________________
品
કાચ વીય યારે વધે ?
( ૩૮૭ )
કાર્યો કરી શકાય છૅ, ઇત્યાદિ સકલ્પબળ અવધીને સ'કલ્પની દૃઢતાવડે પ્રારંભિત અનેક કાર્યો કરવા પ્રવૃત્ત થવુ જોઈએ આત્મજ્ઞાનના અનુભવમા ઉંડા ઉતરીને જેએ ઘુલાઘુભ વ્યવહારમાં તટસ્થ બનીને શુભાશુભ સ્કલ્પ કર્યાવિના પ્રારબ્ધાનુસારે કર્તવ્યકમાં કરે છે એવા ઉચ્ચ આત્મજ્ઞાનિયા વિના અન્યમનુષ્યો કે જે શુભાશુભ સંકલ્પથી મુક્ત નથી તેઓએ પ્રથમ અશુભ સપાના ત્યાગ કરવા અને શુભસ પાપૂર્વક અધિકારપ્રાપ્ત કન્યકાનિ કરવાં. સંકલ્પની દૃઢતા વડે પ્રારભિત કર્તવ્યકાની સિદ્ધિ થાય એવી યુક્તિયેવડે કાર્ય કરવું અને કાર્યની પરિસમાપ્તિ થયાનિના સંકલ્પની દૃઢતાના ત્યાગ ન કરવા,
અવતરણ-કાર્ય સમાપ્તિથી આત્મામા કાર્ય વીર્ય વધે છે, ઈત્યાદિ પ્રમાધવામા આવે છે.
જોશઃ
समाप्तेः कर्मणः स्वस्मिन् कार्यवीर्यं प्रवर्धते ॥ સત્તત્તાખ્યાનયોગેન રાત્તિવૃત્તિ: પ્રજ્ઞાવતે ॥ ૬ ॥
શબ્દાર્થ કાય ની સમાપ્તિથી સ્વાત્મામાં કાર્યં વીય પ્રવધે છે. સતતાભ્યાસ ગે શક્તિવૃદ્ધિ ઉર્દૂભવે છે,
વિવેચન- —આ શ્ર્લાકના ભાવાથ અનુભવગમ્ય કરવામા આવે તે કર્તવ્યકમ કર વાની પ્રવૃત્તિમાં પ્રગતિ થઇ શકે છે. ઉપરના શ્લોકમાં કહેવામા આવ્યુ કે પ્રાધાના ત્યાગથી આત્મશક્તિ ઘટે છે માટે સંકલ્પની દૃઢતાપૂર્વક કાર્ય કરવું તેએ. આ લકમાં પ્રારબ્ધ કાર્યની સમાપ્તિથી કાર્ય કરવાની જે શકિત છે તેને નિર્ણય કરવામા આવે છે. સામાન્ય લઘુ કાર્યના પ્રારંભ કરીને તેને સમાપ્ત કરવામાં આવે છે તે તેથી માત્માને ઉત્સાહશક્તિ વધે છે, અને અન્ય કાર્ટૂને સમાપ્ત કરવાની આત્મશકિત ખીલે છે. પ્રેમ સત્ર કુચાગીઓના આત્માઓની શક્તિનું સૂક્ષ્મ નિરીક્ષણ કરતા અશ્ર્વમેધાય છે. સિકંદરે પ્રથમ લઘુયુદ્ધરૂપ કાર્યની સમાપ્તિ કી વિજ્ય મેળળ્યે તેથી તેના આત્મામાં અત્યંત ઉત્સાહ અને શુદ્ધ પ્રવૃત્તિશક્તિ વધતાં વધતા એટલી બધી વધી કે તેમ હિન્દુસ્તાન( આર્યાવર્ત ) પર સ્વારી કરી અને તેરે અનેક રને જીતી લીધા. નેપાલીયન એનાપાર્કમાં પણ ધીમે ધીમે કર્તવ્યાય સમાપ્તિથી આત્મશક્તિ વધવા ગી અને તે એટલા સુધી વધી કે તેથી તે આખા યુરીપ દેશને પ્રસ્તથૈ. વિદ્યાકાર્ય અન ત્રકામ વ્યાપાર કમેં કૃષિકાવિન સેવાપ્રવૃત્તિ વગેરે પ્રથમ પ્રવૃત્તિ કના કરતાં પદ્માન્ તે તે શક્તિયેની વૃદ્ધિ થાય છે, અને તે તે કાર્યની અમુક તો ચમ કાં પશ્ચાત્ અતિ કાર્ય કરવાની આભાતિ વર્ષ છે. હાર્ડકિ ાવૃિદ્ધિમાં પ્રથમ મટ