________________
મનુષ્ય
છે તે કરી શકે.
( ૩૯૩ ).
મનુષ્ય જે કાર્ય કરવા ધારે છે તે આત્મશ્રદ્ધાથી સિદ્ધ કરી શકે છે. મારાથી થઈ શકશેમારામાં અમુક કાર્ય કરવાની શક્તિ છે એવી આત્મશ્રદ્ધા ધારીને કર્તવ્ય કાર્યો કરવાથી આત્માની શક્તિને પ્રાદુર્ભાવ થાય છે અને જે જે કાર્યો કરવાને હાથમાં લીધેલા હોય છે તે સહેલાઈથી સિદ્ધ કરી શકાય છે. ત્યકાર્ય કરવાની શક્તિ પર વિશ્વાસ ધારણ કરીને સતતાભ્યાસ બળે કાર્ય કરે. કદી નાસીપાસ થતા પશ્ચાત્ ન હ. આત્મશક્તિને શ્રદ્ધાળુ મનુષ્ય કર્તવ્ય કાર્યોના રણક્ષેત્રમાં આનન્દમસ્ત બની પ્રવૃત્તિ કરે છે, તે કદી પશ્ચાત્તાપથી દીન બનતું નથી. તે તો ફક્ત કાર્ય કરવું એજ મારી ફર્જ છે એવું માની આત્મશ્રદ્ધાથી કર્તવ્ય કાર્યો જે જે શીર્ષ પર આવી પડેલા હોય છે તે ક્યાં કરે છે. તેના પરિણામથી તે હર્ષશેકાદિની લાગણીથી નિર્લેપ રહે છે. કાળા માથાને માનવી શું નથી કરી શકો ? અર્થાત્ સર્વ કરી શકે છે એવી આત્મશ્રદ્ધા જેને છે તે મનુચ વ્યાવહારિકરીત્યા અને ધાર્મિકરીત્યા વિશ્વમાં જીવવા અને વાસ્તિત્વ પરંપરા રવા તથા પ્રવર્તાવવા સમર્થ બની શકે છે. પરમાત્મા કર્થ છે કે મનુષ્ય ! બ્રહ્માંડમાં જે છે તે તારા પિડમાં છે માટે તું આત્મશ્રદ્ધાથી જે ધારે છે તે કરી શકે તેમ છે માટે તું કર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્ત થા. આગગાડી જયારે પ્રથમ શિક થઈ નહતી ત્યારે લોકોને તેની ઉત્પત્તિને ખ્યાલ નહે. કેઈ પણ મનુષ્ય નહોતું ધારતું કે આ કાર્ય કે કરી શકશે પરંતુ તેને ખ્યાલ કેઈના મગજમાં આવ્યું અને હાલ વિશ્વવતિ મનુષ્યને પરસ્પર એક બીજાની પાબે જવાને આગગાડીથી ઘણી સગવડ થઈ છે. સાયન્સવિદ્યા યાને પદાર્થવિજ્ઞાનશાસ્ત્રોથી અધુના વિશ્વમાં અનેક શેધો થઈ છે અને ભવિષ્યમાં અનેક શોધ થશે તેનું કારણ ખરેખર અમુક કાર્ય કરવાની સ્વાભામાં શનિ છે અને તે મારાથી થશે એવી આત્મશ્રદા જ છે. કે જાનું હતું કે જાપાન દેશ મહારાજ્યની ગણત્રીમાં આવી શકશે? પરંતુ કર્તવ્ય કાર્ય સંબંધી આત્મશ્રદ્ધાથી જેને સ્વપ્નમાં પણ ખ્યાલ ન આવે એવાં કાર્યો થઈ શકે છે એમ ખરેખર રોગોના નિદિધ્યાસનથી અનુભવમાં આવી શકે છે અંગાલના પ્રસિદ્ધ દાતર જગદીશચક બે વનસ્પતિમાં જીવન છે એમ સાયન્સ વિદ્યાર્થી પ્રગો કરી અમેરિકદિ દેશના સાયન્સ વિકાનોને પ્રયોગો દ્વારા સિદ્ધ કરી બતાવ્યું તેથી એમ અનુભવ થઈ શકે છે કે મનુષ્ય ધારે તે કરી શકે છે. મનુષ્ય જ્યાં ઈછા કરે ત્યાં માર્ગ કરી શકે છે. મનુષ્યના હદયમાં સર્વ બ્રહ્માંડે ઉકેલવાની શક્તિ રહેલી છે. ફક્ત તેને કેળવીને પ્રકામાં લાવવાની જરૂર છે. આત્માની શક્તિને કેળવવાની પ્રવૃનિએફપ કાં ન વદને તેને કેળવવામાં આવે છે તે તેને પ્રારા કરી શકાય . કાવવાથી મન ની રિ, આદિ શક્તિને અવરોધ થાય એવા વિચારો અને બાચા નું પાર પરિડ દે