________________
( ૩૬૨ )
શ્રી ક યાગ ગ્રંથ સવિવેચન
છે એમ ખાસ ધ્યાનમાં રાખીને વર્તમાનમાં સવિચારો અને સદાચારાવડેવકન્યાવડે આત્મકન્યકાય ની પ્રગતિ કરવી જોઈએ. ભૂતકાલીન કર્માંના ફૂલ તરીકે વત માનમા પેાતાનુ રૂપ છે અને વમાન વિચારા અને આચારનુ ફૂલ તે ભવિષ્યમાં દેખાશે. અતએવ વČમાનમા હું શું શું કરૂ છું? વર્તમાન કર્તવ્યકાર્યોંમા કઈ રીતે સુધારાવધારા કરવાની જરૂર છે, વર્તમાનમા સ્વવ્યક્તિના વિશ્વરૂપ સમષ્ટિ સાથે કેવા સંબંધ છે અને કેવી રીતે વર્તવાની જરૂર છે તેના પરિપૂર્ણ ખ્યાલ કરવાની જરૂર છે, જો વર્તમાનમાં આત્માની શક્તિ ખીલે એવા પ્રયત્ના કર્તવ્ય કર્મરૂપ ધર્મ સેવવામાં આવે તેા પશ્ચાત્ ભવિષ્ય કેવું રચવું એ તો પેાતાના હાથમા આવેલું સમજવું. વમાનમાં સૂર્યાંયથી તે સૂર્યાસ્ત પન્ત કયા કયા વિચારા મનમા થાય છે અને ક્યા ક્યા કન્યકાા થાય છે, મનમાં કયા કયા કર્તવ્યકમેર્યાં કરવાની ઈચ્છા થાય છે અને કેટલા અંશે થાય છે તથા કેટલા અશે થતા નથી તેનુ શું કારણ છે તેના દીર્ઘદૃષ્ટિથી વિચાર કરવા જોઈએ કે જેથી વતમાનમા કન્યકર્મોથી સ્વાન્નતિ કરી શકાય. વર્તમાનમા સ્વાન્નતિની સાથે સમાજોન્નતિ દેશેાન્નતિ અને વિશ્વાન્નતિ થાય એવા સવિચારા અને કર્તવ્યકાર્યાં કરવાની જરૂર છે. ભૂતકાલની રીતે વર્તમાનમા અમુક પ્રવૃત્તિ થાય એવી વિવાદૃગ્રસ્ત પરિસ્થિતિમાં ન પડતા જે જે વિચારો અને કન્યકાવિડે વર્તમાન સ્થિતિ સુધારે એવા નિશ્ચય ઉપર આવવાની જરૂર છે. વર્તમાન વિચારા અને આચારેાવડે સ્વાત્માન્નતિ થાય એ જ મુખ્ય લક્ષ્યમિન્દુ કદાપિ ન વિસ્મરવુ' જોઇએ, જે મનુષ્યે વર્તમાનકાલ સુધાર્યોં તેણે સવ સુધાયુ” એમ અવળેધવું, ભૂતકાલ ગયેા તે ગયે, તે હવે ગમે તેવા હતા તાપણુ પાછા આવનાર નથી. ભવિષ્યકાલ અદ્યાપિ પ્રાપ્ત થયા નથી તેથી ભૂત અને ભવિષ્ય એ એના કરતાં વર્તમાનમા પ્રગતિ કરવા પ્રયત્ન કરવા માટે આત્માએ પેાતાને હું શું શું કરૂ છું તેના પ્રશ્ન પૂછી ઉત્તર મેળવી યથાયેાગ્ય સત્પ્રવૃત્તિ કરવી જોઇએ ભૂતકાલમા આપણે ગમે તેવા હાઈએ પણ વર્તમાનમા જાપાન અમેરિકા અને ઈંગ્લાડની પેઠે વ્યવહારમા અને ધર્મમા પ્રગતિમાન બનવું જોઇએ. જેણે વમાનમા સર્વ પ્રકારની ઉચ્ચ પ્રગતિ કરી તેણે સ કાલમા સ્વપ્રગતિ કરી એમ અવાધવું. ભૂતકાલમા મનુષ્ય ગમે તેવા હાય પરન્તુ જો તે વર્ત માનમા પ્રગતિમય વિચારાથી પ્રગત થવા ધારે તે તે પ્રગત થઈ શકે છે એમાં શકા નથી. ક્ષણમા કરેલા સદ્વિચારાની અસર ખરેખર વર્તમાનમા સ્વાત્મા ઉપર એક પ્રકારની થાય છે. વમાનમાં થતાં પ્રત્યેકકાયાને સુધારવાં જોઇએ અને તેમાં કોઇ જાતની ભૂલ ન રહે એવા ઉપાયે લેવા જોઇએ. વર્તમાનમા મન વચન અને કાયાની શક્તિયાને તથા આત્માની શક્તિયાને કેળવવી જોઇએ. ભૂતકાલમા ગમે તેવા અશુભ વિચારે અને પાપે કર્યાં હોય તે સર્વને ભૂલી જાએ અને હવે વર્તમાનમાં ઉચ્ચ-ઉદાર-શુભ ભાવનાઆવડે સ્વાત્માને ઉચ્ચ કરેા. ક્રોધ માન માયા લાભ ઈર્ષ્યા
www
ICE