________________
લૌકિક પ્રવૃત્તિઓને અધિકાર.
(૨૯)
લૌકિક પ્રગતિકારક પ્રવૃત્તિયો હોય તેઓનો ક્રાપિ તેના ચેચ જ્યાંસુધી વદશા છે નાવત્ ત્યાગ ન કર જોઈએ, એવું લૌકિક કર્મચાગ છિએ અવધવું. અન્તરમાં પ્રબલ જ્ઞાનવૈરાગ્ય હોય તથાપિ ચાવતું લૌકિક વ્યવહારદશાનો ત્યાગ કરવામાં ન આવ્યો હોય તાવત્ લોકિક ફરજ માનીને પ્રવૃત્તિ કરવી જોઈએ અને અન્તરથી નિલપ રહેવું જોઈએ. લૌકિકપ્રવૃત્તિમાં જેનું પ્રબલ વીર્ય અમુક કરાવડે પ્રવર્તતું નથી તેનું ધાર્મિક પ્રવૃત્તિમાં આત્મઅલ પ્રવર્તી શકે એમ બની શકવું એ કથંચિત અવિશ્વસનીય છે એમ અનુભવ કરવામાં આવશે ત્યારે લોકિક કર્મચાગીની પદવી પ્રાપ્ત કરી શકાશે. ભલે પ્રવૃત્તિચેના વિચાર કરવામાં સ્વતંત્રદિથી પ્રવર્તવું પરંતુ પ્રવૃત્તિ કયા ગવાધિકારે છે અને વફરજથી કર્તવ્ય પ્રવૃત્તિમાં સદા પ્રવર્તવું હોય ત્યારે અમુક કાર્ય સંબંધી પૂર્વની પ્રવૃત્તિના ત્યાગને માટે અને નવીન પ્રવૃત્તિના અંગીકાર માટે જવાની પ્રવૃત્તિ કથંચિત એચ ગણી શકાય. પરિતઃ સગો અને આનરમવૃત્તિની વ્યતા તથા સ્વાધિકારને નિર્વચ કરી લૌકિક પ્રવૃત્તિમા વેદિકપ્રવૃત્તિ વ્ય એવા લોકો પ્રવૃત્ત થાય છે અને તેઓ તેથી લૌકિક શક્તિની પ્રગતિ કરીને લોકિક પ્રગતિમા પશ્ચાત્ રહેલા મનુબેના સત્તાધિકારી બની શકે છે લોકિક પ્રગતિકારક શક્તિની સત્તાઓને અધિષ્ઠાતા ત્યાં સુધી લોકિકવ્યવહાર સ્થિર મનુષ્ય હેય છે તાવત્ તે લૌકિક સ્વાતંત્રને સંરક્ષી અન્ય મનુષ્યોને ઉદ્ધારક બની શકે છે, અને ધર્મપ્રવૃત્તિના અસ્તિત્વ બીકેનું સંશ્યકત્વ કરી શકે છે અતએ લૌકિક પ્રવૃત્તિ કે જે પ્રગતિમાર્ગમાં સાહાશ્મીભૂત છે તેઓનું અવલંબન કરવું જોઈએ.
શ્રાવકનાં દ્વાદશત્રતધારક શ્રીટક રાજાએ ઋાત્ર ધર્મકર્મચાવ્ય એવી લોકિ પ્રવૃત્તિને સેવી બાર વર્ષપર્યક્ત ઉદાથી રાજાની સાથે યુદ્ધ કર્યું હતું. શ્રી કૃષે લોકિક કર્મવાધિકાર ક્ષાત્રધર્મવ્ય એવાં ત્રણસો ને સાઠ યુદ્ધ કર્યા હતા. શ્રેણિક-ચેટક અને શ્રીકૃષ્ણ જેવા અતરાત્માઓ આન્તરધર્મદ્રષ્ટિએ પ્રવર્તતા હતા અને સમ્યગપ્રિતાપે જે વસ્તુ જેવા
પમાં હોય તેને તેવા રૂપે જાણતા હતા છતાં લૌકિકપ્રવૃત્તિના અધિકારે બાહ્ય પ્રવૃત્તિને નિપપણે આદરતા હતા, પરંતુ લૌકિકકર્મલ્લાધિકારથી બ્રણ થ્રતા ન હતા. જે જે બાહ્ય વા આતરફ અદા કરવાની છે તેમાંથી જે વાધિકારની ચેચતા તપાસ્યા વિના ભ્રષ્ટ થાય છે તે સ્વાધિકાર કર્મથી ભ્રષ્ટ થાય છે અને અન્ય જે કંઈ કરે છે તે પા તે સિક કરવાને અન્ય દેવાથી ઉભયતાજણ સ્થિતિને પાત્ર બને છે. અતએ લૌકિક કર્મમાં વ્યાંસુધી સ્વાધિકાર છે તાવત વચલોકિકપ્રવૃત્તિ છે જે હોય તેઓને નિર્લેપ દૃષ્ટિએ સેવવી. સ્વાધિકાર કર્મનું પરીક્ષણ કરવું એ શું સામાન્ય બુદ્ધિમત્તા નથી ? લૌકિક કર્મો અને લૌકિક કર્મોની ક્રિયાઓ અત્ પ્રવૃત્તિો અનેક પ્રકારની હોય છે તેના અનન ભેદ છે. લૌકિકપ્રવૃત્તિ આદરવામા મમત્વનો ત્યાગ કરવો પડે છે. આત્મશક્તિને જે આપ પડે છે. લોપ્રિવૃત્તિ વિના પર એક બીજાને ઉપગ્રેડ કરી શકાય નડિ