________________
-
-
-
-
-
-
-
-
-
-
—
—
—
—
—
—
—
કાલકાચાર્યની પ્રતિજ્ઞા.
( ૩૪૧ ).
મહામહે છટ થવાથી તે હાર્યો. અને તેની સ્ત્રીને અલ્લાઉદ્દીન લઈ ગયે અને પોતાની બેગમ બનાવી. આ ઉપરથી પ્રત્યેક મનુષ્યને સમજણ મળે છે કે સુમેપગદષ્ટિવાળા મનુષ્યની સમ્મતિને જે તિરસ્કાર કરે છે તે કરણઘેલાના જેવી અવસ્થાને પ્રાપ્ત કરે છે અને તે પોતે એકલે પતિત દશા પામતો નથી, પરંતુ પિતે અને પોતાના આશ્રિતોનીકુટુંબની પડતી દશા કરવામાં નિમિત્તકારણ બને છે. સત્પની સલાહની અમૂલ્ય કિસ્મત છે તેથી તેઓની વારંવાર સ્વકર્તવ્ય કાર્યો કરવામા સૂચના--સલાહે પૂછવાની જરૂર છે. સત્પની સલાહથી રાજ્ય સુધરે છે, પાઠશાલાઓ સુધરે છે, વ્યાપાર સુધરે છે, સૈનિકપ્રગતિ સુધરે છે, સેવાધર્મોના અગે સુધરે છે અને ધાર્મિક અંગો સુધરે છે. સભાઓ સંઘ મહાસંઘ પરિપદુ કેન્ફરન્સ અને કેસ વગેરેમા સત્પના અભિપ્રાય જે જે મળે છે તે તે સમ્માનિ અવધવી અને તે રીતે બહુ સમ્મતિપૂર્વક એક કાર્ય કરવાને નિશ્ચય કરવામાં આવે છે. કાલિકાચાર્યની બેન અત્યંત રૂપવતી સાધ્વી સરસ્વતી હતી. એક વખત કાલિકાચાર્ય વિહાર કરતા કરતા ઉજ્જયિની નગરી બહાર ઉદ્યાનમા પધાર્યા, અને અનેક લેકેને ઉપદેશ દઈ સુધારવા લાગ્યા. કાલિકાચાર્યની બેન સરસ્વતી સાધી એક વખત ત્યાના ગર્દભિઘરાજાની દષ્ટિએ દેખાઈ રાજાએ કામાતુર થઈને તેને જનાનખાનામાં પકડી મંગાવી તેથી સર્વ માલવદેશમાં હાહાકાર થઈ રહ્યો માલવ વગેરે દેશોના સંઘએ અત્યંત દિલગીરી જાહેર કરી તેની અસર કામાતુર ગલિલ્લને થઈ નહિ. કાલિકાચાર્ય પિતે રાજાની પાસે ગયા પણ રાજા કામાન્ધ હોવાથી તેને ઉપદેશ લાગે નહિ. અવન્તીદેશ-માલદેશના મહાજને રાજાની પાસે ગમન કરીને રાજાને અનેક યુકિત
ઠારા સમજાવ્યું પણ કામધે ગર્દભસિને તેની અસર કઈપણ થઈ નહિ, ઉલટ તેણે માલવદેશના મહાજનને તિરસ્કાર કર્યો આથી માલવદેશના મહાજનની શા ઉપરથી પ્રીતિ ઉઠી ગઈ અને તેના વિરુદ્ધ દેશ થઈ ગયે કાલિકાચાઈ વેવ બદલીને ઈરાની ગ્રીક વગેરે દેશમાં ગયા અને ત્યાના રાજાઓને અનેક ચમકાથી વવશ
ક્યાં અને તેઓને માલવદેશ જીતવા સમજાવ્યું. તેઓએ સિન્ધદેશ અને દરિયામા– વલ્લભી સેરઠ વગેરે દેશ પર સવારી કરી લાદેશનુ પ્રધાનનગર ભરૂચ વગેરે જીતીને શક કેકેએ માલવદેશના ગજાની સાથે યુદ કરી તેને પકડી લીધા અને સરસ્વતી સાધ્વીને છેડાવી તે પુન સાથી થઈ. પાનું ગદ વિશ્વની ગાદી પર વિકમરાજ થયે તેણે શોને ડરાવ્યા અને જેને માલવેગનું નીતિથી માજનેની સમ્મતિપૂર્વક રાજ્ય કરવા લાગે, ગભવુિરાજાના સમા ગાની સ્વારી આવી તે વિક્રમોર્વશીય નાટકની પ્રસ્તાવના કીલાબાઈકત ના રા કેરાલવા છતાવના પણ સમજાય છે ગભક્લેિ જે અન્યની અતિ માન્ય કરી છે તે તેના પતિ દા ઘાત નહિ કૉલે, ગર્દભભિવું વગેરે હિન્દુજારો અત્યાચારી જનની નિસર