________________
શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કેવી રીતે કરવું ?
(૨૦૯)
સહુજ સમાધિ પ્રગટે છે, અને પશ્ચાત્ અન્ય કે અસ્તવ્ય બાકી જણાતું નથી તે એટલા સુધી કે મુક્તિ ઉતા દુર જળ એવી ગ્રહદશા અનુભવાય છે. આવી સ્થિતિ પ્રાપ્ત થતાં કરડે તીર્થપૂર સેવા, કરડે વૃત્તાપ જપ વગેરેનું વારિક તંત્ર પ્રાપ્ત થયું એમ અનુલવ આવે છે. આવી આત્મદશાને અનુભવે ત્યારે જવું કે અનંતલવના કર્મ સવ્યાં અને શબ્દનયની અપેક્ષાએ જીવનસુતા પ્રત થઈ. આત્મા અને પરમાત્મા તે સ્વયં છું એ શુદ્ધાપાથી અતુલવ કરે અને તેવા ઉપગમાં એટલા બધા લીન થઈ જવું કે પ્રત્યેક કાર્ય કરતાં હું પરમાત્મા છું એ ઉપગ રહે. એવી પરમાત્મભાવના સર્વત્ર વ્યાપક થવી જોઇએ કે જેથી સૂર્ય પ્રાણીઓમાં પરમાત્મા અનુભવાય અને તેથી જતા રહેવું પરમાત્મપદ છે તે અતરમા પરમાત્મા તિથી પ્રગટ થાય. આ કાર્યમાં આત્મઝટથી ઉપગે પ્રવર્તવાને અભ્યાર પાડવાથી આત્માનન્દરસનો અનુભવ પ્રાપ્ત થાય છે. જો કે પ્રથમ આવી દશાનો અભ્યાસ સેવતાં પ્રથમ નીરસવ લાગશે પરંતુ પશ્ચાતુ-અત્યંત પ્રેમપૂર્વક પ્રવૃત્તિ કરતાં અનુકવાન જચતું થશે એમ ની અવબવું. આવી દશાનો અનુભવ આવતાં પરાવના વિકલ્પવ્રુક્ષનું મૂળ વિન શાય છે. હું પરમાત્મા છું એ ઉપગ રાખીને તેના દ્રઢ સંકારા માં પાટાથી સર્વત્ર અને સર્વ પ્રાણુઓને પરમાત્માપણે ભવવાથી હૃદયમાં શુક્રવૃત્તિ અને નિવૃત્તિ તે પ્રકટવાજ પામશે નહી. આ બાબતને બરાબર માત્ર બે માત્ર પરિયુદ છઠ્ઠાપૂર્વક અભ્યાસ કરવાથી કુદવૃત્તિ અને અન્ય પ્રતિ કિટ્ટરની વૃત્તિ તથા તેને પ્રતિ કઈ પ્રકારની હૃદયમાં અશ્રવૃત્તિ પ્રગટવા પામશે નહી. એને ડર છે અનુભવ વિના રહેશે નહિ એમ અનુભવની ખાત્રીથી કહેવામાં આવે છે. પુસ્તકમાં લખેલા આ ઉપાયમાત્રથી ખુશ ન થવું પરંતુ કચ્યા પ્રમાણે આચારમાં આ બાબત સૂફીને પરમાત્મભાવનાને અનુભવ એક વાર કરવામાં આવશે અને તે પ્રાપ્ત થશે એટલે પરમાત્માનાની લગાની એવી લાગશે કે તે કદી છૂટશે નહી અને પરમાત્મત્વ પ્રાપ્ય છે. ત્યારે જ મેહુ ભવના સ્વમેવ વિલય પાસ ના અનનસાન. દર્શન અને રિદિગુ પિનને દેખવામાં આવશે. અએવ પરમાત્મભાવનાનો પાય સદા સેવે . અધ્યાત્મની આત્માનપરિતિમાં જેવું શ્રેય સ્વરૂપ જોવે છે તે સ્વયં બને છે. કહ્યું છે કે ત્રિદાનને મજૂતાનાિં એ ત્રામનામ જપત્નમિત્તે આત્મા ને શુક્રત પરમાર ચિદાનંદમય એ. પરમાત્માને સ્મરણ કરે છે તે આત્માડે આવ્યાની તીન પાતાને પ્રાપ્ત કરે છે. અમાએ પિવાના શુદવનું કેવી રીતે ધરવું જોઈએ તે નીચે પ્રમ્ય બનવવામાં આવે છે.
सनीन्द्रियनिग्यममूर्तरसनाच्युतम् । चिदानन्दमयं विद्धि स्वन्मिन्नान्मानमान्मना ।