________________
( ૧૨૮ )
શ્રી કચેગ ગ્રંથ-વિવેચન.
નથી. અનેકનયસાપેક્ષદપ્રિયાએ જે સમગ્રવિશ્વવહિતજ્ઞ થાય છે તેએ સહિયાપક ધર્માંકમ સામ્રાજ્યપ્રવૃત્તિયાના અધિકારી બનીને અને અનેકનયરાપેક્ષ યિાવ સમષ્ટિગતસર્વજીવહિતકરધમ સામ્રાજ્યપ્રવૃત્તિયોને આદરી જ્ઞાનયોગપૂર્વક કર્યુંયોગીના આદર્શજીવનને વિશ્વમા ચિર'જીવી કરી શકે છે. વિશ્વહિતતત્વની પરિપૂર્ણતા પ્રામ કરવામાં તથા વ્યક્તિગત મહત્તાની પરમાત્મપાયું પ્રાપ્ત કરવામાં ચેષ્યવૃપ્રત્તિયાને સ્વાધિકારે સેવી શકાય છે અને વિશ્વગત ભવ્યજીવાને સમષ્ટિગતહિતનાપ્રિયે અનેકયેવ્યપ્રવૃત્તિયેવર્ડપ્રવર્તાવી શકાય છે. વ્યક્તિગત હિતન્નત્વદૃષ્ટિમા હિતજ્ઞત્વની વૃદ્ધિ યા યા વૃદ્ધિ પામે છે. તથા તથા સ્વા તાના નાશ અને પરમાર્થતાની વૃદ્ધિપૂર્વક અનુક્રમે હિતનાષ્ટિ પ્રગતિની વૃદ્ધિરૂપ મહાસાગરમા સમષ્ટિહિતન્ત્રત્વ પથી એકરૂપ મનુષ્ય ખની શકે છે. વિશ્વહિતજ્ઞ મનુષ્યો આત્મકલ્યાણની સાથે સમષ્ટિકલ્યાણ કરી શકે છે. વિશ્વહિતજ્ઞ મનુષ્યાની પ્રત્યેકપ્રવૃત્તિ પ્રાયઃ વિશ્વનુ અહિત થાય એવી હાતી નથી. વિશ્વહિતન મનુથી પ્રાથ· અલ્પવ્હાનિ અને વિશેષ લાભ થાય એવી સ્વવ્યક્તિ માટે અને સમષ્ટિ માટે પ્રવૃત્તિયેા કરી શકે છે. અનેકનય પ્રિયાએ વિશ્વહિતજ્ઞત્યપ્રાપ્તિ અને વિશ્વહિતપ્રવૃત્તિપ્રાપ્તિમા વ્યક્તિગત પરમાત્મત્વના આવિર્ભાવ થયા વિના રહેતા નથી વિશ્વહિતનત્વની અનેક દૃષ્ક્રિયામાં અનેક મતચૈાની પરસ્પર સાપેક્ષતાને અને અવિદ્ભુતાને સ્વાધિકારે વિચારેામાં અને આચારમા અવતારીને મનુષ્ય વાતવિપરમા ક યાગી અને વ્યકિતસ્વાતત્ર્યયેાગી બની શકે છે. વિશ્વહિતજ્ઞત્વનું પરિપૂર્ણ સ્વરૂપ અવધતાં સ્વાત્માદ્ધિના જ્ઞાનવર્તુલાની સંકુચિતતા ટળતી જાય છે અને વિશાલતા ઉદ્ભવતી જાય છે. એને પરિણામે તેના સર્વત્ર વ્યાપક અનન્ત બ્રહ્મવર્તુલમાં સમાવેશ ધાય છે. શ્રી તીર્થંકરો વિશ્વહિતજ્ઞત્યાદ્ધિની ક્રમેન્નતિશ્રેણિએ આરહીને વિશ્વહિતના માર્ગોમા પ્રવૃત્તિ કરીને પ્રાન્ત તીર્થંકરત્વ પ્રાપ્ત કરી વિશ્વહિત કરી વિશ્વત્રાતા વિશ્વગુરુ અને વિશ્વેશ્વર બન્યા હતા. સ્વાત્મવ્યક્તિહિતજ્ઞત્વની અનેક વૈિાની ક્રમપ્રાપ્ત અનેક શ્રણિચાના શિખરે આરાહનારાએ સમષ્ટિગત અનેકદૃષ્ટિયાની ક્રમાનુસાર પ્રાપ્ત અનેક શ્રેણિયાની શિખરે આરાહી શકે છે. વિશ્વહિતજ્ઞમનુષ્યા દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવથી વિશ્વહિતકર અનેક પ્રિયાએ અનેક મંત્રતત્ર અને યંત્રથી સ્વાધિકારે પ્રવૃત્તિ કરીને પરસ્પરબલની પ્રગતિવૃદ્ધિપૂર્વક સમષ્ટિ હિત સાધવાને અધિકારી બની શકે છે. અતએવ વિશ્વહિતજ્ઞ થવાની અત્યંત આવશ્યકતા સ્વીકારીને સ્વજીવનની પ્રગતિકારકપ્રવૃત્તિયેામાં આત્માપણુ કરવાની જરૂર છે. વિશ્વહિત મનુષ્યા સમષ્ટિગતપ્રગતિપ્રવૃત્તિયેામા પ્રવર્તતાં પરસ્પર એક અલના ક્ષય ન થાય એવી અવિાધકપ્રિયાને અને અવિશષ આચારાને સ્વાધિકારે વિશેષ લાભપૂર્વક ધારણ કરી શકે છે વિશ્વહિતજ્ઞ મનુષ્ય સાત્વિકાને સેવન કરવા પ્રવૃત્તિ કરે છે અને અધ્યેયકારક પાપી મનુષ્યની શિતયાના સમષ્ટિ મલને છઠ્ઠી શકાય એવી વિશ્વહિતજ્ઞ મનુષ્યની સમદ્વિારા વિચારા અને આચારશનું ઐક્ય સમષ્ટિ
ખીજાના
અ
my NYANY
ન
1