Page #1
--------------------------------------------------------------------------
________________
તtવપ્રેમી મુમુક્ષુઓ માટે અતિઉત્તમ આધ્યાત્મિક ગ્રંથ
પદન
Dરાઠી,
જ્ઞાન 51 5). (
- ચારિત્ર
(મોક્ષ
VAM
શ્રી.
C | COD S
ONGS સંવર
Oી
પાય
ya
tu વિવેચન
આવક
- પ્રકાશક - SESS3 જન શ્રી સંઘ શિશ્ન 20 SESSIટ
'જૈન સોસાયટી,અમદાવાદ-૩.
Page #2
--------------------------------------------------------------------------
________________
श्रीवर्द्धमानस्वामिने नमः
તત્ત્વરૂચિ અધ્યાત્મપ્રેમી જવેને ખૂબ જ ઉપયાગી
શ્રી અધ્યાત્મસાર ગ્રંથ
નવતત્ત્વ વિવેચન
ગીતા જ્ઞાની સવિરતિધારી ત્યાગી ગુરૂના ચરણામાં એસીને જ આ ગ્રંથ વાંચવાવિચારવા આગ્રહ ભરી ભલામણ છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
ગ્રંથને વિષય : નવતત્વ-પદ્રવ્યનું વિવિધ ભેદ-ભાંગાઓ સાત
ન અને સપ્તભંગીની ઘટના આદિ સૂકમ
વિગત સાથે તાવિક નિરૂપણ. ગ્રંથકર્તા : શ્રી જિન-ઉત્તમ રૂપવિજયજી મ.
ગણીના શિષ્યરત્ન પં. શ્રી.
કુંઅરવિજયજી મ. ગ્રંથરચના સમય : વિ. સં. ૧૮૮૨
મહા સુદ ૫ રવિ ગ્રંથરચના સ્થળ : પાલી (મારવાડ) ગ્રંથ પ્રમાણ : ૬૬ ૬૧ લે. પ્રથમવૃત્તિ : વિ. સં. ૧૯૫૩ પ્રથમવૃત : શા. ભીમશી ભાણેક. મુંબઈ
પ્રકાશક : - દ્વિતીયાવૃત્તિ દધિ. સ. ૨૦૨ -
સત્ય—નીતિઅમેદ ગ્રંથમાળા દ્વિતીયાવૃત્તિ પ્રકાશક : જૈન શ્રી. સંધ, જૈન સંસાયટી
અમદાવાદ[અર્થી–જીવોને ગુરૂગમથી વાંચવાની શરતે સાદર ભેટ]
મુદ્રક : પાના ૧ થી ૮૦
પાના ૮૧ થી ૫૩૪ સંપૂર્ણ વસંત પ્રિ. પ્રેસ
શ્રી શક્તિ પ્રિન્ટરી, જયતિ દલાલ
પોપટલાલ ગોકળદાસ ઠકકર ઘીકાંટા, ઘેલાભાઈની વાડી, ઘીકાંટા રેડ, ૬, સુરેન્દ્ર હાઉસ, અમદાવાદ.
અમદાવાદ.
Page #4
--------------------------------------------------------------------------
________________
છેક
રાકે,
છે,
શ્રી રૈવતાચલ ચિત્રકૂટાદિ તીર્થોદ્ગારક બાળબ્રહ્મચારી પ્રાતઃસ્મરણીય, ચારિત્રચૂડામણિ, સૂરિસાર્વભૌમ સ્વર્ગસ્થ ગુરૂદેવ ૧૦૦૮ શ્રી શ્રી શ્રી પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધા ..ભક યુ
સ....મ.પં... |
F ગુરવ ફોર મમ કર - શ્રી રેવતાચલ-ચિત્રકૂટાદિ–તીર્થોદ્ધારક, બાળબ્રહ્મચારી ( ચારિત્રચૂડામણિ સ્વર્ગસ્થ પરમપૂજય આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મ. ના પરમ પાવન કર કમલેમાં
ઉચ્ચકોટિના તાત્વિક, નવતત્ત્વના સૂક્ષ્મબુદ્ધિગમ્ય છતાં તે બાળજી સમજી શકે તેવી સરળભાષામાં નિરૂપણ કરનાર, )
આત્મકલ્યાણની સાધના માટે જરૂરી તત્વજ્ઞાન અને ક્રિયાનિષ્ઠતાનું યોગ્ય ઘડતર કરવા માટે અત્યંત ઉપયોગી, કલ્યાણકામી મુમુક્ષુ જી માટે મોક્ષમાર્ગના મર્મદશંકરૂપ પવિત્ર આ આ અધ્યાત્મ સાર નામના ગ્રંથરત્નને હાદિક બહુમાન અને શ્રદ્ધાના સુંદર પુષ્પ સાથે
સ... મ...૫...ણી
નિવેદક આપના લઘુ બાળકે ચંદ્રોદયવિજય, દક્ષવિજય.
