________________
(૪૪૮)
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન.
અને તેઓને તિરસ્કાર કરી તમે પોતાને ડાહ્યાડમરા માની લેશે તે વિશ્વશાલામાં અધપાત થશે અને પડતા પડતા નીચી એનિમાં ઉતરી જવાના માટે અન્ય જીવોના હજારે, કરે અપકારે ભૂલીને તેઓના ઉપર ઉપકાર કરે. સર્વ જી ઉપર ઉપકારને જે ધર્મ શિખવતે નથી તે ધર્મનું અમારે કામ નથી અને તે ઉપકારપ્રવૃત્તિવિનાને ધર્મ વિશ્વમાં જીવતે પણ રહેતું નથી. જે પ્રમાણે આત્મામાં ઉપકાર કરવાની ભાવના પ્રકટતી હોય તે પ્રમાણે પ્રવૃત્તિથી ઉપકાર કરતા જરામાત્ર સંકેચ ન પામ જઈએ. મનુષ્ય! મનમાં અવબોધ કે આયુષ્ય પૂર્ણ થયા પશ્ચાત્ લ્હારી સાથે કંઈપણ આવવાનું નથી. આ વિશ્વશાલામાં ઉપકારનું શિક્ષણ લેવાની પ્રવૃત્તિ કર. પ્રથમ ઉપકાર કરવાનું શિક્ષણ ગ્રહણ કર કે જેથી આ ન્નતિકારક ર્તવ્યમા પ્રવૃત્તિ કરવાને તું અધિકારી બની શકે. ધર્માર્થ કાંણીમનુએ નિષ્કામવૃત્તિથી ઉપકારપ્રવૃત્તિ આચરવી જોઈએ. સં. ૧૯૪૭ ની સાલમાં વિજાપુરમાં એક મનુષ્યને ક્ષેત્રમાં સર્પ કરડ્યો. તેનું વિષ તેને સર્વ શરીરમાં વ્યાપી ગયું. તેને ઉચકીને ગામમાં લાવવામાં આ પણ ઉતર્યું નહિ એવામાં દેવવશાત્ ત્યા એક ફકીર આવ્યું. તેણે તુરત મંત્રથી સર્પનું વિષ ઉતાર્યું અને પશ્ચાત સુરત તે તેના માર્ગ પ્રતિ ગમન કરવા લાગ્યું. જે મનુષ્યને સર્પ કરડે હતો તેના કુટુંબીઓએ પેલા ફકીરને માગે તે આપવાને ઘણી આજીજી કરી અને તેની પાછળ દેડી તેને ઉભો રાખી પગે લાગી બે હાથ જોડી ઘણું કહ્યું. ત્યારે પિતા ફકીરે કહ્યું કે-મેં તમારા કુટુંબી મનુષ્ય પર ઉપકાર કર્યો છે તેથી હું તમારું કંઈ પણ લેવાને નથી વિશેષ શું? તમારા ઘરનું જલ પણ ગ્રહીશ નહિ. મારી નિષ્કામવૃત્તિના બળે સર્પને મંત્ર ભણતાં સર્પ તરત ઉતરી જાય છે. અને મને વાસ્તવિક જે ફલ થવાનું હોય છે તે થાય છે માટે મહને હવે તમે, કંઇ પણ કહેતા નહિ. ધન્ય છે ! એવા ફકીરને. આ દછાત ઉપરથી અવધવાનું એ મળે છે કે નિષ્કામવૃત્તિથી ઉપકાર કરે. ઘષ્ટિ આદિ અણદષ્ટિએ ઉપકારનું સ્વરૂપ અવધી ઉપકાર કરવું જોઈએ. દ્રયકાર, ભાકાર, નિશ્ચયપકાર, દર્શનેપકાર, જ્ઞાનેપકાર, ચારિત્રેપકાર, વિદ્યોપકાર કરવા, આજીવિકે પકાર, ઓષધોપકાર, અન્નપકાર, જલપકાર, ધર્મોપકાર, રક્ષકે પકાર-આદિ અનેક પ્રકારના ઉપકારે છે. રજોગુણોપકાર, તમોગુણેપકાર અને સત્વગુણાકાર એમ ત્રણે પ્રકારના ઉપકારનું સમ્યકસ્વરૂપ અવબોધવું. એકેન્દ્રિયથી તે પંચેન્દ્રિય પર્યન્ત છે, જે ગુણાકાર તમે ગુપકાર અને સત્વગુણપકાર કરી શકે છે. જે જે કાલે ક્ષેત્રે જે જે, ઉપકારની આવશ્યકતા હોય છે તેની તે વખતે મુખ્યતા ગણાય છે અને અન્યોપકારની ગૌણતા ગણાય છે વિષયભેદે ઉપકારના અસંખ્ય ભેદે પડે છે. નિષ્કામવૃત્તિએ પોપકાર. કરવાની ભાવના ધારણ કરીને ઉપર્યુક્ત સર્વ પ્રકારના ઉપકારામા સ્વાધિકારે પ્રવૃત્તિ કરવી જોઈએ. સં. ૧લ્પ૭ ની સાલમા હિન્દુસ્થાનમાં મહાદુષ્કાળ પડે ત્યારે અનેક પાપકારી મનુએ, નિષ્કામવૃત્તિથી મનુષ્યની પર પરોપકારવૃત્તિ આચરી હતી. અમદા: