________________
----
-
---
---
-
- - -
-
-
-
-
-
-
-
-- -
- -
- -
- -
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
=
-
-
( ૧૦ )
થી કર્મોગ સંથાવિવેચન
માન્યતા વગેરેમાંથી સંપૂર્ણરીત્યા અહંમ ટાળ્યા વિના કદાપિ ભયવાસનાને સર્વગ્રા જય કરી શકાતું નથી ખાદ્યથી શારીરિકાદિનું અનેક ઉપાએ રક્ષણ કરવું અને અન્તસ્મા ભયના પરિણામને અંશમાત્ર સ્થાન ન આપવું એજ નિર્ભયતાનું ખરું લક્ષણ છે. અનેક રેગ આદિનાશકારકતુઓથી શરીરાદિનું સંરક્ષણ કરવાથી કઈ ભય ગણાતા નથી ખરેખર ભય તે અન્તરમાં ઉત્પન્ન થાય છે. મનમા ભયના પરિણામને ઉત્પન્ન થતા જ વારવાથી કાર્ય કરવાની ચેતા સંપ્રાપ્ત કરી શકાય છે. કાર્યની સિદ્ધિમાં કદાપિ આત્મસ્વાર્પણ કરતાં ભય ન પામે જોઇએ. સ્વફરજ અદા કરવામાં જે મનુષ્ય નિર્ભય છે તેજ સત્ય કર્મચાગી છે. જે મનુષ્ય દથમાં કઈ પણ પ્રકારના ભયને ધારણ કરતે નથી તે “ પરગામ જા કે વાધનની દશાની ઉગ્રતા પામીને કાર્ય કરવાનો અધિકાર પ્રાપ્ત કરી શકે છે. અનેક પ્રકારના આવશ્યક કાર્યની પ્રવૃત્તિમાં ભયને ઉત્પન્ન થવા દેવે એ આત્મપુરુષાર્થના પ્રતિ મહાકલને ઉત્પન્ન થવા દેવા બરાબર છે. જે મનુષ્ય કેઈ પણ જાતના ભયને સેવતા નથી અને ફક્ત સ્વીકાર્ય પ્રવૃત્તિની ફરજમાં આત્માવિના અન્યને દેખતે નથી તે ખરેખમ કાર્યગી થાય છે. અનેક દુશ્મને સ્વામા આવતા હોય, અનેક સંકટ પ્રાપ્ત થએલ હેય અને સ્વીકાર્યપ્રવૃતિમાં અનેક વિપત્તિ આવેલી હોય તો પણ વાત્માને નિર્ભય ધારી મૃત્યુ આદિથી જે ભય ન પામતા સ્વફરજને સમભાવે અદા કરે છે તે કર્મવીરગીના ચરણકમલને દેવતાઓ પૂજે છે. વિક્રમ રાજાએ યદિ સ્વકાર્યપ્રવૃત્તિમાં ભય ધારણ કર્યો હતો તે તે વિનામને વિશ્વમાં સંવત ચલાવી શક્ત નહિ ઈશુ કાઈટે યદિ શુલપર આરહણ થતાં ભયને ધારણ કર્યો હિત અને દીનતા દાખવી હેત તો પિતાના નામને સન ચલાવી શક્યું નહિ. શ્રી મહાવીર પ્રભુએ દેવતા મનુષ્ય અને તિર્યથી અનેક ઉપસર્ગોને સહન કર્યા અને આત્મધ્યાન ધરી કેવલજ્ઞાન પામી તીર્થ કર પદથી વિભૂષિત થઈ પરમાત્મપદને પ્રાપ્ત કર્યું તેમાં તેમની નિર્ભયતા એજ વસ્તુત સેવવા ચોગ્ય છે. નિર્ભય બન્યા વિના દેવતાઈ સાહાસ્ય મળતી નથી નિર્ભય મનુષ્યનું મરણ શ્રેયસ્કર છે. પરંતુ ભયભીત મનુષ્યનું વકાર્ય કરતા જીવવું પણ અશ્રેયસ્કર છે. જે મનુષ્ય કોઈ પણ કાર્ય કરતા મૃત્યુ, પ્રાણુ અને કીર્તિ વગરના સ્પૃહા રાખતા નથી અને સ્વકાર્યપ્રવૃત્તિ ફરજમાં વહ્યા કરે છે તેનું જીવવું વસ્તુત ઉપ
ગી છે. આત્મા વિનાની પરવસ્તુમા યદિ અહેમમત્વની વાસના હોય છે તેજ ભય સત્તાને આધીન થવાય છે. પરનત જે કર્મચાગીઓએ પરવરૂવડે જીવવું તે ભ્રાન્તિ છે એવું માનીને ગબળે અને જ્ઞાનબળે ભયની વાસનાને સર્વથા ક્ષય કર્યો છે તેઓ વાસ્તવિક નિર્ભયદશાને સંપ્રાપ્ત કરી શકે છે અને કર્મચાગના અતિમહતપદમા પ્રવેશ કરી નિલેપગ્યતાને પ્રાપ્ત કરી શકે છે જે જે અંશે આત્મજ્ઞાની વીર મનુષ્ય નિર્ભય થાય છે તે તે અશે તે કાર્યકરણશક્તિને પ્રાપ્ત કરી સ્વાધિકારમા એગ્ય થતું જાય છે. જેને