________________
-
-
- -
-
-
- -
-
-
-
કાલનુસાર વિચરણ કરવી.
(૩૧૭)
કરતાં દુખપ્રદ સરોગો ક્યા ક્યા છે તેને વિચાર કરી છે. દુખદ સંગે કઈ કઈ. વખતે કયા ક્યા ક્ષેત્રને પામી કાર્યપ્રવૃત્તિમાં જ થશે તેને દીર્ઘદૃષ્ટિથી એકાન્તમાં વિચાર કરો અને સુખદ સંગે કયા આ ક્ષેત્રે કયા વખતે પ્રાપ્ત થશે અને કેવા પ્રયત્ન પ્રાપ્ત થશે તેને કાર્યપ્રવૃત્તિ પૂર્વે સ્થિગ્રુથિી વિચાર કર. સુખપ્રદ સંગ અને દુખદ સંગ વર્તમાનમાં ક્યા ક્ષેત્રના અનુસાર કયા કયા છે અને ભવિષ્યમાં કયા ક્ષેત્રને પામી કેવી રીતે પ્રાપ્ત થશે તેને દીર્ઘદ્રષ્ટિથી વિચાર કર. વિમલશાહે ભીમદેવ સેલંકી પ્રતિકૂલ છે એમ જી તેણે સુખદુઃખદ સાગોને વિચાર કર્યો. વિમલશાહને પાટણમાં કાર્યપ્રવૃત્તિમાં દુખપ્રદ સરોગો વિશે જાયા તેથી તેમણે સુખપ્રદ સગે ક્યાં અમ થશે તેનો વિચાર કર્યો ચંદ્રાવતીમાં સુખ સંગે મળશે એ તે નિશ્ચય કર્યો અને ચંદ્રાવતીમા ગાય. ત્યાના પરમાર અને દૂર કરી સ્વયં આબુરાજની ચંદાવતીના રાજા બન્યા. હળવે હળવે વિમલશાદે અનેક યુદ્ધો કરીને રાજ્યની સીમા વધારી. અમુક વે બાદશાહ સાથે યુદ્ધ કર્યું અને આબુજીપર સિદ્ધાચલજીપર નથા કુંભારીયા કે જેને પૂર્વે આરાસલુનગરી કવામાં આવતી હુતી તેમા જિનમંદિર બંધાવ્યા; અનેક ઉપાશ્રયે બંધાવ્યા વિમલશાહે દુખદ સંયોગ અને સુખદ સંગને ક્ષેત્રકલાનુસારે વિચાર ન કર્યો હોત અને પાટણમાં જ રહ્યા તો તે ન થઈ જાત. તેમણે સુખપ્રદ સરોગો અને દુખપ્રદ સગા ક્યા ક્યા છે અને ક્ષેત્રાલનુસર કયા કયા છે તેને વિવેક કરીને મુખપ્રદ સરોગો જેમા છે એવી ચંદ્રાવતીને પસંદ કરી. વસ્તુપાલ અને તેજપાલ એ બે બંધુઓએ દુખદ સગો અને સુખદ સોગનો વર્તમાનકાલ અને ક્ષેત્ર સબંધે વિચાર કરીને તેઓ ળકામાં વાઘેલાના રામા ગામ અને સુખપ્રદ એગોની અનુકુલતા દેખી ત્યાં પ્રધાન થયા તેથી તેઓ સુખી થયા. વતુ પાલ અને તેજપાલે આબુજી સિદ્ધાચલ વગેરે સ્થાને જિનમંદિર બંધાવ્યા છે. તે અનેક યુદ્ધોમાં નેતા બનીને જૈન કત્રિય વીરની જાને પ્રકાશિત કરી હતી વસ્તુઓ સાડીબાર યાત્રા સંઘ કરીને કરી હતી. વિરમદેવ અને વિશલદેવના નામની સાથે અને જેમકેમના ઈતિહાસની સાથે વસ્તુપાલ અને તેજપાલનું નામ સદા કાયમ રહેશે. વસ્તુપાલે અને તેજપાલે સુખદુ ખપ્રદ સંગોને વિચાર કરી સુખદ કાર્યપ્રવૃત્તિ કરી હતી તેવી તેઓ સુખી થયા. કુમારપાલરાએ મુખપ્રદ અને દુ:ખદ અને વિષ્ણુ કરીને રાજ્યગાદી પર બેસવાનો નિશ્ચય કરી રાત્સલગમ હાથ ધી અને દુખદુઃખદ ને દર કરી ગુર્જર દેશનું સમ્યફ પ િવન કર્યું. દક્ષાંતના રાન્ન રીચર્ડ ગુખપ્રદ સ રો વિચાર કરીને રાજ્યકાર્યપ્રવૃત્તિ સેવી હની સુખદુખદ ક્યા ક્યા કરે છે તેનો પરિપત્ર જે મનુષ્ય વિચાર કર્તે નહી ને મનુષ્ય દુખપ્રદ એ.એને કાવી ગુખપદ ને પ્રાપ્ત કરી શક્યું નથી. આર્યાવર્નમાં વાવ બેઠજાર વર્ષથી સુખ દુખદ એને