________________
-
-
-
-
-
-
-
- -
-
-
- -
-
-
-
-
-
-
- -
-
-
નિર્મલ જ્ઞાનગપૂર્વક કર્તવય કરવા
( ૨૮૧ ). -~~-~~~-~~-~ ~- ~આત્માની નિર્મલતા રહેવાથી કર્તવ્યોની આત્મા પર શુભાશુભ અસર થતી અને કર્તવ્ય કાર્યો પણ ફરજ પ્રમાણે અનહંવૃત્તિથી થયા કરે છે એવી નિર્મલાનાગ સ્થિતિથી કર્તવ્યમા પ્રવૃત્ત થવાથી મૃત્યુ આવીને સામું ઉભું રહે તે પણ કઈ પ્રકારને પશ્ચાત્તાપ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થતું નથી તેમજ અમરત્વની ભાવનાથી આત્મત્કાતિ વિના અન્ય કશું કઈ કર્તવ્ય હતું નથી. અએવ ભવ્યમનુષ્યએ નિર્મલજ્ઞાનગવડે કર્તવ્યકર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ. નિર્મલજ્ઞાનગની પ્રાપ્તિથી સદોષ વા નિર્દોષ આવશ્યક કાર્યો કરવામાં કેઈ જાતને સંભ્રમ ઉદ્ભવતું નથી. અર્જુન ક્ષત્રિય છતા યુદ્ધપ્રસંગે તેને સ્વકુટુંબીઓ કે જે સામા યુદ્ધ કરવાને આવ્યા હતા તેની સામા તેને શો ઉપાડતા સંભ્રમ ઉત્પન્ન થયે હતું અને તેણે યુદ્ધક્ષેત્રમાંથી પલાયન કરી જવા ધાર્યું હતું; પરન્તુ એવી રીતનું પલાયન યાવત્ ગૃહસ્થદશા અને ક્ષત્રિયત્વ ગુણકર્મપ્રવૃત્ત હોય તાવત્ ઘટે નહિ. અતએ શ્રીકૃષ્ણ અર્જુનને વચ્ચે યુદ્ધમાં પ્રવૃત્ત થવાને અને સંભ્રમનાશર્થે આત્માનને ઉપદેશ આપ્યો હતો. શ્રી કૃષ્ણના ઉપદેશનું પરિણામ એ આવ્યું છે અને ક્ષત્રિયના સવાધિકાર પ્રમાણે સદેવ નિદેવકાર્યપ્રવૃત્તિને પ્રારંભી વિજય પામી વિશ્વમાં વિષ્ણુપદવીને પામ્યા અને એવી તેની યાત્રબલપ્રવૃત્તિથી આત્માના શત્રુઓ કે જે કોઈ માન માયા અને લોભના નામે પ્રપિટ છે તેઓને જીતી ભાવવિગુની પદવી પ્રાપ્ત કરી પરમાત્મપદને પામ્યા. આ ઉપરથી અવશેધવાનું કે પ્રત્યેક મનુબે નિર્મલસાગથી કર્તવ્ય સદેવ વા નિવકાને કરવાં જોઈએ. અમુક દશાના અમુકાશના નિર્મલાનોગવી અને રાધિકાને કર્તવ્ય કાર્યોને કર્યા હતા. શ્રીકૃષ્ણ નિર્મલજ્ઞાનયોગપૂર્વક મહાભારતાદિ યુદ્ધોમા ક્તષ્કર્મ એ લક્ષીને પ્રવૃત્તિ કરી હતી તેથી તેઓ અંતે ભવિષ્યમાં પરિપૂર્ણ આવિર્ભાવ પામી તીર્થકર પદવીની પ્રસિદ્ગારા પરાત્મપદને આત કરી એમ નતવદૃષ્ટિએ અવધવું. વેદાન્તછિએ તો તેઓ પરમાત્મસ્વરૂપ હતા, તમને કઈ નવું પરમાત્મદ પ્રાપ્ત કરવાનું નથી એમ જણાવે છે, પરંતુ તેમાં પણ અપેક્ષાએ મતભેદ છે. ગમે તેમ હોય પરન્ત સાબિન્દની દૃષ્ટિએ ઉપર્યુકત બાબતને ચર્ચતા એટલું ઉથવું પડશે કે શ્રી કૃષ્ણ શ્રતજ્ઞાનદષ્ટિએ નિર્મલજ્ઞાનગી હોઇ તે તે દિશાએ સદેવ વા
વિકમેને નિલેષપણે તેમણે કર્યા હતા. વસ્તુપાલ અને તેજપાલે તથા વિમરાહે અમુકાશે નિર્મલજ્ઞાનગથી સ્વાધિકાર પ્રાપ્ત આવશ્યક કર્તવ્ય સદેપ વા નિવકાને કઈ હતા. સ્વાધિકાર પ્રાપ્ત કર્તયકાને નિર્મલાનગપૂર્વક કરવા માટે અનિશ બત્ન
ઈિએ. આત્મા અને જડ વસ્તુનું જ્ઞાન કરી તેની શ્રેટા અપ્ત કરવાથી મનગની “રશિ પ્રમાણે પ્રાપ્તિ થઈ શકે છે આત્માની નિર્મલ જ્ઞાનગપૂર્વક પ્રવર્તતી નિનાથી નાધિકારપ્રાસ એવા વ્યાવહારિક સદેષ વા નિર્દેવ કાર્યો યદિ કરવામા આવકે ખવાય છે,
વ્યવહારજીવનમાં કુટુંબમાં જનસમાગ્ય પરોપકારી કાર્યોમાં ગજનીતિ
તે તેથી વ્યવહારમાં