________________
R
કરણી વિનાના ઉપદેશની નિષ્ફળતા
(૪૫૭ )
ચવામાં આવે છે તે જ કર્મચાગી થવાના અધિકાર પ્રાપ્ત થાય છે. આ વિશ્વશાલામાં કહેણી પ્રમાણે રહેણી રાખવામા આવે છે ત્યારે જે જે કર્તવ્ય કરવામાં આવે છે તેમા વિશ્વાસ પ્રમાણિકતા અને વિજયની પ્રાપ્તિ થાય છે, મનુષ્ય વિદ્વાન્ હાય વા નિરક્ષર ડાય, પરન્તુ કચેગી થવામાં કહેણી પ્રમાણે રહેણી વિના તે કદાપિ કર્મ ચૈાગમાં પ્રગતિમાન્ ખની શકતા નથી. ભક્ત બને, સન્ત મત્તા, સાધુ ખના, કીર ખના, ગૃહસ્થ મના, સત્તાધિકારી મના, પ્રેસર મનેા, વા શેઠ અનેા, પરંતુ કહેણી પ્રમાણે રહેણી ન હોય ત્યા સુધી કદાપિ આત્મન્નતિમા તસુમાત્ર પણ આગળ વધી શકવાનું નથી. રહેણી વિના ભાષણેા વ્યાખ્યાને ઉપદેશેની ભવાઇ માત્ર સમજવી. જે મનુષ્ય ઘણુ એટલ માલ કરે છે અને અન્યાને રંજન કરવામાં અનેક પ્રકારની ક્ચની કરે છે તેનામાં પ્રાયઃ સન સબંધી પેાલ હોય છે. મનુષ્યે પ્રથમ કહેન્રી પ્રમાણે રહેણી માટે દરાજ અભ્યાસ કરવે જોઇએ અને કહેણી પ્રમાણે રહેલુી રાખવા માટે અવશ્ય પ્રમાણિક બનવું જોઇએ, કહેણી પ્રમાણે રહેણી વિના ધમામા ના કમામાં કદાપિ કોઈ પ્રગતિમાન્ અની શકતા નથી. પૂર્વાચાયે એ કહેી પ્રમાણે રહેણી રાખવાને અનેક શાસ્ત્રો રચીને ઉપદેશ આપ્યા છે. કહેણી પ્રમાણે રહેણી રાખવાને અભ્યાસ કરવામા અનેક વિપત્તિયાને વેઠવી પડે છે અને અનેક સ્વાર્થાના ત્યાગ કરીને આન્તર્ ત્યાગી બનવું પડે છે. પશ્ચાત્ વિશ્વમા મૌન છતા પણ ઉપદેષ્ટાની પદવી પ્રાપ્ત થઈ શકે છે, ધર્મીના ડાળ રાખવા કરતાં પ્રથમ કહેણી પ્રમાણે રહેણી રાખવાનુ સન શિખવું જોઈએ કે જેથી જે જે પ્રવૃત્તિ કરવામા આવે તે વડે સ્વપરની પ્રગતિ કરી શકાય. અનેક પ્રકારની ભાષાના અભ્યાસ કરવામાં આવે એટલે મનુષ્યને આત્મા કેળવાઇ ગયે એમ કદાપિ માનીને ભૂલ કરવી નહિ જ્યા સુધી કહેણી પ્રમાણે રહેન્રી થઇ નથી ત્યાં સુધી આત્માને વા મનને વા વચનને વા કાયાને કેળવી એમ માની શકાય નહિ કહેવી પ્રમાણે રહેણી રાખવાથી એક આંખના ઇસારા માત્રથી વિશ્વલેાકેાને શુભ મામા દોવી શકાય છે. કોઈ પણ બાબતમાં કહેણી પ્રમાણે રહેશો રાખેા અને પશ્ચાત્ તે સંબંધી તમે જે કઇ કહેશે તેને માનવાને મનુષ્યેા તત્પર થશે સાધુના વસ પહેરવા માત્રથી હવે સાધુના દેશની અસર મનુષ્યેા પર થવી મુશ્કેલ છે. સાધુઓ પ્રથમ કહેવી પ્રમાણે પ્રમાદિક ધાન્ત, કાને વિશ્વમાં પ્રમાણિક તરીકે રહેશે તે તેમના ઉપદેશની અસર ખરેખ- મનુષ્ય પર ઘઉં, અન્યથા પોથીમાંના રીંગણાંની પેઠે અન્ય મનુષ્ય પર ઉપદેશની અસર ધની નવી દ આનન્દઘનજી મહારાજને કેટલાક મનુષ્યેએ એક વાર ઉપદેશ દેને કહું . શ્રીમદ આનન્દઘનજીએ કહ્યું કે રે પ્રમાણે ઉપદેશ દેનમા આવે તે પ્રમાણે આપે છે તે અન્ય મનુષ્યાપર ઉપદેશની અસર થાય છે મારી રહેવી એજ તમને ઉપદેશ છે. સિન
પર