________________
瓿
મેાનિદ્રા ત્યાગવાની આવશ્યકતા.
( ૩૬૫ )
વિચાર કર્યાં હતા. શ્રીમદ્ હુકુમમુનિએ જગડીઆ પાસેના નાદાદના પર્વતામા એકેક માસપત અન્નજલવિના રહી અધ્યાત્મજ્ઞાનના વિચારે સેવ્યા હતા. શ્રી પ્રેમચ છએ ગિરનાર પર્વતમા આત્મધ્યાન ધર્યું" હતું. સ્થૂલભદ્રે નન્દરાજાના પગીચામા દીક્ષા લેવાને નિશ્ચય વિચાર કર્યાં. કપિલકેવલીએ અશોકવાટિકામા દીક્ષા લેવાના વિચાર કર્યાં આભુજી પર્વતપર ઘણી વખત સુધી ભર્તૃહરિએ ધ્યાન ધર્યું હતું અને ત્યા વૈરાગ્યશતકની રચના કરી હતી. ગોપીચ દરાજાએ આજીજીપર જ્યા હાલ ગાપીચદની ગુફા ગણાય છે તેમા આત્મધ્યાન ધર્યું હતું. હિમાલય પર્વતમા ખરેખરા કમ ચેાગી બનવાના વિચારાને વિવેકાનન્દે કર્યાં હતા. મોટા મોટા વિદ્વાને જ્ઞાનીએ ચેાગીએ પર્વતો પર્વતોની શુઢ્ઢાએ નદીના નિલ ઝરણાવાળા સ્થાન વગેરે સ્થાનમા સ્વવિચારોની પરિપકવતા કરીને વિશ્વમા પશ્ચાત્ તેઓ સ્વાત્મક વ્યે કરી ખતાવે કાલીદાસ કવિ કાશ્મીરના એકાન્ત રમ્ય પ્રદેશ અને ઉજ્જયિનીના ક્ષિપ્રાના રમ્ય કાઠે સ્થિરતા કરીને સ્વવિચાગને વિકાસ કરી મહાકવિ ખની શા શિવાજી અને પ્રતાપે પેાતાના સૈનિકાને પર્વતાના શિખરાપર દેશધર્મની રક્ષાત્રે પ્રાણાહૂતિના મંત્ર તંત્રા ભણાવ્યા અને તેથી તે દેશદ્ધારક તરીકે પ્રસિદ્ધ થયા સાગરના તરંગાની હવા લઈને અનેક હાર્દિક કર્મચાગના વિચારોની મૂર્તિ બનીને ઈગ્લાડે અને જાપાને રાજ્યપ્રવર્તક શાસનપદ્ધતિયોથી અને કલાએથી સ્વદેશની સર્વત્ર વિશ્વમા ખ્યાતિ કરી નિલ હવા શુદ્ધ વાતાવરણ ચિત્તની પ્રસન્નતા મનની એકાગ્રતા શરીરની આરેાગ્યતા વગેરે જ્યા ખીલે એવી નદીઓના સ્થાને પવતા ગુફાએ જગલા વગેરૅમા ગુરુકુલાદિ સ્થાપન કરીને સવિચારાને ખીલવવામા અને મોહનિદ્રાને ત્યાગ કરવામા આવે તે પ્રત્યેક આત્મા આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પશ્ચાત્ ઉત્સાહથી સ્વકર્તવ્યાને કરી શકે. આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવા ામાં કાણુ કાણુ ક યાગીએ.-જ્ઞાનચેગીએ બેઠા હતા તે અન્ન સ્વપરદર્શનના મહાત્માએ રાન્ત વગેરેના નામથી જણાવી મેહનિદ્રા ત્યાગવાની આવશ્યકતા પ્રમાધવામા આવે છે. આ શ્લોકની ઉપરના લાકમા ભૂતકાલ વર્તમાનકાલ અને ભવિષ્યમાં અનુક્રમે મે શું કર્યું, શુ ક ક અને ગુ કરીશ ઇત્યાદિના વિચાર કરી કાર્ય પ્રવૃત્તિમા પ્રવૃત્ત થવાનું જણવ્યું તે ાત્મોધથી જાગ્રત્ થયા વિના બની શકે તેમ નથી અને આત્મધથી ૠત્ થયા વિના કદાપિ ઉત્સાહી સ્વયેાગ્ય કાર્ટુને કરી શકાય તેમ નથી અશોક અને સ પ્રતિરાને જ્યારે તેન ગુરુએ જાગ્રુત્ કર્યાં ત્યારે તેઓએ જગત્મા હિતાવહ કાર્યાં કરવાને પ્રારંભ કર્યાં. શ્રી દુિકાને શ્રી મહાવીરપ્રભુએ આત્મબંધના ઉપદેશ આપી મેહુનિદ્રા ટાળી ત્યારેં ને ધર્મપ્રન્ગવન ચેાગ્ય કાર્યાં કરવાને શક્તિમાન થયે મહાવીરપ્રભુર્ગોનારિકાદશ વિદ્રાન પાત્રોને માહનિદ્રા ત્યાગવાના ઉપદેશ આપી ગામમ્પેધન જાત પુત્ર ત્યા તે માત્ર ના તીર્થં સ્થાપનના કાર્યમાં સમભોગ પ્યા અને જન્ના ગ્રેડ-પે એક ટી કર