવિક ભાગરૂપ પર સમયથી પરાહમુખ થવાય છે. અધ્યાત્મજ્ઞાનીએ આત્માને અનન્ય અને શબ્દનચે ધ્યાવે છે અને આ મપર્યાયાના પરિપૂર્ણ આવિર્ભાવ કરવા પ્રયત્ન કરે છે. આત્મજ્ઞાનીઓએ લોનાર્થ લ દાળ નદ દોર સદ પચવં” મન વચન અને કાયાના ચેાગનું જેવી રીતે સમાધાન થાય તેવી રીતે પ્રવર્તવું. મન-વચન અને કાયાના ચેાગની સ્થિરતા જેમ વધે તેવી રીતે આત્મભાવનાએ પ્રવર્તવાથી અધ્યાત્મજ્ઞાનના વિકાસ થતા જાય છે. આત્મજ્ઞાનીએએ પેાતાના માટે અન્ય મનુષ્યા જે કંઈ ટીકા કરે તે પ્રતિ લક્ષ ન દેવું જોઈએ, દુનિયાના એક મત કદિ થયેા નથી અને દ્ઘિ થનાર નથી, સત્યને દુનિયાએ એકદમ સ્ત્રીકારી લીધું નથી ઉલટું સત્યના વક્તાઓના પ્રાણ લેવામાં આવ્યા છે. શ્રી મહાવીર પ્રભુએ મનાય દેશમાં વિહાર કર્યાં તે વખત તેમના ઉપર પત્થર ફ્રેંકવામાં આવ્યા હતા અને