________________
એક ક્ષણ પણ પ્રમાદી ન રહેવું.
( ૩૩પ ).
જણાઈ આવે છે. સૂપગણિએ કર્તવ્ય કાર્યોની અનેક બાજુઓ તપાસી શકાય છે અને તેથી કોઈ પણ જાતની ભૂલ કરી શકાતી નથી. ઔરંગજેબ બાદશાહના બંધુઓએ સૂપગ દષ્ટિ નહીં ધારણ કરી અને ઔરંગજેબના કર્તવ્ય કાર્યોની નિરીક્ષા ન કરી તેથી તેઓ મૃત્યુ શરણ થયા. સૂક્ષ્મપયોગદષ્ટિવડે મરાઠાઓએ જે પાણિપતના યુદ્ધપ્રસંગે સ્વક્તવ્ય કાર્યોની નિરીક્ષા કરી હોત તો તેઓએ રાજપૂતોને મેળવી લીધા હતા અને લુંટફાટ વગેરેથી લેકેની અરુચિ પિતાના તરફ ન ખેંચી હત. મરાઠાઓને હિન્દુ રાજ્ય સ્થાપન કરવાને મુખ્યદેશ હતો પરંતુ તેઓ સૂપગ દષ્ટિ વિના તેને ભૂલી ગયા અને મારવાડના રાજપૂત રાજ્યોની સાથે યુદ્ધ કરી પોતાની પ્રગતિ પર કુહાડો માર્યો મારવાડ વગેરે દેશના હિન્દુ રાજાઓની સ્વતંત્રતા રક્ષવા તેઓએ સહાયક બનવું જોઈતું હતું અને કર્તવ્ય ઉદેશને ધ્યાનમાં રાખી પ્રવર્તવું જોઈતું હતું. તે ઉદેશથી તેઓ સૂપગ દષ્ટિ વિના ભ્રષ્ટ થયા અને તેઓ અવનતિના ખાડાને શરણ થયા. ગુર્જરેશ્વર ભેળાભીમે જે સૂમિયોગ દષ્ટિ વડે ગુર્જર દેશનું ભાવિ હિત અને સ્વકર્તવ્ય કાર્યમા થતી ભૂલનો વિચાર કર્યો હોત તે તે કદાપિ સેમેશ્વરની સાથે યુદ્ધ કરત નહિ અને એમેશ્વરની સાથે સ્પર સલાહ સંબંધ બંધાઈને તત્સમયમાં જે કર્તવ્ય પ્રવૃત્તિ કરીને સ્વદેશરક્ષા કરવાની હતી તેનું ભવિષ્ય સારી રીતે સુધારી શક્ત અને સ્વરાજ્યના પ્રત્યેક અંગની સારી કેળવણી વડે પુષ્ટિ-પ્રગતિ કરી શકત. સેમેશ્વરે પણ સૂક્ષ્મ પગવડે વક્તવ્યના મુખ્ય ઉદેશે પ્રતિ લક્ષ્ય દીધું હોત તે તે પારસ્પરિકયુદ્ધ પ્રવૃત્તિથી પારસ્પરિક સર્વ બલ ક્ષય થવાની દશાને ન પ્રાપ્ત કરી શકત અને ક્ષત્રિય બ્રાહ્મણે વૈશ્ય અને શુદ્રોની ઉન્નતિ થાય એવા ઉપાયે જી શકત; પરન્તુ તે કર્તવ્ય કાર્યોમાં સૂપગ દણિ ધાર્યા વિના તેવું કયાંથી સુઝી શકે ? ગાયકવાડે ઈગ્લીશ સરકારની સાથે સૂપગ ટરિએ સંધિ કરી ભારતનું હિત વધાર્યું તેથી ગાયકવાડી રાજ્યની આબાદી-શાતિ વધી છે. બ્રાહ્મશાએ સૂપગ દષ્ટિએ સ્વક્તવ્યમાં કયા કયા દે છે તેનું નિરીક્ષણ કર્યું હોત તે બ્રાહ્મણોની અવનતિ થાત નહિ. જૈનાચાર્યોએ અને જનમહાસંઘે સ્વર્ગમા કેળવણીનો બહોળો પ્રચાર કરીને સ્વ કર્તવ્ય કાર્યોને સૂક્ષ્મ પગદષ્ટિએ તપાસ્યા હેત તે અનેક રમત કલેશ-સંકુચિત દ્રષ્ટિ અને સંઘ કર્તવ્ય કાર્યની ખામીઓથી જેનોનું હાલ જે દેત્ર સાક થઈ ગયું છે તે થાત નહિ. ક્ષત્રિએ અવકર્મ પ્રગતિ માટે અપન સૂયગટવિટે ક્ષાત્રકર્મની દેશકાલાનુસારે નિરીક્ષા કરી હોત તે વર્તમાનમાં તેઓની જે પડતી થઈ છે તે થાત નહિ શકોએ સેવા ધર્મ કર્તવ્યનું સૂપગથિી નિરી કરી છે જે બે થઈ તેને સુધારી રાત તે તેની હાલના જેવી ખરાબ દશા દેખાત નહિ; દરજી અને ટીપુ સુલતાને સૂક્ષ્મ પગણિવડે સ્વર્નચકોની નિરીક્ષા કરી હતી અને સરકારની સાથે મિત્રી ધારીને ર્તવ્ય કાર્યોને સુધાયાં ન તે તેના વાજેનો નાશ થત