________________
(૪૪ )
ટો મગ, સવિશ્વન
પ*
રા
માન
નહાવાથી હિંતિ રાખનું કર્યાં લાતું નથી અને માન પથ્ય તથા નિર્દેશ જામ છે, મહાપુણ્ય ના નિરાકારક પધકારી કૃત્ય કરનાં કામ અધ્ઍવા રૅસ થાય તેપણ તેવાં પરોપકારી કાર્યાં કરવા ત્યાં, મનુષ્યના અમારી મનુ જીવીને એ પાપસાદિ કાળે કરી શકે છે તે અન્ય પ્રાન કરવાને નિમન નથી. મનુધ્યેયને સવ દવા પર વાવનું ગાનભવ છે. તેણે તેના પપક નામાં તે વિવેકને અગદાન આપી પળભર કૃત્યમાં પ્રવૃત્તિ કરે છે વિધી સ્ટેમ્પ્લેટ પરંપ કારપ્રવૃત્તિ કરવા પ્રયત્નશીલ ગાય છે તે અને મૃત્યુ પપની પ્રાપ્તિ કરી શકે છે. રાગી સાધુઓને પપ્રમેલી સાત કરવામાં કરાવે છે, ને અનન્તઝુનું પુષ્પબા થાય છે અને અનન્તગુરૃ કમની નિશ આય એવા એક વીક પાસે ઉપદેશ વહ કર્યો અને ગુરુપાને પ્રતિજ્ઞા કરી કે મારા ગામમાં માંદા પડેલ સાધુની દા કરીને મારે જમવું; અન્યધા જમવું નિયું, કેટલાક માસપર્યંત તે માદા સાધુઓની દવા કરીને જમવા લાગ્યા. એકદિન તે ગામમાં કેપુ પગી સાધુ હતા નાચે તેથી તે મૂતાથી પ્રતિજ્ઞાભ બની શકાએ શકિત ચે અને પ્રભુને જે હાથ તેડી વિનવા વર્ષે કેના પ્રો ! આજ મારી પ્રતિજ્ઞાનો ભંગ થાય છે માટે ગામમાં રહેલા એક ને ઝટ રાગી અનાવ કે જેથી તેની દવા કરીને હું જમું. આ પ્રમાને ઉંચ્ચ સ્તરે તે પ્રભુને વિષે પુરતા તે તત્સમયે તેના ગુરુજી આવ્યા અને કથવા લાગ્યા કેન્દે ભદ્ર ! તુ સાધુને શત્રી અનાવવાની ભાવનાવડે પાપ ખાધે છે. ને એવી પ્રતિજ્ઞા આપી છે કે ગી સાધુ હેય તા તેની દવા કરીને ખાવું, પરંતુ કોઈ રાગી ન હોય તે, ન ખાવુ એવી પ્રતિજ્ઞા આપી નથી; માટે સાધુઓને રાગી કરવાની પ્રભુને પ્રાથૅના કરી ઉલટુ" પાપ આપે છે. કોઇ સાધુ રાગી નથી તેથી ત્યારે પ્રવ્રુદિત છાનીને જમી લેવુ ોઈએ. આ પ્રમાણે તેના સદ્ગુરુએ આધ આપીને સૂઢવણિકની મૂઢતા દૂર કરી. પ્રસગોપાત્તકથિત આ કથા પરથી સાર એ લેવાના છે કે સૂદ્રષ્ટિએ પાપકાર કરતાં પાપ થાય એવી રીતે પાપકાર ન કરવા જોઇએ. એકેન્દ્રિય જીવા કરતા દ્વીન્દ્રિય અને દ્વીન્દ્રિય કરતાં શ્રીન્દ્રિય અને ત્રીન્દ્રિય કરતાં ચતુરિન્દ્રિય અને ચતુિિન્દ્રય કરતા પચેન્દ્રિય જીવે પર પાપકાર કરતાં અનન્તગુણુ પુણ્યાદિલ પ્રાપ્ત થાય છે. પશુપ’ખી કરતાં મનુષ્ય પર ઉપકાર કરતાં અનન્તગુણુ કુલ પેાતાને તથા વિશ્વસમાજને થાય છે, અનાદ કરતા ચેĆપર ઉપકાર કરતાં અનન્તગુણુ વિશેષ ફલ થાય છે. આર્ટ્સમા અજ્ઞાનીઓ કરતાં ઉત્તમ સાત્વિકગુણી જ્ઞાનીઓને ઉપકાર કરતા અનન્તગુણુ વિશેષફલ થાય છે, ગૃહસ્થાશ્રમી આયજ્ઞાનીઓ કરતાં ત્યાગી કયાગી જ્ઞાનીએપર ઉપકાર કરતાં અનન્તગુણુ વિશેષ ફૂલ ખરેખર પેાતાને તથા સમાજ અને વિશ્વને થાય છે. દેશના ધર્મના ઉદ્ધાર કરનાર જ્ઞાની મનુષ્ય સદા સક્ષ્ય છે. અતએવ દેશદ્ધારક, ધર્માંદ્ધારક જ્ઞાનીમહાત્મા પર ઉપકાર કરતાં અનેક જીવાના ભાગ આપવા