________________
UR
ઉપગ્રહને અને આત્મભોગ પણ આપે
(૪૨૯ ).
તદ્રુપતાને પામે છે, તે તેમના ઉપશમાદિભાવના ઉપગ્રહદાનનું તે કહેવું જ શું ? આ જગમાં વિવેક દષ્ટિથી સર્વ પરોપકારોની તુલના કરવામા આવે તે સન્તમુનિવરે તરફથી થતા ઉપગ્રહેજ સર્વોપગ્રહોમાં સર્વત્ર સર્વથા સાર્વજનીન શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરી શકે છે અએવ પ્રભુના પ્રતિનિધિ તરીકે સન્તમુનિવરેને અવબોધવામાં આવે છે--તે ખરેખર વાસ્તવિક જ છે. સન્તજનના ઉપકારથી દુનિયાને ઉદ્ધાર થાય છે માટે તે સન્તોમા વિશ્વજનેને પૂજ્યભાવ-વિશ્વાસભાવ કુદરતી રીતે રહે છે જે સન્તમુનિયે વિશ્વજનને સુખપ્રદ પરોપકારોને દેવા માટે કલ્પવૃક્ષ જેવા છે તેઓ પ્રતિ દુનિયાની કેટલીક વસ્તુઓ કે જે તેના જીવનદિપ્રતિ ઉપગ્રહભૂત થાય છે તેવી ઉપગ્રહભૂત વસ્તુઓને તેઓ ગ્રહે છે અને તેથી વિશ્વજીને પુણ્ય થાય છે અને તેઓના પાપ નાશ થાય છે. અએવ સન્ત સાધુઓ જે કંઈ કરે છે તે સર્વ ઉપગ્રહપ હોવાથી તેઓના પ્રતાપે સૂર્ય તપે છે ચંદ્ર શીતલતા અર્પે છે વાયુ વાય છે અને મેઘ વર્ષે છે-એમ શાસ્ત્રોને પષ અગમ્ય લીલાને ખ્યાલ આપે છે. ધર્મચક્રના પ્રવર્તક અને પરમાત્માના હદયરૂપ સન્તસાધુઓ હવાથી વિશ્વજીવો પાસેથી ઉપગ્રહ ગ્રહતા તેઓને દેષ લાગતો નથી. અને તેમજ તેઓને ઉપગ્રહ દેવાથી જગજીને અનતગુણ લાભ થાય છે અને તેથી ગજજીવો ઊંચા આવીને પ્રભુને પ્રાપ્ત કરવાના અધિકારી બને છે જેને પરસ્પર ઉપકાર હોય છે એમ અવબોધ્યાથી કંજુસપાગુ સ્વાર્થતા વગેરે દેને નાશ થાય છે આપણું જીવનમાં જે જે અણધારી સહાય મળે છે, તેથી તે સડા કરનાગના આભારી આપણે હોવાથી અભિમાન–મહત્તા વગેરે કરવાની વૃત્તિથી દૂર રહેવા પ્રયત્ન કરી શકીએ છીએ એક બીજામાં થોડાઘણું અવગુણ રહેલા હોય છે અને એ અવગુણેને નાશ કરવાને સર્વોત્તમ એ ઉપાય છે કે-પરસ્પર એક બીજાની આત્માની ઉન્નતિ કરવામાં અનેકધા ઉપગ્રહ કરવા તત્પર થવું ઉપગ્રહ દેનાર અને ઉપગ્રહ લેનાર જીમા દે હોય છે. એને જે જે અશે દે ટળ્યા હોય છે તાદ ગુણો ખીલ્યા હોય છે એમ અવાધાય છે ઉપગ્રહ કરવાની આવશ્યક વૃત્તિથી જે જે શુ ખીલ્યા હોય છે તે સ્થિર થાય છે અને તેને નાશ થતો નથી. ઉપગ્રેડ કરના વયાવું, ગુણવંત અર્થાત્ સેવાધર્મનિષ્ટ હોવાથી તે અપ્રતિપાતિ ગુણને ઘાઋ બને છે અને જીને ઉપગ્રહદાન દેવાથી તેઓ દુ ખકારક દુર્મતિ દુરાગારથી નિવૃત્ત થાય છે. અને સુખસાધનેમા પ્રવૃત્ત થાય છે. તન પશ્ચાત્ તેઓ ઉપકા પરંપરાની વૃદ્ધિ કરનાર બને છે. સર્વ પ્રકારના કર્મથી મુક્ત બનવુ એવા વિચારી ધિક ઉપગ્રહ કરવામાં જે જે આત્મભગ સમર્પ ઘટે તે અમર્પ જે કે લેકે દુનિયામાં સત્તાધારી સુખી–ધની-ભગી વિદ્વાન દેખાય છે તે તે વા . . જના પૂર્વે અનેક ઉપગને ઘા છે તેથી તે ત્યાં છે ? અને