________________
-
--
UR
સેવાની અહેભાવના,
( ૩૪૯ )
સેવામાં સદા પરમપ્રેમપૂર્વક પ્રવૃત્ત રહેવાથી તેણે સર્વ વિદ્યાઓને અભ્યાસ કર્યો નાતે. ગુરુએ સેવાચંદ્રને પાસે બોલાવીને કહ્યું ત્યારે વિદ્યાભ્યાસ બહુ બાકી છે અને અહ ચંદ્રને વિદ્યાભ્યાસ પૂર્ણ થયેલ છે, તેથી હારા મનમાં કંઈ ખેદ પ્રગટ નથી ? સેવાચંદે કહ્યું – ગુરુજી ! આપની સેવા એજ વાસ્તવિક મારૂં કર્તવ્ય છે. આપની સેવામાં પ્રવૃત્ત થવાથી મને આનન્દ રહે છે, અને જે વિદ્યાભ્યાસ થયે તેટલામા સંતોષ રહે છે. મહાત્માએ સેવાચંદ્રને ઉત્તર શ્રવણ કરી મનમા વિચાર કર્યો અને સેવાચંદ્રને સર્વ વિવાઓ આપવાને હૃદયથી નિશ્ચય કર્યો. આત્મશક્તિ વડે મહાત્માએ સેવાચંદ્રના શીર્ષ પર હરત મૂકી સર્વ વિદ્યાઓ પ્રાપ્ત થવાની આશિષ આપી. સેવાચંદ્રના હૃદયમાં મહાત્માની કૃપાથી સર્વ વિદ્યાઓ
સ્ફરવા લાગી અને અહંચંદ્રના કરતા અનન્તગુણી શક્તિધારક બન્ય. અહચંદ્રની વિદ્યાઓ પૂર્ણિમાના ચદ્રની પેઠે ધીમે ધીમે ક્ષય થવા પામી એક સમયે અહંચકે ગુરુશ્રીને પૂછયું કે મને વિદ્યાઓ હૃદયમાં પરિપૂર્ણ કુરતી નથી અને ક્ષય પામતી જાય છે. મહાત્માએ પ્રત્યુત્તર સમ કે સેવા વિના વિવાદિગુણેને પ્રકાશ અને સ્થિરતા થતી નથી. સેવાધર્મથી ઉચ્ચપદાહ થયા પશ્ચાત્ કદાપિ અધ પાત થતો નથી. એવાધર્મથી જે કંઈ મળે છે તે અન્ય કશાથી મળતું નથી, માટે હે શિષ્ય ! તું સેવાધર્મમાં પ્રવૃત્ત થા અને સેવાધર્મને અંગીકાર કરી આત્માની ઉન્નતિ કર આત્મન્નિતિની પ્રાપ્તિ કરાવી આપનાર સેવાધર્મની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે. સેવક બન્યાથી સ્વામી બની શકીશ એમ આત્મન ! અવધ અને સર્વ જીવેની સેવામાં પ્રવૃત્ત થા! !
સેવા. ગામોગામે નગરનગરે સર્વ જી પ્રબોધું, દેશદેશે સકલ જનના દુખના માર્ગ કાધું; એવા મેવા હૃદય સમજી સર્વને પ્રેમભાવે, એવું ફજે અચલ થઈને પૂર્ણ નિષ્કામ દવે. ૧ દુખીઓના હૃદય દ્રવતા દુખથી આસુડાને વહુવા એવું જ શુભ કરું કે ન રહે દુ ખડાએ, આશ્વાસે સતતબલથી સર્વને શાંતિ દેવા, ધારું ધારું હૃદય ઘટમાં નિત્ય હો વિધવા. ૨ સર્વે જ પ્રભુ સમ ગણી સર્વ સેવા કાર્યોમાં સર્વે જે નિજસમ ગણી પ્રેમ સોમા ધયમાં એવા સાચી નિશદિન બને સર્વમા ઈશ પેખી, સોમ એક મનવઘકી થઈવાજ ખિી ; મ્હારૂં સોનું નિજમન ગણ સર્વનું તેડ સ્લા સેવા સાચી નિશદિન કરું પ્રેમથી ધારી ખાતું, સેવાયેગી પ્રથમ બનશ્વ ના મિષ્ટ વ્હાલી એમા છે : પ્રગતિગળ છે આત્મગુરી. ૮ સેવામં નિશદિન ગણી દુખિના દુખ ટા, એવાન નિશદિન રચી દખસના વિદા, લેવાયં પ્રતિદિન કરી સ્વાર્પણ નિત્ય ગયું. કારૂ કા પરિડરી એવનામાંજ મા પ એવામાટે પ્રકટ કરી આત્મશક્તિ પ્રોગે. માચી નિશદિનકરું રચીને મારો થાવું મારે પ્રગનિપધમા સર્વના છે . એવી શક્તિ નમ મળે છે. વિકારી ૬