________________
-
--
-
-
-
--
---
વિશ્વશાલાન સ્વરૂપ સમજે.
(૪૦૯).
શબ્દાર્થ—ચેતન આ વિશ્વરૂપ શાલામા બ્રિતિકર્મસાધક છે તે સદ્ધિષ્પદ સર્વ અનુભૂતેને ગ્રહે છે.
વિવેચન—આ વિશ્વશાલામાં આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરવાનું શિક્ષણ ગ્રાહીને મનુષ્ય પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. આત્મન્નિતિ કર્મસાધક ચેતન આ વિશ્વશાલામાં સર્વ પ્રકારના અનુભવો ગ્રહી શકે છે. વિશ્વશાળા વિના કેઈ સોન્નતિકર્મસાધક બની શકતું નથી અને કઈ સદ્વિવેકપ્રદ સર્વાનુભવને પ્રાપ્ત કરી શકતું નથી. સર્વ પ્રકારના અનુભવ પ્રાપ્ત કર્યા વિના કઈ નતિકર્મસાધક બની સર્વજ્ઞ બની શકતો નથી. આ વિશ્વમાં સર્વ પ્રકારના અનુભવે પ્રાપ્ત કર્યા વિના સર્વ પ્રકારના દુખેથી મુક્ત થઈ શકાતું નથી. સર્વ પ્રકારના દુખના અને સર્વ પ્રકારના શાતાના પરિણામને ભેગવી તેને અનુભવ કરીને સંપૂર્ણ સિદ્ધરૂપ પ્રગતિમાન બની શકાય છે. આ વિશ્વશાલામાં અનેક પ્રકારના અનુભવનું શિક્ષણ મળે છે તેથી તે દષ્ટિએ અસાર સ સાર પણ સારભૂત અવબે ધાય છે. અનેક બાબતેને સમ્યગ નિર્ણય કરી શકાતું નથી, અને સમ્યગ નિર્ણય વિના હેય નેય અને ઉપાદેયને વિવેક પ્રાપ્ત થઈ શક્તો નથી, તથા સમ્યગવિવેક વિના ન્નતિકર્મસાધક આત્મા બની શકો નથી અએવ વિશ્વશાલામાં ચેતનાને શિષ્યરૂપ માની સર્વ પ્રકારના અનુભવ પ્રાપ્ત કરવાની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. જીવ પ્રથમ એકેન્દ્રિયાવસ્થાથી પ્રારંભી દ્વિત્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પચેન્દ્રિય ગતિ પર્યતા અનુભવ કરે છે. દશ દાને દુર્લભ એ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને આત્માની ઉત્કાતિના માર્ગે સગુરૂપદેશથી વળે છે. આત્મા સ્વયં આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે તે વિધશાલાની ઉપગિનાનુ વાસ્તવિક વરૂપ અવધી શકે છે અને નૈતિકર્મઅધક બને છે ઉલ્કાતિ દષ્ટિએ સર્વ ય હેય અને ઉપાદેયભૂત વિશ્વશાલાના પદાર્થોને અવળેધ કરવાથી ન્નતિકર્મસાધક થવામાં સમ્યગણિ પ્રવર્તી શકે છે અને વિશ્વની નૈવિકસ્થિતિની સાથે આત્માને વાસ્તવિક સબંધ જેવા પ્રકારને હેય છે તે અવધી શકાય છે. વિશ્વશાલાનું વાસ્તવિક વક્ષ નહિ આવે. નારાઓ વિશ્વના કુદરતી નિયમને નાશ કરીને રન્નતિકર્મશાધક બનવા પ્રયત્ન કરે છે અને તેથી તેઓ અને તિથી પગડમુખ બની વિશાલાના કુદરતી પ્રવાડમા તપથ છે અનએવ પ્રત્યેક મનુષ્ય આ વિશ્વશાલાનું સ્વરૂપ અને તેની સાથે આત્માને શે સંબધ છે? તે પ્રગતિદષ્ટિએ અનુભવ જોઈએ વિશ્વશાલાની વાસ્તવિક સ્થિતિને અભ્યાસ કરી અનુભવ ચહ્યા વિના વિવેકદકિપૂર્વક વર્તવ્ય શું છે? તેને નિર્ણય કરી શકાતું નથી. વિશાલ કુદરતી નિયમોના અજ્ઞ મનુષ્યએ આ વિશ્વની ખાખવી અસ્તવ્યસ્ત : કરશન અનેક પ્રયત્ન કરીને અતિ ડાય મારે હજી એવાં છે ને આત્માની વાસ્તવિક નિના બ્રા થઈ પાત્તાપાત્ર બન્યા છે. વિધાની ઉર્જનિ કુનરી વાસ્તવિક સવરૂપ પર.