________________
( ૪૦૮ )
શ્રી કમયેાગ ગ્રંથ-સવિવેચન,
E
માં માહનલાલ કરમચંદ ગાંધીએ હિન્દુઓના હક્કને માટે ભગીરથ પુરૂષાથ કર્યાં અને તેથી તે અલ્પાધિકાંશે વિજયી થયા. તેને કેદમા જવુ પડયુ તે તેઓએ વિચાર્યું કે જે કઇ થાય છે તે સારાને માટે થાય છે એમ આત્મનિશ્ચય કરી કેદખાનાનું દુઃખ ભોગવ્યું અને તેથી તેને હિન્દુસ્થાનના ગેાખલે વગેરેની સહાય મળી અને તે સ્વસાધ્યકાર્ય માં વિજીભૂત બન્યા. એક મહાપુરુષને વિપત્તિ પડે છે તેર્થી ઈશુક્રાઇસ્ટની પેઠે અનેક મનુષ્યોના ઉદ્ધારક થાય છે. હે મનુષ્ય ! હારી જીંદગીમાં અનેક વિપત્તિયાના અનુભવ થાય તેથી તું કંટાળતા નહિ કારણ કે દુખના તણખાની પાછળ સૂર્ય ઢ કાયલા હાય છે. હે મનુષ્ય ! હારી જીંદગીમા જે જે કંઈ પુરા બનાવા અને તે તે પશુ હને શુભ જણાવવાને માટે ત્હારા શિક્ષકસમાન છે એવું માનીને સ્વાધિકારે કન્યકાનિ કર્યાં કર. જ્યારે હિન્દુસ્થાનમા અ'ગ્રેજો આવ્યા ત્યારે તેને રાજ્યની પ્રાપ્તિ થશે એવુ તેઓએ તથા હિન્દુસ્થાનના લાકોએ ધાર્યું. નહેાતુ, જે થવાનુ હાય છે તે થયા કરે છે. સ્વાધિકારે અપ્રમત્ત બનીને કર્તવ્ય જે જે કાર્યાં કરવામા આવે છે તેનાથી હિન્દમા આવેલા અંગ્રેજોની પેઠે શુભ થાય છે એમ માનીને કાર્યપ્રવૃત્તિ આરાવી જોઈએ, કન્યકાર્યો કર્યાં વિના તે સા અશુભજ છે. જ્યારે જૈનોએ સ્વાધિકારે આવશ્યક કન્યકાયે કરવામાં દેહમમત્વ સ્વા સંકીર્ણષ્ટિ અને ભાવીભાવના વિચારા સેન્યા ત્યારે તે ઉન્નતિના ઉચ્ચશિખરોથી પ્રતિશતક નીચે ગગડવા લાગ્યા અને હાલ તેર લાખ જેટલી મનુષ્યાની અનેક મતમતાન્તરવાળી સંકીણું દષ્ટિયુક્ત સખ્યામા વિશ્વમા સ્વાસ્તિત્વ જાળવવા સંકીણું 'સ્થિતિમાં આવી રહ્યા છે. સ્વાધિકારે કન્યકારૢ કરવામા જાપાન ઇંગ્લાંડ અને જર્મનીની પેઠે દેહમમત્વાધ્યાસ વગેરેને તિલાજલિ આપી શુભા સત્ર આવશ્યકકન્યા કરવા જોઇએ કે તેથી વ્યાવહારિક પ્રગતિની સાથે પારમાર્થિક પ્રગતિમા અગ્રગણ્ય અની શકાય. સ્વાધિકારે કન્યાવશ્યક કા કરતા મૃત્યુ થાય-સર્વ શક્તિયાના આત્મભાગ આપવા પડે તે પણ તે સમષ્ટિ માટે શુભા છે. તેમજ દેશ-સમાજ, સંઘ, જ્ઞાતિ આદિ માટે શુભા છે એવુ' માની હે મનુષ્ય ! હારે અવશ્ય કર્તવ્યકાા કરવા જોઇએ.
અવતરણ-કમચાગી આત્મા આ વિશ્વશાળામા શિષ્યરૂપ ખની કન્યકા ના અનુભવને ગ્રહે છે તે જણાવે છે.
જો
चेतनो विश्वशालायां स्वोन्नतिकर्मसाधकः ॥ गृह्णात्यनुभवान् सर्वान् सद्विवेकप्रदायकान् ॥ ६७ ॥