________________
-
વિવિધ દષ્ટિએ સ્વરૂપ સમજે.
(૪૧૧ )
તે કેવી રીતે દર્શાવ્યા છે તે અનુભવગમ્ય કેવી રીતે થાય છે ? પરસ્પર ભિન્ન પ્રગતિમાનું પૃથક્કરણદષ્ટિએ શું સત્ય રહસ્ય છે અને તેઓનું ઐકય કઈ સાપેક્ષણિએ છે તેને સ્વાનુભવ પ્રાપ્ત કર્યા પશ્ચાત્ સ્વતિ સાધક મહાપુરૂષ બની શકાય છે, અને સ્વાગ્ય
ન્નતિ સાધક જે જે કર્મો હોય છે તેઓને સ્વાનુભવગમ્ય કરી તેઓને આદરી શકાય છે. વિશ્વશાલાને પ્રત્યેક પદાર્થ ખરેખર સન્નતિ સાધક કર્મ તરીકે કઈ દષ્ટિએ ઉપયોગી હો, થાય છે અને થશે તેને અનુભવ મેળવવું જોઈએ કે જેથી વિશ્વશાલાના પ્રગતિકર નિયમથી પરમુખ રહી શકાય નહિ. આ વિશ્વશાલામાં અન્ય પ્રાણીઓની સાથે ઉપયોગીહરિએ અને પ્રગતિદષ્ટિએ સ્વાત્માનો શો સંબંધ છે તેને અનુભવ કરવો જોઈએ કે જેથી વિશ્વશાલાવર્તિ અન્ય જીવોના ઉપગિપણામાં તથા તેની રક્ષા કરવામાં અને તેઓની પ્રગતિ કરવામાં વાત્માથી જે જે બને તે કર્મપ્રવૃત્તિ કરી શકાય અને તદુઠાણ સ્વાન્નતિ સાધક કર્મચાગી બની શકાય પીરસ્ય અને પાશ્ચાત્યદેશીય મનુષ્ય વિશ્વશાલાના સુખકર પ્રગતિનિયમનું યથાર્ય જ્ઞાન કરે તે તેઓ પરસ્પર મનુબેને પરસ્પર આત્મદષ્ટિએ વર્તવું જોઈએ તેને ખ્યાલ કરી શકે અને કેઈની સ્વતંત્રતાનો નાશ કરવા પ્રયત્ન કરી શકે નહિ. પીરસ્ય અને પાશ્ચાત્યદેશીય મનુષ્ય વિશ્વશાલાના કુદરતી નિયમને ભંગ કરી કદાપિ શાંતિ જીવનથી જીવી શકે નહિ અને તેઓ વાસ્તવિક ન્નતિસાધક કર્મગીઓ બની શકે નહિ. વિશ્વશાલાના પ્રગતિકર કુદરતી નિયમને ભંગ કરીને વિશ્વવતિ મન ગમે તેવી વિદ્યુતવેગે પ્રગતિ કરવા ધારે એવી અનુકુળ દેખાતી શેધ કરે તથાપિ તેઓ અને પ્રગતિથી ભ્રષ્ટ બની જ્યાં હતા ત્યાંના ત્યાં આવીને ઉભા રહે છે. રામ રાવણના સમયની અને પાંડવ કરના સમયની વિદ્યાઓ અને રજોગુણ અને તમોગુણવડે નષ્ટ થઈ તેનું કારણ એ છે કે--પ્રવૃત્તિપ્રગતિના સાત્વિક માર્ગથી વિમુખ બની તત્સમયના અગ્રગણએ કુદરતથી વિરુદ્ધ પ્રગતિની પ્રવૃત્તિ આરંભી હતી. પૃથકકરણદષ્ટિએ, સંરક્ષણદષ્ટિએ, સ્વસ્તિત્વસંરક્ષકષ્ટિએ, ઐયદષ્ટિએ, તત્વહિએ, સર્વ પદાર્થો પશિત્વદષ્ટિએ, વ્યવહારદષ્ટિએ, નિશ્ચયદહિએ. સાધ્યદષ્ટિએ, સાધન , કર્તવ્યદષ્ટિએ, અકર્તવ્યષ્ટિએ, પ્રવૃત્તિદષ્ટિએ, નિવૃત્તિદષ્ટિએ, સ્વાધિકારદષ્ટિએ, પરાધિકારદષ્ટિએ, સાર્વજનિકહિતશિએ. વ્યરિષ્ટિએ, સમણિદષ્ટિએ, સામાજિકડિત છિએ દેશમરતિષિએ સવતંત્રદષ્ટિએ, પરતંત્રદષ્ટિએ, દયાએિ, સત્યરુષ્ટિએ, અયગિ, અપરિગ્રહદકિએ, પરિપ્રહદષ્ટિએ, સર્વજીવસંરકદરિએ, સામ-દામ-દંડ-ભેદનીતિ રિઅલ્પદાપૂર્વક માલાભદકિ. એ-ત્સકિધર્મદષ્ટિએ, આપવાદિકધર્મદષ્ટિએ, આપત્તિધર્મદષ્ટિએ, ચાતુર્વર્ણિક ધર્મમં. દષ્ટિએ ભાવના દરિએ-
શિહિએ-
શિક એિ-ત્યાગિરિગારિદરિએ રને અનેક કામ દર્શનેની દક્ષિણના પરસ્પર અવિરોધપ વિશાલામાં સર્વ ય ય અને પદે પદાર્થોનું સ્વરૂપ અવધવું જોઇએ કે જેથી અમામાં ઉપથુન અનેક વિંડ