________________
-
-
-
-
-
-
-
-
-
-
--
--
-
મનુષ્ય જીવનની મહત્તા.
(૪૪૩)
પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. શુદ્ધ પરિણામને ધારણ કરી પરોપકારનાં કૃત્ય કરવાની જેના આત્માની દશા થઈ હોય તેવા આત્મજ્ઞાનીઓએ શુદ્ધ પરિણામ ધારણ કરીને નિષ્ઠ દૃષ્ટિએ પાપકારનાં કૃત્ય કરવાં જોઈએ. શુદ્ધ પરિણામી આત્મજ્ઞાનીઓના હૃદયમાં દેશપરિણતિ ન હોવાથી દેશના હેતુઓ પણ, નિર્વિર સર્પની પેઠે, દેવની વૃદ્ધિ માટે, પોપકારાદિ કાર્યો કરતાં થતા નથી તેથી તેવા આત્મજ્ઞાની મનુ પરોપકારાદિ સકલ કાર્યો કરવાને અધિકારી બને છે. જેઓ શુદ્ધ પરિણામના અધિકારી થયા નથી અને શુભ પરિણામે જગમા પોપકારાદિ કાર્યો કરવાને અધિકારી છે તેઓએ શુદ્ધ પરિણામ પ્રાપ્તિપ્રતિ સાધ્યબિન્દુ લક્ષીને શુભપરિણામથી પોપકારાદિકાર્યો કરવા જોઈએ શુભ પરિણામ પણ પરોપકાર કરતાં સદા ન રહેતા હોય અને અશુભ પરિણામ સેવાતા હોય તે પણ શુભ પરિણામ પ્રાપ્ત કરવાની તીવ્ર વૃત્તિસહિત પોપકારના કાર્યો કરવા જોઈએ શુભાશુભ પરિણામથી મુક્ત એવી દશામા આવીને આત્મજ્ઞાની મહાકર્મચાગીઓ મન વચન અને કાયાથી પરેપકારનાં કાર્યો કરી શકે છે તેવી દશામા જે મહાકર્મચાગીઓ વિચારે છે તેઓને જગતને શુભાશુભ વ્યવહાર નડતો નથી. તેઓ શુભાશુભ વ્યવહારથી નિમુક્ત થઈ જેમ તેમને ચોગ્ય લાગે એવા માગે અપ્રમત્તાનીઓ થઈને વિચરે છે અને વિશ્વ પર પોપકારરૂપ મેઘની વૃદ્ધિ કરી જગને આનન્દમય કરી દે છે. જેઓ શુભાશુલ પરિણામથી મુક્ત નથી થયા તેઓ શુભાશુભ વ્યવહારને અનુસરી શુભમાં પ્રવૃત્તિ કરે છે અને અશુભથી નિવૃત્તિ થઈ પરોપકાર કોને કરે છે એ તેમને અધિકાર હોવાથી તેઓએ તે પ્રમાણે પ્રવર્તવું જોઈએ. રાજ, ધર્માચાર્ય, ચગી, સન્ત, સાધુ, ગુરુ, માતપિતા, વૈદ્ય, વગેરે આ વિશ્વમાં વિશેવત ઉપકારક છે માટે તેઓની રક્ષા કરવામાં અસ્પૃહાનિ થાય-અલ્પદાવ થાય તે પણ તેઓની સેવાભક્તિ અને રક્ષા કરવી જોઈએ. મોપકારની પ્રવૃત્તિ સાથે અ૫ની પ્રવૃત્તિ થયા કરે છે તેથી કંઈ પ૫કાર પ્રવૃત્તિની સ્વફરજથી પરમુખ ન થવું જોઈએ. એક શેઠ નદીના કાંઠે બેસી રહ્યા હતા એવામાં અન્ય શેઠને પુત્ર નદીના પ્રવાહમાં તણાવા લાગે ત્યારે તેણે નદીના કાઠે ઉપવિષ્ટ શ્રેણીને બચાવવા માટે બૂમ મારી; પરન્તુ તે બેડ વિચારવા લાગ્યું કે-શેઠને પુત્ર નદીની બહાર કાઢતા તે પશે અને મંથન કરી નવ લાખ અને મારશે તથા પાયની હિંસા કરશે અએવ તેને બચાવવા કે જાન્ટનો ફાયદો નથી, ઉલટું ભવિષ્યમાં જે હિંસાદિ પાપિ કરશે તેનું અને પાપ લાગશેવિચાર કરી તેણે શેઠના પુત્રને નદીમાં તણાગ દીધે પરન્તુ તેને નદીની બહાર કો નહિ નદીને તીરપર ઉપવિષ્ટ શેડ સ્વગુરુ પ ગ અને શેહના પુત્રને નદીના પ્રવામાં છતાં ન કાઢવાને વિવેક દશ. ગુરુએ તેના કુવિવેકની રાવપુરા કરીને ક કેમૂર્ખ ! તું દેષ વા ધર્મમા હજી કંઈ સમજાતું નથી. મૂર્વ મા મનુષ્ય છે. જે તેની રક્ષા કરવામાં અન્ય ને હાનિ થતી હોય તે હૃદયમાં શનિ કરાવીને. મિ