________________
( ૩૦૭ ) પરસ્પરોપગ ુવિડ એકબીજાને ઉપગ્રહ કરવાની ફરજથી બધાને દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસારે કર્તવ્યનિ આત્મશક્તિના અનુસારે કરવાં જોઈએ કે જેથી વર્તમાન અને ભવિવ્યંકાલમાં વ્યવહાર અને પરમાર્થથી ઉત્ક્રાન્તિને ક્રમ અપ્પડ રીતે પ્રવર્તી શકે. આ જમાનામાં જે દ્રવ્યક્ષેત્રકાલાનુસાર સ્વકર્તન્ય પ્રવૃત્તિમાં પશ્ચાત્ રહ્યો તે પતિત થએલ જાલુવે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રોએ સ્વાધિકારચેન્ચ સ્ત્રકન્યકાાંમાં આત્મશકિનનું જ્ઞાન કરીને અપ્રમત્તપણે ઉત્સાહથી પ્રવર્તવું જોઇએ. પરસ્પર વીર્ય સંઘર્ષ શુદ્વારા પરસ્પરની અવનિને થાય એવા વિચારો અને આચારાની ચર્ચા અને ખંડન મનાથી દૂર રહેવુ જોઇએ, વેદધર્મપ્રવકાની સામે સ્પર્ધામાં જૈનાચાર્યાં જે પરસ્પર એક શ્રૃખલાના અકોડાની પેઠે સંબદ્ધ થઈને ઉભા રહ્યા હોત તે અને બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂજ઼ એ ચાર વર્ણમાં પૂર્વે જૈનધર્મ પ્રવર્તતા હતા તેને દેશકાલાનુસારે ધર્મ પ્રારક સુયોજનાઓની સુવ્યવસ્થાઆવડે પરસ્પર સ્વસ્વચેાગ્ય કાર્ય પ્રવૃત્તિમાં વ્યવસ્થિત થઇને ઉદાર એકય ભાવે પ્રચાા ત તે તેઓનુ રાજ્યસામ્રાજ્ય વ્યાપારસામ્રાજ્ય વિદ્યાસામ્રાજ્ય સેવાસામ્રાજ્ય અને ધર્મ સામ્રાજ્યને વત માનમાં ચતુર્વણુ માં દેખી શકાત, જે મનુષ્યો પ્રમત્ત થાય છે તેના હસ્તમાં કોઈ પણ જાતનુ પ્રગતિકર સામ્રાજ્ય રહેતું નથી એવા અચલ વિશ્વનિયમ છે; એવું અવધીને આત્મશક્તિને અનુભવ કરી દ્રવ્યક્ષેત્રકાલભાવનું જ્ઞાન કરી સ્વાત્ય કર્તવ્યકાનેિ સુવ્યવસ્થા કરીને કરવાં જોઇએ. પ્રથમ કાર્ય કરવાની ચારે બાજુથી વ્યવસ્થા અને પશ્ચાત્ કાર્ય કરવાની પ્રવૃત્તિ એજ નિયમ સર્વત્ર ઉત્ક્રાન્તિ પથને અનુસરનારા છે. કાર્યવ્યવસ્થા માટે વર્તમાન જમાનાને અનુસરી બ્રિટીઝે પાસેથી થ્રુ શિખવાનું છે. તેએ જે જે કાર્યો કરે છે તેની જેવા પ્રકારની વ્યવસ્થા કરે છે તેના પરિપૂર્ણ અનુભવ કરવા ોઇએ. કાર્યવ્યવસ્થા માટે જેટલું લક્ષ્ય તેટલુંજ કાર્ય શીઘ્ર થાય છે એમ અવએ ધવું, પ્રત્યેક કાર્યની પ્રથમ વ્યવસ્થા કરીને આજીમાજીના ક્ષેત્રાલાદિકના સાનુકૃલ પ્રતિકૂલ સંયોગોને ધ્યાનમા રાખી યથાશક્તિ કાર્ય કરવાની પ્રવૃત્તિ સેવ ! ! ! કે જેથી સસાર્વ્યવહારમાં અનેક ટોકરાથી ખેંચી શકાય અને કાર્ય કરવાના અનુભવ પ્રાપ્ત થઇ શકે. આર્યાવર્તમાં આયે પૂર્વે સુવ્યાપૂર્વક પ્રત્યેક કાર્યને વ્યક્ષેત્રકાલાનુસારે કરતા હતા તેની સાક્ષી નીકે અનેક પુસ્તકા વિદ્યમાન છે, પરન્તુ શ્રવણુ કરી બેસી રહેવાથી કંઇ વળતુ નથી. વાને કરે ી વતં થવાનાં નથી. દીર્ઘાત્રી પણ હદ બહાર ન થવુ જોઇએ. ઉત્સાઙપૂર્વક સુવ્યવસ્થા કરીને કાર્ય કરવું, પણ નકામા ન બેસી રહેવું. નકામા એસી રહેવાથી સ્વરૂપ ઉધઈ ખરેખર શ્નમાં ઉત્પન્ન થાય છે અને તેથી આત્માની સર્વશફિનચેમા ણ પેરે છે, ના પ્રિ તથા સમષ્ટિનુ ં શ્રેય સાધી શકાતુ નથી. અનએવ યુવ્યવસ્થાએ કરીને કાર્યપ્રવૃત્તિમાં એક ક્ષણુ પત્તુ નામે ન જવા દેવે ખાસ લક્ષ્યમાં રાખવું એપે જે મનુષ્ય
એ
સ્વાધિકારે જે જે કાર્યો કરવાનાં છે તે અણુતા નથી અને છતાં છના પશુ મુવી
野
એક ક્ષણુ પશુ પ્રમાદી ન વું.
----