________________
-
- -
-
-
-
-
આભા જ ત્રણ ભુવનને સ્વામી બની શકે છે.
(૩૯૭) ~~ ~~~-~~-~
શબ્દાર્થ-કર્મચગીએ એમ મનમાં ચિંતવવું કે આ મહા શરીર ખરેખર મહારા તાબામાં છે અને મારી આજ્ઞા પ્રમાણે વર્તે છે એમ મનમાં દઢ નિશ્ચય કરીને વશમા મન કરી પોતે કર્તવ્ય કાર્ય કરવું જોઈએ.
વિવેચન–જે જે શરીર દ્વારા કર્તવ્ય કાર્યો કરવાના હોય છે તે આત્માવડે કરી શકાય છે માટે આત્માના તાબામા શરીર છે અને તે આત્માની આજ્ઞા પ્રમાણે વર્તે છે એમ કથવામાં કવચિત્ કિન્વિત શાસ્ત્રીય વિરોધ આવતું નથી મન વાણું અને કાયા એ ત્રણ ખરેખર આત્માને કાર્ય કરવાના સાધન છે. કાયાના કરતા વાણીની સૂક્ષ્મતા છે અને વાણી કરતા મનની સૂક્ષ્મતા છે. જે સૂક્ષ્મ વસ્તુ હોય છે તે સ્થલ વસ્તુ પર પોતાની સત્તા જમાવે છે. પૃથ્વી કરતા જલ સૂક્ષ્મ છે તે તે પૃથ્વી જલ-અગ્નિ કરતા વિશેષ શક્તિ કરી શકે છે મન વાણી અને કાયામાં પણ મન સૂક્ષ્મ છે તેથી તે વાણી અને કાયાને પિતાની ઈચ્છા પ્રમાણે ચલાવવા પ્રયત્ન કરે છે. મનના કરતા અત્યંત સૂક્ષ્મ ચૈતન્ય પદાર્થ આત્મા છે તેથી તેની સત્તા મન ઉપર વાત છે; તેથી મન વાણી અને કાયા એ ત્રા રોગને આત્મા પિતાના તાબામાં રાખી શકે છે અને તેઓને પિતાની રુચિ પ્રમાણે પ્રવર્તાવી શકે છે. કાયા વાણી કરતાં જેમ મન સુક્ષ્મ છે તેમ ક્રોધ-માન-માયા અને તેમાં પ્રકૃતિ પણ સક્ષમ છે તેથી તે પ્રકૃતિ પિતાના કાળવડે મનના ઉપર સત્તા જમાવવા પ્રયત્નશીલ થાય છે અને જ્ઞાની થએલો આત્મા પિતે સ્વબળવડે મેહ પ્રકૃતિની સાથે યુદ્ધ કરીને મનને મેહ પ્રકૃતિના વશમા ન થવા દેવા પ્રયત્નશીલ થાય છે અને મેહુ કૃતિને હઠાવી મનને વાત્મસમ્મુખ કરી પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. મેકકૃતિ અને આત્મા એ બનેની મધ્ય સ્થિતિમાં રહેલું મને ખરેખર પુરુમા પણ ગણાતું નથી અને મોહ પ્રકૃતિરૂપ નારીખે પણ ગણાતું નથી તેથી તેને નપુંસક ઘામા આવે છે. મન કરતા અત્યંત સૂક્ષ્મ આત્મા પિતે મનને સ્વાયત્ત કરવા પ્રયત્નશીલ થાય છે અને મેહ પ્રકૃતિ ખરેખર મનને પિતાના વશમાં કરવા ધારે છે. એક પ્રકૃતિ અને આત્મા બંનેનું મનના પ્રદેશરૂપ પાપિત મેદાનમાં યુદ્ધ થયા કરે છે, તેનો આખે મીંચી અન્તરમાં અવેલેકવાથી ખ્યાલ આવી શકે છે જ્ઞાની આત્મા ખરેખર એક પ્રકતિને હટાવી મનને સ્વાયત્ત કરે છે ત્યારે આત્મા મનને કવાયન કરી પ્રાપ્ત કરી શકે છે તે કાયયોગને સ્વાયત્ત કરી સ્વાના વડે તેની પાસે કર્તવ્ય કાર્યો કરે છે કશું આશ્ચર્ય જણાતું નથી. ગી-આત્મજ્ઞાની આત્મજ્ઞાનવડે મન વરી અને કળશને સમ્યગ અવધી આત્માના વશમાં અને રાખે છે અને આમાં પિનન = ગાડ? મન-વાણી અને કાયાને પ્રવર્તાવીને ત્રિભવનપતિ બની શકે છે. જે તે પોતાને આજ્ઞા પ્રમાણે મન-વચન અને કયારે પ્રવર્તાવી શકે છે તે વિશ્વ પરારૂપ