________________
( ૨૫૪ )
1- ''
'
{
L
શ્રી કયાગ ગ્રંથ-સવિવેચન.
अल्पदोषा महालाभा वर्तन्ते येषु कर्मसु । तद्भाविधर्मलाभार्थं कर्तव्यं कर्म सज्जनैः ॥ ४१ ॥ निवृत्तेः पूर्ण लाभे तु प्रवृत्तिस्त्यज्यते बुधैः । પ્રવૃત્તિમાર્થવાઘેન માન્યમતત્ વનુદિતઃ ॥કરી
節
'**
વિવેચન—તત્ત્વવેનુિંચે એવા વિશ્વધર્મ પ્રવકા ધર્માનુષ્ઠાનયોગવડે નિલે પવ્યવહાર માટે' વતે છે. સ્વાન્નતિકારિકા અને શુભા એવી ધર્મમાર્ગ પ્રવૃત્તિ હોવી જોઈએ. કાર્યની પ્રવૃત્તિ વિના કદાપિ કાલે કાર્યસિદ્ધિ થતી નથી. જે કાર્યોંમા અલ્પદોષો અને મહાલાભા સમાયેલા છે તેવા કાર્યું કે જે ભવિષ્યમાં ધર્મલાભાર્થે હાય તેને સજ્જનાએ ‘કરવાં જોઇએ, ધર્મ કાર્ય પ્રવૃત્તિ વા સાંસારિક કાર્યપ્રવૃત્તિ તા પરિપૂર્ણ નિવૃત્તિ પ્રાપ્ત થયે છતે પંડિતાએ ત્યજાય છે એવું પ્રવૃત્તિમાર્ગના પાળ્યે સ્વબુદ્ધિથી વિચારવું જોઇએ અને પરિપૂર્ણ નિવૃત્તિ પ્રાપ્ત થયા વિના ધાર્મિક અને વ્યાવહારિક પ્રવૃત્તિના ત્યાગ ન કરવા જોઇએ, એ સબંધીમાં કંઇક વિશેષ વિવેચન કરવામાં આવે છે; તત્ત્વવેદિા વિશ્વમા ધર્મ પ્રવર્તાવી શકે છે. તેઓ' છ આવશ્યકાદિ ધર્માનુષ્ઠાન ચેાગવડે નિલે પવ્યવહારને માટે વર્તે છે.' જે તત્ત્વવેદિા હાય છે તે વિશ્વમાં ધર્મ પ્રવર્તાવવાને શક્તિમાન થાય છે; ધર્મ તત્ત્વવેત્તાઓ સર્વ જગજ્જવાના વ્યવહારમાં નિર્લેપતા રહે અને વિશ્વ મનુષ્યે કર્તવ્ય કાર્યો કરતાં રાગ દ્વેષના અધીન ન થાય તે માટે વિશ્વમા ધમ પ્રવર્તાવનારા ખને છે. આન્તરિક અધ્યાત્મભાવનાંવડે આન્તરિક નિલે પતા પ્રાપ્ત થતા તેની અસર વ્યાવહારિક પ્રવૃત્તિયાપર થાય છે અને તેથી અધિકાર પ્રમાણે અમુક અમુક કષાયના ઉપશમાદિભાવે તત્તઈશે નિલે પ વ્યવહાર પ્રાસ કરી શકાય છે એમ અપેક્ષાપૂર્વક અમાધવુ, વિશ્વમા નિલેષ વ્યવહાર પ્રવર્તાવવા માટે ધર્માનુષ્ઠાનવડે અર્થાત્ ધર્મપ્રવૃત્તિએ તત્ત્વજ્ઞાનીએ ધર્મ ખાધ આપનારા મને છે. આ, વિશ્વ સર્વ પ્રકારના વ્યવહારમાં નિલે ૫ રહે એવી આત્મજ્ઞાનીઓની આન્તરિક ભાવના હાય છે અને તેથી તે વિશ્વમા ધર્મ પ્રવર્તાવવા પ્રયત્ન કરે છે. વિશ્વધર્મ પ્રવૃત કે ખનવુ એ આન્તરિકનિલે પન્યવહાર પ્રવૃત્તિની ભાવના ખની શકે તેમ નથી. શ્રીતી કર મહારાજા પૂર્વભવમા સવિ નીવ જ શાલનલી એવી ભાવનાથી આત્માને સપૂર્ણ ભરી ઢે છે તેથી તેઓ વિશ્વધર્મ પ્રવત કાર્ત્તિ ' મહાવિશેષણાવડે સખાધાય છે. જેના હૃદયમા આધ્યાત્મિક ઉચ્ચભાવનાઓ વિકસતી નથી. તે સ્થૂલવિશ્વમાં મહાપાપકારી કૃત્ય કરવાને અને કરાવવાને શિતમાન્ ખનતા નથી. તત્ત્વવેત્રંચા ધર્માનુષ્ઠાનવડે નિલે પવ્યવહારને માટે અર્થાત્ નિલે વ્યવહારની પ્રાપ્તિ માટે વર્તે છે, અન્યાને વર્તાવે છે અને નિલે પન્યવહારથી વનારાઓની અનુમાÜના કરે છે તેથી, તે આતરિકશુદ્ધભાવનાએવરે પ્રતિક્ષણ ઉચ્ચ