________________
તરવજ્ઞાનના પાયા- દર્શાવ્યો છે. લોકમાન્ય તિલકે કર્મચાગ રહસ્યમાં તત્વજ્ઞાનને સબંધ દર્શાવ્યો છે. પર કર્મવેગને અમેએ તરવજ્ઞાનની સાથે સંબંધ જાળવીને કર્મવેગ અને તેનું સંબંધ. વિવેચન લખ્યું છે. પરમાત્મા આત્મા-પુણ્ય-પાપ-વર્ગ-નરક-અધમેક્ષ
સુખ-દુખ ઈત્યાદિની સાથે કર્મવેગને નિકટને સબંધ છે જીવ-અછવ–પુણ્યપાપ-આસવ-સવર-નિર્જરા–બધ અને મેક્ષ-પુનર્જન્મ-અષ્ટ પ્રકારના કર્મની વ્યાખ્યા, પ્રારબ્ધાદિ કર્મની વ્યાખ્યા, શુભાગ, અશુભયેગ, શુભપગ, અશુભોપગ, શુદ્ધોપગ વગેરેની સાથે સબંધ ધરાવીને કાગનું વિવેચન કરવામા આવ્યું છે, પરમાત્મભક્તિ, જ્ઞાન, સેવા વગેરેની સાથે કર્મયોગને સબંધ દર્શાવ્યો છે. નિષ્કામભાવ અને સકામભાવના જ્ઞાન સાથે કમોગના કર્તાને સબધ દર્શાવ્યો છે. પરમાત્માને અને આત્માનો તથા કર્મને વિવેક કરાવીને તત્વજ્ઞાનના વાસ્તવિક રવરૂપસહ કર્તવ્ય કર્મોની દિશા દર્શાવવામાં આવી છે. ગુણસ્થાનકની સાથે અનુકૂળ સબધ સંરક્ષીને કમગની વ્યાખ્યા કરવામાં આવી છે. દેશભક્ત લેકમાન્ય શ્રીયુત તિનકે અદ્વૈત તત્વજ્ઞાન અને સાખ તરવરૂપ વૈદિક તેની સાથે સબંધ જાળવીને ભગવદ્ગીતાનું વિવેચન કર્યું છે. જેને તત્વજ્ઞાન અને વૈદિક તત્વજ્ઞાનની તુલના કરવાને પ્રસંગ અત્રે નથી, તે પણ જે તવોના જ્ઞાનની સાથે કોગને સબંધ જાળવ્યા છે તે જેને તત્વજ્ઞાનના નામે ઓળખાય છે અને જેન તત્વજ્ઞાનના સિદ્ધાંતે પરિપૂર્ણ સત્ય છે; તેની સાથે કર્મયોગને સબંધ બરાબર બંધ બેસત છે સર્વ આત્માઓ સ્વમાની ઉન્નતિ માટે કર્તવ્ય કર્મોને આચરી શકે છે જેને તત્વજ્ઞાન, જેન તો એ વસ્તુતઃ એકલી જૈનમના ત નથી, પણ સકલ વિશ્વના તવે છે. જે માને તેના તરવો છે. પરમાત્મા જેમ સર્વના છે તેમ ત પણ સવની સાથે સબંધ ધરાવે છે, અને કમાગ પણ સર્વની સાથે એક સરખે કર્તવ્ય સંબધ ધરાવે છે. જેનતના જ્ઞાનથી કદિ શુષ્કતા આવતી નથી, તેમજ તેથી કર્તવ્ય કર્મોમાં જડતા આવતી નથી, એમ જૈન તત્વજ્ઞાનને ઊડે અભ્યાસ કરનારાઓને અનુભવ આવે છે. બહિરાત્માઓ, અન્તરામાઓ અને પરમાત્માનું સ્વરૂપ અવબોધીને કર્તવ્ય કર્મોને કરવાની જરૂર છે. આત્માને બ્રહ્મચેતન-જીવ ઇત્યાદિ નામોથી ઉપાધિભેદે સબેધવામા આવે છે જેનાધ્યાત્મદષ્ટિએ હરિકૃણુ-રામ-રહેમાન-ઈશુ-બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વરનરનારાયણ વગેરે આત્માનાં નામે છે, તેથી ગમે તે ધર્મવાળો પણ અમેએ લખેલા કર્મયોગને સાનુકૂળપણે વાચીને કર્તવ્ય કર્મોને સ્વાધિકાર સેવી શકે તેમ છે જેને તત્વજ્ઞાનની સાથે સબંધ ધરાવીને કમાગ તથા તેનું વિવેચન લખતા કેઈપણ ધર્મના તત્વજ્ઞાન પર આક્ષેપ ન થાય, તેમજ કેઈને અરુચિ ન થાય-તેમ પ્રાય: વિશેષત: ધ્યાન રાખ્યું છે, અને તેથી સાર્વજનિક કમપગની માન્યતા થાય એમ ખાસ લક્ષ્ય દેવામાં આવ્યું છે સ્વાદાદ દષ્ટિની સાથે અપેક્ષાએ વિશ્વવત સર્વ ધર્મોને જેને ધર્મની સાથે અગાગીયાવ સબંધ છે, તેથી જૈન તરવજ્ઞાનનું સ્વાદાદપણે વિવેચન કરીને સર્વ ધર્મોને તનની સાથે સાનુકૂળ સાપેક્ષ સબંધ જાળવીને કર્મવેગનું વિવેચન કરવામાં આવ્યું છે. જેમ બને તેમ મતભેદ-કદાગ્રહને દૂર રાખી સર્વ જાતના ધર્મીઓને એક સરખી રીતે લાગુ પડે તેમ કમગનું વિવેચન કરવામા આવ્યું છે. તત્વજ્ઞાનમાં પરસ્પર મતભેદ પડે ત્યાં મતસતિષ્ણુતાને ધારીને જે ન ગમે તેની ઉપેક્ષા વા મધ્યસ્થતા ધારીને કમપેગ તથા તેનું વિવેયન વાચ વાચશે તે તેથી તેઓ કર્મયોગી બની શકશે. ધર્મ તત્તની સાથે કર્મવેગનો સંબંધ છે પરંતુ તેથી સ્વાધિકારે વિશ્વહિતાર્થે કર્તવ્ય કર્મો કરવામાં કેઈપણ ધર્મનાં તો આડખીલ કરી શકે તેમ નથી; પર માત્માની શ્રદ્ધાભકિત ધારણ કરીને નિર્દોષપણે કર્તવ્ય કર્મો કરવા એ જ તત્વજ્ઞાનને કર્મવેગ સાથે મુખ્ય સંબધ છે તેટલું ધ્યાનમાં રાખવાની જરૂર છે