________________
-
- કાનપજ
4
?
નમન
-
-
-
-
-
-
-
-
-
-
-
( ૧૦ )
થી કાગ અંગિન.
સાવીઓ-શ્રાવ અને વિકાઓમાં વ્યવસ્થિત બોધની સાથે પ્રકૃતિની ઘણી જૂના થએલી છે. સાધુ-સાધ્વીએ-શ્રાવ અને શ્રાવિકાઓ એ ગાર અંગેના મુવનિ પ્રધથી અનેક પ્રકારે ધર્મપ્રચારક સુવ્યવસ્થાઓ જેને જે જે ધાર્મિક કાર્યો કરવા જોઈએ તેમ વ્યવસ્થિતપ્રોધ અને વ્યવસ્થિત કાર્યપ્રવૃત્તિને આવશ્યકતા - કારવી જોઈએ. અએવ ઉપર્યુકત વ્યવસ્થિત પ્રવૃત્તિ પ્રમાણે અમુક વર્ષો પર્ય પ્રવૃત્તિ થશે તે જેનોની સંખ્યામાં વધારો થશે. એવા સમયે આવે છે કરવામાં આવે છે. વ્યવસ્થિતપ્રધક મનુ છે જે કાર્યો કરે છે તેમાં આપ સાયનન મન અને ધનને અલ્પ વ્યય થાય અને હાનિ કરતા લાભ અનન્ન થાય એવું વ્યવસ્થિત નિશ્ચય કને વ્યવસ્થિત કાર્યપદ્ધતિથી વ્યવસ્થિત ક્રમમાં પ્રવૃત્તિ કરે છે. વ્યવસ્થિત કમરમાં પ્રવૃત્તિ કરવી એવું જે પૂર્વ કચવામાં આવ્યું છે તે વ્યવસ્થિત પ્રબોધ પર આધાર રાખે છે. વ્યવસ્થિત પ્રબોધવાળા મનુ વાધિકાર જે જે કાર્યો કરે છે તેમાં વ્યવહાલાસ્વશક્તિ-સામગ્રી અને સાનુકલ અને પ્રતિકલ સગાને પૂછી જ વિચાર કરે છે તેથી તેઓ પશ્ચાત્તાપપાત્ર બનતા નથી વ્યવસ્થિત પ્રબોધથી અનેક પ્રકારના કર્મ આવશ્યક કાર્યોની વ્યવસ્થા કરી શકાય છે અને જનસમાજ કલ્યાણુકર કાર્યોમાં પણ વ્યવ સ્થિત પ્રવૃત્તિપૂર્વક ભાગ લઈ શકાય છે. અતએ વ્યવસ્થિત પ્રાપ્ત કરવાની અત્યન્ત જરૂર છે જે મનુષ્ય વ્યવસ્થિત પ્રબંધથી વ્યવસ્થિત કાર્યો કરતા હોય તેઓની પાસે રહીને વ્યવસ્થિત પ્રબોધનું શિટાણું લેવું જોઇએ અને પિતાના વિચારે અને આચારેને વ્યવસ્થિતદશામાં મૂકવા જોઈએ. વ્યવસ્થિત પ્રબોધની પ્રાપ્તિ થતાં સર્વ કાર્ય પ્રવૃત્તિમાં સરળતા પ્રાપ્ત થાય છે. પ્રત્યેક વિચારો અને આચાર સંબંધી વ્યવસ્થિત પ્રબોધ થતા અનેક અનુભવેને પ્રાપ્ત કરી શકાય છે. વ્યવસ્થિત પ્રબોધની પ્રાપ્તિ કર્યા વિના કદાપિ છૂટકે થવાનો નથી એમ નિશ્ચય થતાં વ્યવસ્થિત પ્રબંધ પ્રાપ્ત કરવા મન વાણી અને કાયા પ્રયત્ન કરી શકાય છે. પ્રબોધની વ્યવસ્થા જેણે પ્રાપ્ત કરી છે તે સર્વ બાબતની વ્યવસ્થા તરતમયોગે કરવા શક્તિમાન થાય છે. આર્યાવર્તમાં વ્યવસ્થિત પ્રબોધક મનુષ્યને મહાસ - પ્રગટે અને તે અહિસા સત્ય-અસ્તેય બ્રહ્મચર્ય આદિ ગુણોથી વિભૂષિત થઈ સકે જીવહિતકારક પ્રવૃત્તિયોને આદરી પરમાત્મપદને પ્રાપ્ત કરો. સ્વાધિકાર કાર્યપ્રવૃત્તિમાં વ્યવસ્થિત પ્રબંધની જેટલી આવશ્યકતા છે તેટલી સ્વકાર્ય પ્રવૃત્તિમાં પ્રસન્નાસ્ય મનુષ્યના જરૂર છે. પ્રસન્નાસ્ય મનુષ્ય સ્વક્તવ્ય કાર્ય કરતે છતે વિયવરમાલને પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય હર્ષ અને શેકમાં સમાન છે તે પ્રસન્નાટ્ય બની શકે છે. સ્વાધિકારે કર્તકાયને કરતા હર્ષશાકને ન કર એ આત્મજ્ઞાનીઓ વિના બની શકે તેમ નથી. માયાના અને થએલ મનુષ્યો હર્ષ અને શેકને ક્ષણે ક્ષણે ધારણ કરે છે. તેઓ હર્ષશોકમાં સમાને કેવી રીતે થઈ શકે ? હર્ષ અને શેકમાં ન પડતા સમાન રહેવું એ અજ્ઞાની સમજ