________________
E
નિલે પત્ર અને સલેપત્વ સંબધી વિવરણુ.
( ૨૫૫ )
થયા કરે છે અને તે બાહ્ય વિશ્વવતિંજનાને પણ નિલે પવ્યવહારી મનાવી ઉચ્ચ બનાવે છે, જળમાં કમળ વા છતાં જળથી નિલે પવ્યવહાર રાખે છે તāત્ આ વિશ્વમા સર્વ પ્રકારના આવશ્યક વ્યવહારને ' આચરતા છતા નિલેપ રહેવુ જોઈએ કે જેથી આત્માન્નતિની સાથે વિશ્વોન્નતિ કરવા માટે વિશ્વમા સર્વત્ર ધર્મ પ્રવર્તાવવાનુ ખની શકે. જે મનુષ્ય વ્યવહારમા રાગદ્વેષના લેપથી લેપાય છે તે મન, વચન અને કાયાની અનેક શુભ શકિતાના દુર્વ્યય કરે છે ક્રોધાદિક કાયાને શમાવવાનું ખળ પ્રાપ્ત કરવાથી અનેક પ્રકારના લૌકિક તથા લેાકેાત્તર વ્યવહારમા નિલે પતા ધારી શકાય છે. અને તેથી ''રાગી અને દ્વેષી મનુષ્યના વચ્ચમા રહી કન્યકર્મોં કરી શકાય છે અનન્તાનુષિ ક્રોધ માન માયા અને લેાભ, અપ્રત્યાખ્યાની ક્રોધ માન માયા લાભ પ્રત્યાખ્યાની ક્રોધ માન માયા લાભ અને સ’જ્વલનના ક્રોધ માન માયા અને લાભ એ સાળ પ્રકારના કા અવાધવા, મિથ્યાત્વ દશાવાળાને સેાળ ડ્રાય હાય છે. અવિરતિસમ્યગ્દષ્ટિ ગૃહસ્થને અનન્તાનુબંધી કષાયના ઉપશમાદિ ભાવ હોય છે તેથી તે અન્તાનુખ ધી કષાયના અભાવની અપેક્ષાએ નિલે પ રહી વ્યકમ કરી શકે છે દેશવિરતિ ગૃહસ્થને અનન્તાનુખ ધી અને અપ્રત્યાખ્યાન કષાયને ઉપશમાદિ ભાવ હાય છે તેથી તે અનન્તાનુખ"ધી અને અપ્રત્યાખ્યાની કષાયના અભાવની અપેક્ષાએ કવ્ય કાર્યમા નિલેપ વ્યવહારને સંરક્ષી શકે છે. અનન્તાનુષંધી અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાન કષાયાના ઉપશમાદિ ભાવે તૈય્યયિકદષ્ટિએ ત્યાગી સાધુએ નિર્લેપ રહી શકે છે અને નૈૠયિકષ્ટિએ સંજ્વલન કષાયાદયે સલેપ ખની શકે છે; પરન્તુ પ્રતિક્રમણાદિ આવશ્યકરૂપ ધર્માનુષ્ઠાનવડે ત્યાગી, વ્યવહારમા કન્યકર્મો કરતા છતા નિર્લેપ રહી શકે છે. ગૃહસ્થા પણ જે જે કષાયાના અભાવે જે જે ગુણુસ્થાનકદષ્ટિએ નિર્લેપ રહેવાના હોય છે તે તે ગુણુસ્થાનકષ્ટિએ વ્યવહારમા અમુક કાચેાથી નિલે પ રહી શકે છે અને અન્યકષાયેદયથી સલેપ હોય છે, પરન્તુ પ્રતિક્રમણાદિ ધર્મક વ્યવડે પશ્ચાત્તાપાદિ પરિણામે પુનનિલેપ થઇ શકે છે એમ જૈનણુસ્થાનકગતનૈશ્ચયિકદષ્ટિએ ગૃહસ્થા અને ત્યાગીઓને નિર્લેપત્વ અને સલેપત્વ અવધવું. ગૃહસ્થા ગૃહસ્થદશા પ્રમાણે અપ્રમત્તયેાગના તરતમયેાગે નિર્લેપ રહી શકે છે અને ત્યાગીએ સાધુની દશા પ્રમાણે વ્યવહાર અને નિશ્ચયત કન્ય કાર્યાં કરતા છતા નિલેપ વ્યવહારને સાધી શકે છે. કામના પ્રમળ સસ્કારાના વેગે કષાયા અને સ સારમાં પાણિગ્રહણુ તેમજ કામના પ્રબળ સંસ્કારાના વેગાની મન્ત્રતા, સંસારમા ગૃહિણી સાથે સબ ધ બાધવાની તીવ્ર અરુચિ, અત્યાગ દશા અને ત્યાગના વિચારેાવડે ગૃહસ્થદશા અને સાધુદશા બેમાંથી કઈ દશામા રહીને નિલે ૫ વ્યવહાર સાધવા તેને નિશ્ચય કરી શકાય છે અને સ્વાધિકાર દશાના નિશ્ચય કર્યા પછી સ્વાધિકાર વ્યવહારની નિર્લેપતા માટે ધયિાવર્ડ વની
.