________________
UR
શૂરવીરપણુની આવશ્યકતા
(૧૧૩ ).
કરી શકાતું નથી. વીરતા વિના વ્યાપાર કરી શકાતું નથી. વીરતા વિના સેવાનાં કાર્યો થઈ શકતા નથી અને વીરતા વિના મુક્તિના માર્ગમાં તો એક ડગલું માત્ર પણ આગળ સંચરી શકાતું નથી. જે મનુષ્ય માટી મટી વાતો કરે છે પણ જે તેનામા વીરતા નથી હતી તે તે બાયલે બકવાદી ગણાય છે. સર્વ કાર્યની સિદ્ધિને આધાર વીરતા ઉપર રહેલો છે એવું સદા યાદ રાખીને વીરતા પ્રગટાવવાની પ્રવૃત્તિ કરવી જોઈએ. વીરતા અર્થાત્ મનવચન કાયાની તથા આત્માની શક્તિ પ્રગટાવવાથી આ વિશ્વમાં વ્યક્તિનું અસ્તિત્વ સંરક્ષી શકાય છે અને તેમજ સ્વાસ્તિત્વપ્રગતિ બીજાની સંરક્ષા અને પ્રવૃદ્ધિ ખરેખર સુવ્યવસ્થાથી કરી શકાય છે જે દેશમાં સર્વ પ્રકારના વરનું અસ્તિત્વ નથી તે દેશ ખરેખર પરતંત્ર બને છે. વીરતા શકિત વિના જીવનાદિ માર્ગે સદા સ્થિર રહી શકાતું નથી. જે મનુષ્ય કર્મચૂર હોય તે ધર્મશુર થાય છે
શુરવીર વિરતાયેગે માથું મૂકીને કાર્ય કરવાથી વિશ્વમાં પ્રત્યેક બાબતમા વિજ્યા બને છે
માથું મૂકીને કરે કામ, તેને સહુ લેક કરે છે પ્રણામ; વિશ્વમા રાખે નામ; તેને
જ્યા સુધી ભીતિ રહે રે, ત્યા સુધી છે હાર; નિર્ભય થઈ કાર્યો કરે, હવે જયજયકાર કરે સાહા તમામ તેને ૧ છે છૂટે મમતા કલ્પનારે, છૂટે સહુ સબંધ, પ્રાણુ સમપે કાર્યમારે, નાશે મિથ્યા ધધ જાગે ચેતનામ તેને ૨ મૃત્યુ ઉપર આવતારે, નહિ રહેતા દરકાર; સાહસિકતા ધીર, સફળે છે અવતાર છોડે મોહ તમામ તને ૩ શ્રદ્ધા ને કાર્યની, સિદ્ધિ પ્રવ થનાર; નિશ્ચય તથકી મરે, કાર્ય સિદ્ધિ ક્ષણવાર કૃત્ય કર નિષ્કામ તેને ! જ છે અશકય શું ? દુનિયા વિષે –પાછળ પડતા વાર; આત્મભેગની આગળ, શુ શુ થયુ ન થનાર ત્યાગે એસઆરામ તેને ૫ ધાયું સર્વે થઈ શકેરે, રાખે મનમા હામ; તનમન વાણી ભાગથી, તેમ વળી વ્યય મ. રૂ૫ નોમ ભૂલે દામ તેને ૬ કાયરને સહુ દૂર છે રે, શગને સહુ પાસ; આત્મધ્યાની જ્ઞાની કરિ, સર્વ કર્મને નાશ પામે શિવ આરામ તેને ૭ મા વપુ છાયાવત પાછળ, વિજય શ્રી સુખ સ; બુદ્ધિસાગર ધનારે, કરતા નિસ્પૃહ કૃત્ય. સ્વાત્મા શકિનગુણ ધમ ને ૮
૧૫