________________
凯
અકરણીય કાર્યોથી અવનતિ.
(૧૫૭ )
સંકલ્પા કરવાથી જે કાર્ય કરવા માંડયુ હોય તેમાં આત્મશક્તિયાને પરિપૂર્ણ ઉપચેગ થઈ શકતા નથી. અતએવ મનુષ્ચાએ ક્રમ ચેાગીની ઉચ્ચનુશા પ્રાપ્ત કરવા માટે અને સ્વકન્યકાર્ડ્સને સારી રીતે કરવા માટે અન્ય ખાખતાના સકલ્પવિકલપના ત્યાગ કરવા જોઈએ. જેની મતિ પ્રત્યેક કન્યકાર્યાંમાં સાક્ષીભૂત થઈને વર્તે છે અર્થાત્ હું કર્યાં હું ભાતા ઇત્યાદિ અહ વૃત્તિ યુક્ત થઇને કન્યકાŕમાં લેપાતી નથી તે મનુષ્ય વસ્તુત કાર્ય કરવાને અધિકારી અને છે; પણ આની સાથે વખાધવાનું કે જેણે પેાતાનાં જે જે કન્યકમાં હોય તેના જેણે નિર્ણય કર્યાં છે તેને કન્યકમના અધિકાર છે. મનુષ્ય કઈ ને કઈ કર્યાં તે વિશ્વમા કરે છે પરન્તુ દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે ચાગના અધિકાર પ્રમાણે કાર્યોં કરાય છે વા નહિ તેના નિશ્ચય કવિના કદાપિ આગલ પ્રગતિમાર્ગમાં પૂર્ણ કમચાગી ખની શકતા નથી. જેણે પેાતાના કર્તવ્યકમના અધિકારના નિર્ણય કર્યું નથી તે ખરેખર આ વિશ્વમા રણુરાઝ સમાન અખાધા. કન્યકાય ને સ્વાધિકારે નિય કરવા એ કંઇ સામાન્ય વાત નથી વિશ્વમાં મોટા મોટા મનુષ્યા પણ સ્વાધિકારે સ્વાવસ્થા પ્રમાણે કયા કયા કાર્યાં કરવા ચાગ્ય છે તેના નિશ્ચય કરવાને શક્તિમાન્ થતા નથી અને ઊલટુ અકરણીય કાનિ કરી અવનતિમા પ્રતિ પ્રયાણ કરે છે. જે જે કાર્ય કરવાની સ્વશીર્ષ ફરજ પડેલી હોય અને જે વ્ય હાય તથા આવશ્યક હોય તેના ચારે માત્રુઓના નિર્ણય કરવાથી સ્વાધિકાર કર્તવ્યકાના નિશ્ચય થાય છે. નિીત સ્વાધિકારી મનુષ્ય જે જે કાર્યમા પ્રવૃત્ત થાય છે તેમાં તેને સ ંશય રહેતા નથી અને અનિશ્ચિતપ્રવૃત્તિ રહેતી નથી. અનિશ્ચિતકાર્ય વૃત્તિથી આત્મા પરિપૂર્ણ પ્રયત્ન કરી શકતા નથી. અનિશ્ચિતકાર્ય વૃત્તિમાન્ મનુષ્ય આ વિશ્વમા ઉષ્કૃસ્પન ગધની દશાને વા ત્રિશંકુરાજાની દશાને પામે છે અને તે કાર્યપ્રવૃત્તિનું આદર્શ જીવન કરવાને શક્તિમાન્ થતા નથી. દેવલેાકમા ઉત્પન્ન થએલા દેવા પ્રથમ પેાતાને પૂર્વકરણીય શું છે ? અને પશ્ચાતકરણીય શું છે ? તેના અન્યદેવને પુછી નિર્ણય કરે છે પશ્ચાત્ સ્વકાર્ય કરવાને પ્રવૃત્તિ કરે છે તેથી તે કલ્પવ્યવહાર પ્રમાણે ખાહ્યકાર્યોં કરીને વિષ્ણુધની પદવી પ્રાપ્ત કરે છે. કોઈ ચક્રવર્તીરાજા રાજ્યસિહાસન પર બેસે છે ત્યારે પ્રથમ સ્વયાગ્ય જે કાર્યોં કરવાના હાય છે તેના વિવેકપૂર્વક નિર્ણય કરે છે અને પશ્ચાત્ સર્વકાર્યાં નિયમસર કર્યાં કરે છે. જો તે સ્વાધિકાર કન્યકાયના નિર્ણય ર્યાવિના પ્રવ્રુત્તિ કરે તેા રાજ્યસિંહાસનથી ભ્રષ્ટ થઈ શકે. પ્રત્યેક મનુષ્યે દેશ કાલ જાતિ કુલ અવસ્થા વય અને ધા આદિવડે સ્વકન્યકાય ના નિણૅય કરવા ોઈએ, પેાતાની બાલ્યાવસ્થા સુવાવસ્થા વૃદ્ધાવસ્થા પોતાની કર્તવ્યશકિત આજીવિકાદિ ખાખામાં અનુકૂળસ્થિતિ અને પ્રતિકૂળ સ્થિતિના વિવેક તથા ક્યાં કયા કાર્યોં કરવાને સ્વશક્તિ ખીલેલી છે, અમુક ખાખતામાં સાનુકૂલ અને પ્રતિકૂલ સચેાર્ગો ક્યા છે તેને નિશ્ચય કરવાથી સ્વાધિકારને નિશ્ચય થાય છે. કન્યકાર્યાની ચારે
ત
wwwwww