________________
-
.
.
.
-
-
-
. -
-
-
-
-
-
-
. -
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
- -
-
-
-
- -
-
- - - - -
-
-
-
-
ઇષ્ટ અને અનિષ્ટ કર્મનું પૃથક્કરણ.
( ૩૯ )
બેધવાં. જે કર્મો કરવાથી આજીવિકાના ઉપાયે સંરક્ષાતા હોય અને તેની પ્રગતિ થતી હોય તે તે લૌકિક દષ્ટિએ ઈષ્ટકર્મો અવબેધવા જે કર્મો કરવાથી અન્યના હુમલાથી સ્વપરનું તથા સમાજ સ ઘાદિનું રક્ષણ થાય તે તે ઈષ્ટકર્મો જાણવા જે કર્મો કરવાથી માનસિકવાચિક-કાયિક અને આત્મિક શક્તિ પ્રતિદિન વધે અને શારીરિકશક્તિની આરોગ્યતા સંરક્ષાય તે કર્મોને શુભક તરીકે અવબોધવા. જે કર્મો કરવાથી ગૃહસંસારમાં સર્વ પ્રકારની સાનુકૂળતા સચવાય અને પ્રતિકૂળતાને નાશ થાય તે ઈષ્ટકમ્ અવધવા જે કર્મો કરવાથી અનેક પ્રકારના વિશ્વમાં પ્રસરતા રેગોને નાશ કરી શકાય અને વિશ્વમનુષ્યને શાન્તિ સામ્રાજ્યની પ્રાપ્તિ થાય તે ઈષ્ટકર્મો અવબોધવા જે કર્મો અનેકષ્ટિના આશચેથી સાપેક્ષતાને ભજતા હોય અને લૌકિકમાર્ગમા સર્વ મનુષ્યને ઉચ્ચદશા પ્રતિ ઉપવેગી થતાં હોય તે ઈષ્ટકર્મો જાણવા જે કર્મો કરવાથી દાનવીર–ભક્તવીર-દેશવીર આદિ વીરની પદવીઓમાં આગળ વધાતું હોય તે ઈષ્ટકમ્ અવબોધવા. જે કર્મો કરવાથી લૌકિકવ્યવહારપ્રામાણ્ય પ્રતિષ્ઠામા આગળ વધાતુ હોય તે લૌકિકદષ્ટિએ શુભ કર્મો જાણવા. જે કર્મો કરવાથી શત્રુઓના દાવપ્રપને નાશ કરી શકાતો હોય અને અનેક સંકટ સામે યુદ્ધ કરી વેણ સાધ્યની સિદ્ધિ થતી હોય તો તે ઈષ્ટકમ્ અવધવા જે જે કર્મો કાલાનસારે આર્થિકસ્થિતિની અભિવૃદ્ધિસંરક્ષાર્થે ઉપયોગી હોય તે ઈષ્ટક અવધવા લોકિકષ્ટિએ ઈષ્ટકર્મોથી જે જે કર્મો વિપરીતરૂપ હેય તે અનિષ્ટ કર્મો અવબેધવા. જે કર્મો દેશ સમાજની અવનતિકારક હોય તે અનિષ્ટ કર્મો જાણવા આત્માની બાહ્યોન્નતિનાશક અને વિશ્વસમાજની બાહ્યો-નતિનાશક જે જે કર્મો હોય તે અનિષ્ટ કર્મો જાણવા. વિદ્યાક્ષાત્રબલ-વ્યાપારહુન્નરકલાદિનાશક જે જે કર્મો કરાતા હોય તે અનિષ્ટકર્મો અવબોધવા. સાસારિક પ્રગતિમાર્ગમાં આગલ વધવામાં જે જે અગ્ય પ્રવૃત્તિ થતી હોય તે અનિષ્ટક અવધવા લૌકિક જીવનપ્રગતિમાં સ્વાધિકારથી ભિન્ન જે જે કર્મો હોય તેઓને અનિષ્ટક તરીકે અવધવા. અપવાદમાર્ગે આપત્તિકાલે ગૃહસ્થને સ્વાત્માદિ રક્ષણાર્થે જે જે કર્મો કરવાયોગ્ય હોય અને તે તે કર્મોથી ભિન્ન એવા કર્મો તે તે કાલે કરવામાં આવે તો તે અનિષ્ટક અવધવાં ઉત્સર્ગમા જે જે દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસારે જે જે કર્તવ્ય કર્મો હોય તેનાથી તે તે દ્રવ્યત્રકાલભાવે વિરુદ્ધ એવા છે જે કર્મો કરવામા આવે વા માનવામા આવે છે તે અનિષ્ટ કર્મો જાણવા. જે જે કાલે જે જે ક્ષેત્રે જે જે અવસ્થાએ અને જે જે અધિકારે આર્થિક સ્થિતિ પ્રગતિકારક સ્વષ્ય જે જે કર્મો હેય તેનાથી ભિન્ન એવા કર્મો કરવામાં આવે તે સ્વગ્ય આર્થિક દૃષ્ટિએ તે અનિષ્ટકમ્ અવધવા જે જે કાલે જે જે ક્ષેત્રે જે જે અવસ્થાએ જે જે અધિકારે સ્વ અને કુટુંબસમાજ દેશ દેશ વગેરેના ઋણના જે જે કર્મો સ્વને તથા સમાજને કરવાયાગ્ન તેઓને ત્યાગ કરીને તેના બદલે વિરુદ્ધકર્મો કરવામાં