________________
ચપગદંષ્ટની આવશ્યકતા
(૩૯૭).
સ્વ કર્તવ્ય કાર્યોમાં થતા રે વારવાને તેઓ ઉદ્યમી બન્યા નહિ; તેથી તેઓ સ્વભૂલનું ફલ ભેગવે છે અને જ્યા સુધી તેઓ કર્તવ્ય કાર્યોને સૂમે પગ દષ્ટિથી નહિ દેખશે ત્યા સુધી તેઓની એવી સ્થિતિ રહેશે. આધ્યાત્મિક ગુણાપૂર્વક આધ્યાત્મિક દે ટાળવા માટે ખરેખર ઉપાય સૂપગ દષ્ટિ છે તેથી પિતાની સરસવ જેટલી ભૂલ હોય છે તે માલુમ પડે છે. જાપાને સૂપગથિી પિતાની અવનતિને જે જે કારણે હતા તે સર્વે તપાસી લીધા અને તેથી તે તે અવનતિ હેતુઓને હટાવવા માટે જાપાનમાં લઘુ લઘુ રાજ્યનું સંયુક્ત બલ થયું. જાપાને સર્વ દેશોમાં પોતાના દેશના મનુષ્યને મોકલી આપ્યા અને સર્વ દેશમાં જે જે ઉત્તમ સુધારાઓ તથા કળાઓ હતી તેઓને પિતાના દેશમાં આણી જાપાને રાજ્યપ્રગતિ વ્યાપાર પ્રગતિ કલાપ્રગતિ કેળવણુપ્રગતિ
સ્વાસ્તિત્વસ રક્ષક ક્ષાત્રર્મપ્રગતિ જલનોકાપ્રગતિ વગેરે અનેક શુભકાર્યની પ્રગતિ પ્રતિ સુવ્યવસ્થાપૂર્વક લક્ષ્ય દીધું. અને સૂપગથિી કર્તવ્ય કાર્યોનું નિરીક્ષણ કરી ઘટતા વધતા સુધારા કર્યા, તેથી જાપાન સ્વદેશાભિમાની બની સત્તાલક્ષ્મીથી ખીલવા લાગ્યું. રૂશિયા સાથેની લડાઈમાં તે પિતે જીત્યુ અને તેથી સર્વ ગજેમાં તેની પ્રતિષ્ઠા વધી. ઈગ્લાડની સરકારે જાપાનની સાથે દોસ્તી બાધી અને સૂક્ષ્મ પગથિી જાપાન ભવિષ્યમાં પ્રગતિ કરી શકશે ચીનમાં અફીણ ખાઈને ચીનાઓ અઝીણીઆ બની ગયા અને તેથી તેઓ આલસુ બની અન્ય દેશોની અપેક્ષાએ પશ્ચાત્ પડી ગયા હાલમા ચીનાઓ ચેતવા લાગ્યા અને તેઓએ અફીણ નહિ વાપરવાને ઠરાવ કર્યો છે તથા વતંત્ર ગત્યની સ્થાપના કરી છે ભવિષ્યમાં જે તે સૂપગરિ ગુખી પ્રવર્તશે તે રાજ્યવ્યાપાર કલાપ્રગતિનું સરક્ષણ કરી શકશે આર્યાવર્તમ સુપિયે દિવાળા ગજકીય મનુ વ્યાપારી મનુષે સામાજિક સેવા કરનારા મનુષ્ય અને વિદ્વાન મનુ અન્ય દેશોની અપેક્ષાએ વિરલા દેખાય છે. બ્રાહ્મણ ક્ષત્રિયે વે શુદ્રો રાજા અને ત્યાગીઓમાં સૂક્ષ્મ પગણિવાળા મનુષ્ય જાગ્રત થાય-પ્રગટે એવા ઉપાયે લેવાની ખાસ જરૂર છે સૂક્ષેપગદષ્ટિ વિના કોઈપણ મનુષ્ય સ્વકર્તવ્યમાં વિધાલી બની શકે નહિ. આવશ્યક કર્તવ્ય કાર્યોનું પરિપૂર્ણ કર્યા વિના કદાપિ સૂમો પાગરિ પ્રગટ થતી નથી વિશ્વવતિ સર્વપ્રકારની વિદ્યાનું જ્ઞાન કર્યાથી અને આત્માને કેળાથી મૂક પગણિ પ્રગટે છે એમ ખાસ લકમા રાખવુ. આર્યાવર્નાદિ સર્વ દેશના ગરીબમાં ગરીબ અને પણ જ્યારે સૂપગષિને ધારણ કરનાર ત્યારે વર્ન અને વિશની ના તથા આન્તરિ પ્રગતિ થશે સૂપગરિ વિના ધાર્મિકાવ્યના પ્રકારની ની યુરોપમાં હાલ ભયંકર યાદવાસ્થળી ટી 1નું કારણ એ છે કે તે એ આધ્યાત્મિક ભાવનાની ખામી છે આખ્યાત્મિક જ્ઞાન : પારિ ખીરામાં .
૪૩