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્ર...હાં....જ...લિ
તીર્થોદ્ધારક સ્વ. પૂ. આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મા. પટ્ટધર, શાંતમૂર્તાિ, ગુણગણગરિમાલંકૃત સ્વ. પૂ. આ. શ્રી વિજયહર્ષસૂરીશ્વર મ.
ન ચ ર ણક મલે માં હાર્દિક શ્રદ્ધાંજલિ
હા...ર્દિ....ક...વં...દ.....ના
વ. પૂ. આ. શ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મ.ના પટ્ટધર
આ સરળવાભાવી સૌમ્યમૂર્તિ સ્વ. પૂ આ. શ્રી વિજય મહેદ્રસૂરીશ્વરજી મ. ના પવિત્ર
(
ચરણેમાં
હાર્દિ.ક.વંદના.
Page #8
--------------------------------------------------------------------------
________________
સિદ્ધાંત મહોદધિ પ્રશાંત વારિધિ સ્વ. આચાર્ય વિજય હર્ષસૂરીશ્વરજી મહારાજ
સ્વ. પરમ પૂજ્ય જૈનાચાર્ય વિજય મહેન્દ્રસૂરીશ્વરજી મહારાજ
Page #9
--------------------------------------------------------------------------
Page #10
--------------------------------------------------------------------------
________________
in શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમ: In
WHICH BINHOMEMBNOMOHDIMIMUMON
મHLI IIII
પ્રકાશકીય નિવેદન
જિનશાસનના રહસ્યભૂત નવતત્તનું શાસ્ત્રીય નયભંગીની સુંદર અપેક્ષાઓથી વિશદ વર્ણન કરનાર આ ગ્રંથ સુજ્ઞવાચકના કરકમળામાં પ્રસ્તુત કરતાં અમોને ખૂબ આનંદ થાય છે.
અમારૂં લકત્તર સૌભાગ્ય છે કે-મોક્ષમાર્ગે ચાલવામાં તત્વરૂચિ અને ક્રિયાનિષ્ઠતા અત્યંત જરૂરી સાધનેને સમ્યક પ્રકારે પિષણ કરનાર અતિદુર્લભ આ ઉત્તમ ગ્રંથને વ્યવસ્થિત રીતે પુનર્મુદ્રિત કરવાની તક અને સાંપડી છે.
પૂ. બાલબ્રહ્મચારી તીર્થોદ્ધારક સ્વ. આચાર્ય ભગવંત શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મ. ના સમુદાયના તારિવકચિંતક મર્મજ્ઞ વિદ્વાન મુનિરત્નશ્રી ચંદ્રોદયવિજયજી મ. તથા દેશના સુદક્ષ મુનિશ્રી દક્ષવિજયજી મ.ના ચાતુર્માસને લાભ વિ. સં. ૨૦૨૫ માં મળે.
તેઓની અધ્યાત્મરસ ભરપૂર શાસનમાન્ય પરંપરાને અનુકૂળ સાપેક્ષનયવાદવાળી તાત્તિવક દેશનાથી અમારા શ્રીસંઘ ઉપર ચિરસ્મરણીય છાપ પડી છે.
