________________
સમભાવનું મહત્વ.
(૮૩)
દુનિયામાં કઈ પણ પદાર્થ પર રાગ વા દેવાની વૃત્તિ ધારણ કરવી નહિ. આત્માની મૂળ શુદ્ધદષ્ટિથી સર્વ દેખવું આત્મણિથી સર્વ જીના મૂળ ધર્મને દેખ છની સાથે લાગેલા કર્મ અને તેથી થએલી બાહ્ય શરીરાદિ સ્થિતિ તે ઉપર લક્ષ્ય દેવું નહિ. જીવને જીવના મૂળ શુદ્ધ ધર્મો દેખ અને પુદ્ગલને પુદ્ગલ રૂપે દેખવું. કેઈ દ્રવ્યને કઈ દ્રવ્યમાં આરેપ કર્યા વિના વસ્તુને વસ્તુ રૂપે અવલેદીને આત્માના સમભાવ ધર્મથી એક ક્ષણ માત્ર પણ દૂર થવું નહિ આવું સમભાવરૂપ આત્માનું સ્વરૂપ તે જ સામાયિક છે. અન્તમું પગથી આત્માના સમભાવ પરિણામમાં રમવું તેજ ઉત્તમ સામાયક છે. તેના સમાન અન્ય. સામાયિકે કે જે વ્યવહારથી ગણાય છે તે નથી. વ્યવહાર કરણરૂપ પરવસ્તુમા સામાયિકના આરોપવડે નૈગમનયને આશ્રય કરીને સર્વ નયસાપેક્ષતાને સામાયિકમા ચૂકવી નહિ જે જે વખતે વ્યવહારથી સામાયિક કરવામા આવે તે તે વખતે કોઈ માન માયા લેભ અને પરવસ્તુમમત્વ વગેરે દેને ટાળવા અને વૈરાગ્યવડે આત્માને ભાવવા પ્રયત્ન કરો. નિમિત્ત કારણોનું અવલંબન કરીને આત્મામાં સામાયિક જેવું. આત્મારૂપ સામાયિકમા લક્ષ પ્રેમ રાખીને લયલીન થઈ જવુ. રાગદ્વેષાદિ પરિણતિથી રહિત એવું મારૂં શુદ્ધ સ્વરૂપ તે જ હું છું એવા શુદ્ધોપાગવડે સામાયિકને કાલ સફલ કરે. સામાયિક તો દરરોજ ગૃહસ્થાએ કરવું અને સાથે પગવડે આત્માને ભાવ કે જેથી દરરોજ રાગદ્વેષની પરિણતિ ટળે અને તેથી પિતાને આત્મા સર્વ બાબતોમાં સાક્ષીરુપ બની શકે. જો તમો પદવમૂug, ચાલુ તરત રામનાં દો, ફુ રિમાણિચં ૨ ll જે સર્વભૂત ત્રસસ્થાવર જમા રાગ દ્વેષ વિના સમભાવે વર્તે છે તેને સામાયિક છે એ પ્રમાણે કેવલિભાષિત છે. શગી અને દેવી સર્વ જીવોમા સમભાવ વર્તે ત્યારે સામાયિકદશા આવી એમ અવબોધવું. સમભાવપૂર્વક કર્તવ્ય કાર્યો કરવાથી વિશ્વવર્તી સર્વજીનું શ્રેયઃ સાધી શકાય છે. સર્વ જમા અને અજીમાં જેને સમભાવ પ્રગટ હોય છે તે રાધિ મહાત્મા સાધુ આદિ પદને અધિકારી બની શકે છે સમભાવથી ઉચ્ચ પદ મળી શકે છે. સમભાવ વિનાના મનુષ્યો ઉચ્ચ પદે કદાપિ વ્યવહારથી ચઢે છે હેયે તેઓ ત્યાથી પતિત થાય છે. જેમ જેમ અધિકાર ઉચ્ચ તેમ તેમ સમભાવરૂપ એગ પણ ઉચ્ચ હોય છે તે વિશ્વનું શ્રેય સાધી શકાય છે. ભગવદ્ગીતાના વાધ્યાયમા નીચે પ્રમાણે આ સંબંધી લખવામાં આવ્યું છે. સર્વમૂતરચનાત્મત્તિ સર્વભૂતાનિ વામન ! હું તે ચોयुक्तात्मा सर्वत्र समदर्शन. ॥ २९ ॥ यो मां पश्यति सर्वत्र सव च मयि पश्यति । तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ॥३०॥ सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः । सर्वधा वर्तमानोऽपि स योगी मयि वर्तते ॥ ३१ ॥ आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन । પુરે વા ફિ વ દુલ ર ચોળી રમો મત રૂર છે. આત્માને ઐક્ય સત્તાએ સર્વ ભૂતસ્થ દેખે અને સત્તાના એધે સર્વ ભૂતોને આત્મામા દેખે એવા ગવડે યુક્તાત્મા સર્વત્ર સમદર્શની કળી શકાય અથત એવી દશાએ સત્તાના ઐક્ય અને સમભાવે સમભાવમા