________________
( ૨૮૯ )
શ્રી કમજોગ ગ્રંથ-સવિવેચન.
ગયે અને તેથી તેના શીષસ્થિત કૃષ્ણકેશ પણ એક રાત્રિમાં શ્વેત થઈ ગયા. સત્કાર્ય પ્રવૃત્તિમાં આજુબાજુના વિપરીત સંયોગથી મુંઝાઈ જવાથી સારી રીતે કાર્ય કરવાની સત્યબુદ્ધિને લય થાય છે અને તેથી પિતાની મેળે ગભરાઈ જવાથી સત્યવૃત્તિથી ભ્રષ્ટ થવું પડે છે. પ્રત્યેક મનુષ્યને સ્વસત્કાર્ય પ્રવૃત્તિમાં મુંઝાઈ જવાના અનેક પ્રસંગે પ્રાપ્ત થાય છે-તેમાં જે તે નથી મુંઝાતે તે તે કાર્યસિદ્ધિ કરે છે. કહ્યું છે કે
વિમલા નવ કરશે ઉચાટ–એ રાગ અરે જે કાર્ય કરતાં મુઝે તે જન શું કરે
અરે તે લજવે જનની કૂખને કાર્યવિષે ડરેરે. ... . કાર્ય કરતાં જે મુંઝાતે, જગ અપવાદે જે ડર ખાતે
અરે તે ડરકુપિક બની ભૂંડા હાલે મરેરે–અરે જે-૧ મુંઝે તેને સૂજ ન પડતી, વાણી બોલે તે બહુ રડતી;
ખરેખર મુઝાયાથી માનવ ભ્રષ્ટદશ વરેરે–અરે જે-૨ યુદ્ધ અર્જુન ના મુંઝા, મહાભારતમાં તે વખણા;
યુગેયુગ કીર્તિયશ કવિએ ગાતા ફરેરે–અરે જે-૩ ધન્ય પ્રતાપ શિવાજી રાજા, કાર્ય કરીને રાખી માઝા -
આહાહા અમર નરે અક્ષર દેહે એવા ખરે–અરે જે-૪ ચાપોત્કટ વનરાજે સવા, પૃથુરાજ ચેહાણ ગવાયે
મુવા કાર્ય કરંતા તે જન જીવ્યા જગ ભણેરે–અરે જે-૫ કુમારપાલ યુદ્ધ ચઢીઓ, શત્રુ સાથે શૂરથી લઢીઓ
જગમાં ચા તેના કવિ ગુણ સંસ્તવ કરે–અરે જે-૬ . કાર્ય કરતાં જે જન હારે, તે શું ચઢશે અન્યની વહારે - -
અરે જે લીધું માથે તે કરતાં જયને વરેરે–અરે જે-૭ કાર્ય પ્રદ્ય તે ત્યર્યું ન જેણે, કીધું નામ અમર તે એણે છે
શુભંકર કાર્યપ્રવૃત્તિ કરતાં દુખડા સંહરેરે–અરે જે-૮ ? પરાક્રમી પૌરૂષ જગ જી, ભારત ક્ષાત્ર કુળે દીવે
. સિકંદર વીરપણું તેનું દેખી મન ભય ધરેર–અરે જે-૯ , , . કરવું તે ડરવું શા માટે, શુભ કાર્યો નિજ શીર્ષની સાટે . ' . , . પ્રયત્ન પૂરું કરતે શૂરવીર જે આદરે–અરે જે-૧૦ . ..