________________
-
-
-
-
-
-
-
( ૨૦ )
શી કમળ પ્ર-શર્વિચન.
દયસ્થાન કરીને આદિથી ત્યાં કરે, અનેક દુઓમાણે રને પ અંતરમાં સુખ રૂપ પિતે હું ઈશ્વર છું એમ ભાવના કે સંછિમની પડે અથવા આંધળી ચાકરની પેઠે વિશ્વ પ્રવાહમાં અન્ધશ્રદ્ધા રાખીને ન જુએ. આત્મામાં બળ પ્રકટાવીને મિથ્યા હેમેને દૂર કરી વિશુદ્ધ પ્રેમથી ગર્વ છવના દેને જે કથા અને તેઓને આત્માઓની સાથે વાત્માને એક રસરૂપ કરીને તેના બેલનુભવ અનુભવ !!! આતમજ્ઞાન અને આત્મજ્ઞાનિને પિરનારાઓને ૫ તેઓ માને પરમાત્મા છે એવા પરમાત્મભાવથી દેખા અને પિતાના હૃદયમાં ઉર અંક પ. ધિક્કારનાએ ખરેખર આત્મજ્ઞાનાવથી આપને અવધતા નથી. જો તેઓ નાભણિ પામશે તે આપણને આત્મથિી દેખશે. તેમના જેવી ઘા માં આપ પણ જડવાદ દષ્ટિ ધારણ કરી હતી માટે તેમાં કંઈ આશ્ચર્ય નથી. ન કોઈથી બંધાયેલા નથી અને તે તમને બાંધવા સમર્થ નથી એમ પાતાને અનુબ !!! તમે પાનાના આમપ ઈશ્વરની સન્મુખ દષ્ટિ ધારણ કરીને સર્વ કરો એટલે તમારી આ સત્યને જ પ્રકાશ પડશે અને કદમાં પણું સત્યજ તરી આવશે. કર્મમાયા ને રીરની છાયા સમાન છે. તેના મામું દોડવાથી તે કદી પકડાઈ શકાશે નહિ, પરંતુ ત્યારે આપણે આત્મસુર્યના સમુ ગતિ કરીશું ત્યારે તે પિતાની પાછળ રહેશે. આત્મારૂપ પરમાત્મા તમે છે. બાકી રથમાં તમે જ નહિ, એ દઢભાવ ધારીને પિતાના આત્માને પ્રત્યેક કાર્યમાં અરૂપી નિરજન તરી દેખશે તે વિશ્વનાટકને ખરેખ અનુભવ તમને થશે. તટસ્થ રહીને દેખવું અને તટસ્થપણે જાણવું અને તટસ્થ રહીને દુનિયા સંબંધી સર્વ વિચાર કરવાથી આત્મારૂપ પરમાત્મા ખરેખર દેહમાં રહ્યા છતાં રાજાનેજ ગવવા સમર્થ થાય છે. બે મણી મા કુરતી કરે છે તેમાં બનેને કુરતીમાં જે આનંદ પડે છે તેના કરતાં રાગની ત્યાગ કરીને તટસ્થપણે બનેને દેખનારાઓને વિશેષ આનન્દ પ્રગટે છે. નાટકશાળામાં નાટકીઆઓ જે જે પિતાને વેવ કરે છે તેમાં ફકત તેઓની આજીવિકા બુદ્ધિ હોવાથી તેઓને વેઠ સમાન પ્રવૃત્તિ લાગે છે. તેઓને પૂછવામાં આવે કે તમે એ નાટક ભજવતા કેટલે બધે આનન્દ પ્રાપ્ત કર્યો છે ? તેના ઉત્તરમાં તેઓ કહેશે કે કંઈ નહ. અમારા પાઠ અમેએ દુખ વેઠીને ભજવ્યો છે. હવે નાટક પ્રેક્ષકોને પૂછવામાં આવે કે તમને નાટક પ્રેક્ષણથી આનદ થયે કે કેમ ? તેના ઉત્તરમાં તેઓ કહેશે કે અમને ઘણે અને થ. નાટક પ્રેક્ષકે પણ ખરેખર તટસ્થ ગણાય નહીં તથાપિ તેઓને ચકિચિત * દષ્ટિથી નાટક દેખવાથી આનન્દ થયે તે જ્યારે સમ્યગદર્ણિપણાની તટસ્થષ્ટિ આવે એ આત્માની ખરેખરી તટસ્થતા પ્રગટે તે પ્રારબ્દાધિગે કર્મચાગી હોવા છતાં સહજાને ઝાંખીને પૂર્ણનુભવ થાય અને ઉત્તરોત્તર દિવ્યજીવનનો પ્રાદુર્ભાવ થાય. કરે. કાયા" વચ્ચમાં કર્મચેગે પ્રવૃત્તિયુકત છતાં તટસ્થ દષ્ટિથી સર્વ દેખવું અને જડપદાર્થોને અd.