________________
તીર્થ કર પરમાત્માને અપ્રતિમ ઉપકાર
(૪૩
).
~~
~
~
પરોપકારના જે જે વિચારો અને જે જે આચાર આચરવાના હોય તેમાં સ્વાધિકારે પ્રવૃત્ત થવાથી આ વિશ્વશાલામાં આત્મન્નિતિસાધક મહાપુરૂષ બની શકાય છે. આ વિશ્વમા મનવચન-કાયાવડે પોપકારનાં કૃત્ય કરી શકાય છે. લક્ષ્મી અન્ન વસ્ત્ર પાત્ર જલ ઔષધાદિવડે પોપકારના કાર્યો કરી શકાય છે. વિદ્યાપાઠનાદિવડે પોપકારનાં કાર્યો યથાશક્તિ કરી શકાય છે. દયાદાનવડે પરોપકારના કાર્યો કરી શકાય છે. સ્વાધિકારે પિતાની પાસે જે જે શક્તિ હોય તેઓને અન્ય જીના કલ્યાણાર્થે વાપરી પરોપકાર કરી શકાય છે આ વિશ્વમાં જેટલા જીવે ખરેખર અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ થએલા છે તેનું મૂળ કારણ પોપકાર અવબોધાય છે. પરોપકારગુણ વિના સમ્યકત્વાદિ મહાગુણની પ્રાપ્તિ થઈ શકતી નથી. પરોપકારથી આત્માની પ્રગતિના માર્ગે તુરત પ્રવૃત્તિ થઈ શકે છે અને તેથી સદ્દગુરુ-દેવની પ્રાપ્તિનો માર્ગ ખુલ્લો થાય છે. જે મનુ પ્રભુની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે તે મનુ પ્રથમ પોપકારકાની પ્રવૃત્તિ કરે છે તેથી તેમને આત્મા ખરેખર સત્યુના ધર્મધમાટે પૂર્ણ એગ્ય થાય છે અને પશ્ચાત્ ધર્મબંધની પ્રાપ્તિ થતાં વિદ્યુતવેગે આત્મન્નિતિ થાય છે પિતાની પાસે કરડે લાખ રૂપૈયા ભેગા કરેલા હોય છે અને જેઓ પરોપકારના કાર્યોમા લક્ષ્મી વાપરવાને આંચકે ખાય છે, તેઓની પાસેથી કુદરત પરભવમા લક્ષ્મી પડાવી લે છે અને તેઓની અન્યભવમા અપાનિ થાય છે અતએવ ઉપકારાદિ કરવામાં મનુષ્ય આ ભવમા કદાપિ પરામુખ ન થવું જોઈએ. આ વિશ્વમાં કોઈને મહાન ગણવામાં આવે તે પ્રથમ પાપકારીને મહાન ગણવામાં આવી શકે છે. શ્રી તીર્થકર મહારાજાએ સમવસરણમાં બેસી દેશના દીધી તેથી તેઓને નોન ફિંani એ પદદ્વારા પ્રથમ નમસ્કાર કરવામા આવે છે અને પશ્ચાત્ નો સિદ્ધાર્થ એ પદદ્વારા સિદ્ધોને નમસ્કાર કરવામાં આવે છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુઓ અને ધર્મગુઓને પરોપકારથી નમસ્કાર કરવામા આવે છે. તીર્થંકર મહારાજાએ સમવસરણમાં બેસે છે ત્યારે જો નિ થી શ્રુતજ્ઞાન પ્રથમ ગણધર અને સંઘને નમસ્કાર કરે છે. તેનું મુખ્ય કારણ એ છે કે શુનાજ-કથા જળઘર અને ચતુર્વિધ સંઘથી પરોપકારના કાર્યો થાય છે. પરપકાર એ વ્યાવહારિક મહાન ધર્મ છે. ગૌતમબુદ્ધ પોપકારને મન ગુણ કહી કળે છે કે જ્યાંસુધી વિશ્વમાં એક પણ પ્રાણી દુખી હશે ત્યાં સુધી માગ આત્માને ચેન પો નહિ. શ્રી મહાવીર પ્રભુએ છદાસ્થાવસ્થામાં પ, ચંડકૌશિક સર્પને પ્રતિબોધ આપે તે તે પોપકારની ભાવનાને લઈ અવબોધવું ત્યારે તાપગે ગાલ ઉપર તેને મળી ત્યારે શ્રી વિરપ્રભુએ પરોપકારની પ્રબલ શુદ્ધભાવનાવડે શીડ્યા મૂળ ગોશાલાને મ ાચા. છે. શ્રી મહાવીર પ્રભુએ ત્રીશ વર્ષ પર્વન કેવલજ્ઞાન પામીને માથાંવમાં સર્વત્ર પરેશ tઈ કરડે મનુને ઉદ્ધાર કર્યો તે મેટામા મે પોપકાર અને પ થી ૫ કમઠ યોગી તપ કરતે હને તેની તપમ બળતા કામથી પંપા સર બને