________________
વૃત્ત
વસ્થા શિક્તની મત્તા.
( ૪૫૩ }
વાને પડદા ઉચા કર્યું તે તે ભાગ ખરેખર કાચની પેઠે ઝળકવા લાગ્યું અને અન્ય ચિતારાઓએ ચિતરેલાં સર્વે ચિત્રા તેમા ચિતરેલાં દેખળ્યા. રાજાએ કહ્યું કે ચિત્ર તે તમે ચિત્ર્યાં છે, શા માટે ના પાડી છે ? તેના ઉત્તરમા તેણે કહ્યુ કે આ તો ફકત ભૂમિની શુદ્ધિથી સામી ભીંતનાં ચિત્રે અહીં પડેલાં છે. રાન્ત તે કાર્ય દેખીને ખુશ થશે.. મનુષ્યએ વ્યવસ્થિત સ્વચ્છ પ્રત્યેક કાર્ય કરવું. ચિતારાના દૃષ્ટાંતથી મનુષ્યએ પ્રત્યેક કાર્યો ખરેખર વ્યવસ્થિત અલ્પ કરવું પણુ સુન્દર કરવું એવા અભ્યાસ સે! એઇએ. ધર્મનાં સર્વે કાર્યાં કરવામાં અને ધર્માંચારે સેવવામાં સુન્દરતા અને સ્વચ્છતા અને વ્યવસ્થિતતા પર ખાસ લક્ષ્ય કેવું જોઇએ, આત્માની સ્વચ્છતા કર્યા વિના આત્મામાં ગુરુના ઉપદેશના સંસ્કારોની દૃઢતા થતી નથી. હૃદયની સ્વચ્છતા થયા વિના ધમ કાર્યોંમાં સ્વચ્છતા પ્રાપ્ત થતી નથી અને તેમજ હૃદયની સ્વચ્છતા વિના સમ્યકત્વાદિ ગુણ્ણાની શુદ્ધિ રહેતી નથી તથ્ય મલિન મનથી કરેલાં ધર્મકાર્યોનું યથાયોગ્ય ફૂલ પણ પ્રાપ્ત થતું નથી. અતએવ મનુષ્યાએ પ્રથમ ચિનારાની પેઠે પ્રત્યેક ખાદ્ય તથા આન્તરિક કાર્યની ભૂમિ શુદ્ધ કરવી જેઈએ. પાયા વિના મંડેલ ટકી શકતા નથી તેમ આત્માની સ્વચ્છતા વિના પ્રારંભિત ધમકાર્યાંનુ કુલ ટકી શકતું નથી. યમ-નિયમ–આસન–પ્રાણાયામ–પ્રત્યાહાર–ધારણા-યાન અને સમાધિ એ અષ્ટાંગાને સ્વચ્છ અને વ્યવસ્થિતિએ પ્રસેવવાં જોઇએ. પૂજા-પ્રતિક્રમણુ-તપ-૪૫–સંયમ-સ્વાધ્યાય સેવા અને ભક્તિમાં હૃદયશુદ્ધિની સ્વચ્છતા વિના આત્માને પ્રકટાવવારૂપ કાર્યમાં એક અંશ માત્ર પશુ આન્તર દૃષ્ટિથી પ્રગતિ કરી શકાતી નથી એમ અનુસવ દૃષ્ટિએ ધર્મોનુના ઢાળ હૃદય ગુણ્ણાની પ્રકટતા સંબંધી વિચાર કરવાથી કચ્છ સારાંશને ખ્યાલ આવી શકે છે. વ્યવસ્થિત બુદ્ધિથી કાર્ય કરીને યુરોપીય લેક સાયન્સવિદ્યામા, પેટખાતામાં અને પ્રગતિમાનૢ થાય છે. બ્રિટીશ રાજ્યકાર્યની વ્યવસ્થ્ય અને મુન્દ્રના પ્રતિ ધ્યાન દેતાં ત્વરિત કેવી રીતે કાર્ય કરવું ોઇએ તેનેા મનમાં ખ્યાલ આવશે. મન-વાણી-કાળ અને આત્મા જેટલે વ્યવસ્થિત-સ્વચ્છ અને સુન્દર બનેટે હાય છે તેટલા તેના વિચારે શબ્દ અને કાર્યોં ખરેખર વ્યવસ્થિત-સ્વચ્છ અને સુન્દર દેય છે. જેની બુદ્ધિમા વ્યવસ્થિતતા નથી તેના કાર્યમાં વ્યવસ્થિતતા ન હોય એ મનવા ચેગ્ય છે. પ્રત્યેક કાર્યો કરવાની વ્યવસ્થા પ્રથમ મનના વિચારેશમા ગાળ્ય છે. જેવી વિચાામાં વ્યશ્ચિતના ટાય છે. તેવી કાયા દ્વારા થતા કાર્યમાં વ્યવસ્થિતતા આવી શકે દે વ્યવસ્થિન સ્વચ્છ યુનરુ કાર્યોનું મૂલ સૂક્ષ્મ કારણુ ખરેખર વ્યવસ્થિત સ્વચ્છ સુન્દર વિચાય છે, તએવ મનુષ્ય પ્રથમ વ્યવસ્થિન સ્વચ્છ સુન્દર વિચાગને કરવા જેઈએ કે જેથી વાર્તામાં પશુ અધિ તતા સ્વચ્છતા અને સુન્દરતા ી ઉ અને કાષધ વિધાને દેખા બહાર પ્રી કાકાય તથા પ્રત્યેક કાર્યમા પત્ર વ્યવસ્થિતત અવલોકી શકાય. અવ્યક્તિન શબ્દથી, અવ્યવસ્થિત લેખેથી, અયવસ્થિત કાર્યો? મનુષ્યના નની અઅવધિ
મા