________________
-
-
---
-
---
-
-
--
-
--
-
-
-
-
-
-
- -
- -
-
-
-
- -
-
-
-
-
-
ઉપગ્રહના પ્રકાર.
(૪૯)
ભાષાવર્ગણાનાં પુગલો ગ્રહણ કરીને મૂકાય છે તેમાં આત્માને ગુણ નથી. તીર્થકર ભગવાને ત્યાગેલાં જડ એવાં ભાષાવર્ગણાનાં પુદ્ગલ દ્વારા મનુષ્ય આત્માદિતોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે તેથી તીર્થકર ભગવાનનો એકયભાવ તે ભવ્ય મનુબેને અમૃતરૂપે અનન્તગુણ હિતકર્તા તરીકે પરિણમે છે. એ ઉપરથી અવધવાનું કે પ્રાય ભાષાવર્ગણરૂપી જડ પુદ્ગલેના ઉપગ્રહ વિના કેઈ પણ મનુષ્યને અદ્યપર્યત પરમાત્મપદની પ્રાપ્તિ થઈ નથી અને થવાની નથી, તેથી મહાત્માઓની ભાષાવર્ગણાદિ જડ વસ્તુઓને જેટલે ઉપકાર માનીએ તેટલે ન્યૂન કથી શકાય. જડ વસ્તુઓની ક્ષિા દ્વારા જીના ઉપકારને ગ્રહણ કરીને મનુષ્ય વ્યાવહારિક નૈઋયિક પ્રગતિ સાધી શકે છે. આત્માને લાગનાર શુભ પુદગલધે પુયરૂપ છે અને તેથી તેના વિપાકની ક્રિયા દ્વારા તેના દ્વારા થતી શાતાને મનુષ્યાદિ જ ભેગવી શકે છે અને ઉચ્ચપદની પ્રાપ્તિ પ્રતિ ઉપગ્રહની ઉપગિતા અવબોધી તેને આદર કરી શકે છે. વ્યવહારનયથી પુણ્ય આદરવા ચગ્ય છે તેનું કારણ પણ એજ છે કે આત્માના ઉચગુણોની પ્રાપ્તિમાં પુણ્યત્વ ખરેખર ઉપગ્રહ કારક છે. પુણ્યના પુદ્ગલોના ઉપગ્રહ વિના મનુષ્યભવની પ્રાપ્તિ થઈ શકે નહિ અને મનુષ્યભવ વિના મુક્તિ મળી શકે નહિ તે સત્ય સિદ્ધાંત છે. જડ દ્રવ્યના ઉપગ્રહને એક શ્વાસોચ્છવાસ માત્ર પણ ગ્રહ્યા વિના છૂટકે થતું નથી. આયુષ્યકર્મ જડ છે અને તેના વિના વિશ્વમાં જીવી શકાતું નથી. સાયન્સ વિદ્યા યાને પદા. વિજ્ઞાનથી પુદગલદ્રવ્યસ્કંધનું વિજ્ઞાન કરાય છે અને તેથી જપીગલિક અનેક પ્રકારની શું કરી શકાય છે. આગગાડી–તાર-ટેલીન વગેરે પદાર્થ શોધેથી છોને અનેક પ્રકારના ઉપગ્રહ થયા થાય છે અને થશે. એકચકવાળી અનિયત્રની ગાડી પણ હવે ચાલવા માંડી છે. પાશ્ચાત્ય દેશમા જડ પદાર્થવિજ્ઞાનઠારા અનેક શેબે કરાય છે અને મનુને ઉપગ્રહ થાય છે-ઈત્યાદિથી અવધી શકશે કે વિશ્વવર્તિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રત્યેક પદાર્થ સ્વધર્મની ક્રિયાવડે ક્ષણે ક્ષણે પ્રવૃત્ત થઈ અને ઉપગ્રડ કરી રહ્યો છે. અકર્મથી વિમુક્ત અને બાહ્ય પીગલિક ક્રિયાઓથી વિમુક્ત સિદ્ધ પરમાત્માઓ પણ ભકતના હૃદયમાં દયભૂત બનીને ભક્તોના હૃદયની શુદ્ધિરૂપ કાર્યમાં નિમિત્તકારણભૂત થઈને ઉપગ્રહ કરી રહ્યા છે–તેથી તેઓના ઉપગ્રહ તળે વિશ્વવતિ સર્વ ભવ્યમનું અને દેવતાઓ વિદ્યમાન છે, આ પ્રમાણે વિશ્વમાં સ્વધર્મક્રિયા વડે જ છે પ્રતિ ઉપગ્રહુ છે અને અર્જુને જેના પ્રતિ ઉપગ્રહ છે અને તેમજ અ પ્રતિ ને ઉપગ્રડ છે તથા આજે પ્રતિ અ ને ઉપગ્રહ છે. એક જીવના પ્રતિ અનેક જીવોના ઉપર ખરેખર ભૂતકલમ થયા વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. એક વવના પ્રતિ ભૂતકાલમાં અનેક અડપદાર્થોના ઉપગ્રહ થયા વર્તમાનમાં થાય છે અને વિધ્યમ થશે. એક જીવપાર્ષપ્રતિ ભૂતકાળમાં અનેક સજીવ પદાર્થોના ઉપગ્રેડ થયા થાય છે અને ભવિષ્યમાં થશે. પગાર પરસ્પર છે અને અને કર્તવ્યમેં પરસ્પર ઉપકર્ષ ઉપકારી ભાવસંબંધ વન