________________
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
( ૯૨)
થી કગ સંગ-સવિગન.
કહેવાય છે. નૈગમ સંગ્રહ વ્યવહાર સત્ર શનય સમ્મસિદ્ધ અને ધનનાથ એ સાત નયથી પ્રતિકમણ કરવું જોઇએ આમાથી નિકમ તિ છે કે અબિ છે તેને નવડે સાપેક્ષ વિચાર કરીને શુદ્ધ પ્રતિકમની સાધના કરી. જે જે શબ્દ પ્રતિક્રમણ કરવું તે તે શબ્દોને સાત નવ સભ્ય અને વિગર ક્રે છે. શાળા પ્રવાહ રીતિએ પ્રતિકમણ કરવામાં સુધારો કરીને દરરોજ દુર્ગમ ગુન થવાથ અને સહુની વૃદ્ધિ થાય એ રાજ પ્રયત્ન કરે છે. પાના પશ્ચાત્તાપથી અનાજ ઘણું કુમળું થવું જોઈએ અને આત્માની શુદ્ધતાને ઉગ પ્રગટ ઇએ. રાની નિર્મલતા કરવા માટે પ્રતિક્રમણ એ ગંગાના સમાન છે. આ દુનિયાને મનુએ પાપળી પાછા ફરવારૂપ પ્રતિકમણ કરે ને આ દુનિયા વ્યિ નિયા બની શકે,
જે જે દે ઉત્પન્ન થાય તેનાથી પાછા કરવામાં ન આવે તે પ્રતિક્રમણ કર્યું એમ કહેવાય નહિ એમ ખાન લક્ષ્યમાં રાખીને પ્રતિકામ કરવું જોઈએ. ગૃહસ્થાએ અને ત્યાગીઓએ કર્મના પ્રદેશમાંથી પાછા ફરીને આત્મા પ્રદેશમાં આવવા માટે પ્રતિમ કરવું જોઈએ. ચારી-વ્યભિચાર-હિમાલભ-એટી ગાલીચડી-ગુગલ-વિશ્વાસઘાતકો-ફ્લેશ-ઝઘડા-ટંટા-ર-આકાર-કપટ અને નિન્દા વગેરે થી પાછા ફરાય અને અસ્તેય-બ્રહ્મચર્ય-સત્ય-નિર્લોભતા-વિધામ-વ્યારિ ભાવના--પ્રમાણિકતા-સરલતા-માલઘુતા-ક્ષમાપના અને આત્મભાવના વગેરે ગુમાં આગળ દરરોજ વધાય તે અવધવું કે પ્રતિકમણ ખરેખરું થાય છે. દુર્ગથી અથન પાપથી પાછા ફરવાને પરિણામ ન હોય ત્યાં પ્રતિકમણ નથી. રાત્રિ અને દિવસમાં કયા કયા શાની િકાયા તેની જેને યાદી ન હોય અને જે કાયાથી પાછા ફરીને કયાં આવવાનું છે તે જાન ન હોય તેમ પ્રતિક્રમણના અધિકારી થયા નથી એમ અવધવું. ગૃપે અગર ત્યાગીઓમાં પાપથી પાછા ફરવારૂપ પ્રતિક્રમણ પરિણામ થાય અને તે પ્રમાણે વર્તાય ને તેની છાપ જેને પ્રતિક્રમણ ન કરતા હોય તેના ઉપર પડે છે અને તેથી તેઓ પ્રતિકાણું આવશ્યક સ્વીકાર કરે છે. પાપ અર્થાત હણ--અનીતિ અને અપ્રમાણિક્તાથી પાછા ફરનાર મનુષ્ય ખરેખર પ્રતિક્રમણ શબ્દની અને તેના રહસ્યની છાપ બોલ્યા વિના અન્ય મનુ પર પાડી શકે છે. આખી દુનિયામાં પ્રતિક્રમણ અથવા પાપથી પાછા ફરવાનું આવશ્યક મહત્વ ફેલાવવામાં આવે તે દુનિયાના મનુષ્યમાંથી પાપ ટળી જાય. શ્રી સર્વન વીરપ્રભુએ પ્રતિકમણને આવશ્યકકાર્ય તરીકે ઉપદેશ્ય છે તે ખરેખર યથાર્થ છે. પ્રતિક્રમણના અધ્યવસાય ઉત્પન્ન થવાથી દુરાચારી પાપી મનુષ્ય સદાચારી ધર્મ બન્યા છે બને છે અમે બમશે. ભૂતકાળમાં અનન્ત પ્રતિક્રમણ કરીને મુકિત પામ્યા, વર્તમાનમાં મહાવિદેહમાં પામે છે અને ભવિષ્યમાં પામશે. દરેક મનુષ્ય રાત્રિ અને દિવસમાં જે જે પાપ કયા હૈય-તેને આલેચવાં જોઈએ અને મન તથા ઈક્તિને દુર્ગુણેથી પાછી હઠાવવી જોઈએ