તેઓશ્રીની પ્રેરણુથી અમેએ આ ગ્રંથના પુનદ્રણનો લાભ લીધો છે, જોકે આ ગ્રંથ શા. ભીમશી માણેક તરફથી મુંબઈથી વિ. સં. ૧૯૫૩ માં પ્રકટ થયેલ છે, પણ
Page #11
--------------------------------------------------------------------------
________________
વ્યવસ્થિત ચેાગ્ય પ્રકાશન ન થયેલ હાઈ તત્ત્વરુચિ સુજ્ઞવાચકાને પણ સમજવામાં મુશ્કેલી પડતી હાઈ તેમજ આ ગ્રંથ હાલમાં દુલ ભ હાઇ પુનર્મુદ્રણ અવસરોચિત લાગ્યું છે.
આ ગ્રંથ ગીતા જ્ઞાની વિવેકી ગુરૂભગવતના ચરણ્ણામાં એસી વિનય—જિજ્ઞાસા પૂર્વક વાંચવા-સમજવા જેવા છે; એટલે સુજ્ઞવાચકો તે રીતે જ આ ગ્રંથના સદુપયોગ કરી અમારા પ્રયાસને કૃતાર્થ કરશે એ આશા અમારી અસ્થાને તા નથી જ!
આવા ગ્રંથના પ્રકાશનના લાભ લેવાની ઉદાત્ત પ્રેરણા કરનાર પૂ. મુનિશ્રી ચંદ્રોદયવિજયજી મહારાજ પૂ. મુનિશ્રી દક્ષવિજયજી મ. ના ઉપકાર જેટલેા માનીએ તેટલા આછા છે, તેમજ શાસન સરક્ષક તપસ્વી પૂ. ઉપાધ્યાય શ્રી ધમ સાગરજી મ. ના શિષ્ય પૂ. મુનિશ્રી અભયસાગરજી મ. ગણીએ સંપાદનની મહત્ત્વપૂર્ણ જવાખદારી ઉઠાવી માળજીવાને અનુકૂળ આવે તેવી વિષચાની ગાઠવણી, ઉપચેાગી ટિપ્પણી તેમજ ભાષાના સુધારા, લખાણની સ્પષ્ટતા આદિ કરવા સાથે તેઓશ્રીની નાદુરસ્ત તબિયતમાં અને બીજા અનેક સંપાદનાની જવાબદારીમાંથી પણ સમય કાઢી શુદ્ધ-સ્વચ્છ સંપાદન કરી આપવા બદલ તેઓશ્રીના ઉપકારના એશીગણુ અમે શી રીતે થઈએ? તે અમારે મન સવાલ છે, હાલ તા અમે તેઓશ્રીની શાસનાપયેગી આ કાર્ય કરી આપવા બદ્દલ હાર્દિક ગુણાનુરાગપૂર્ણ કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.
e
Page #12
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથના પ્રકાશનમાં છાપેલ નોંધ પ્રમાણે જે જે પુણ્યાત્માઓએ પ્રથમથી નકલે નેંધાવી ઉદારતાપૂર્વક ફાળે ને ધાબે છે, તેઓના ધર્મપ્રેમની અનુમોદના કરીએ છીએ.
વળી સંપાલક પૂ. મહારાજશ્રી તે સાધુજીવનની અપ્રતિબદ્ધ વિહારિતા મુજબ વિહાર કરતાં કરતાં ઠેઠ માળવાના છેડે રાજસ્થાનના નાકે પ્રતાપગઢ ચાતુર્માસ વિરાજમાન થયા, એટલે દૂર પ્રફે જઈને આવે પણ પ્રેસની જે અગવડે તે બધી દૂર કરનાર અને આ ગ્રંથના પ્રકાશનમાં પહેલેથી છેલ્લે સુધી ઘરના કામની જેમ તનતોડ પ્રયત્ન મૂંગી નિઃસ્વાર્થ સેવારૂપે પતે પિતાના ધંધામાંથી વખત કાઢી પૂરતે સહકાર આપનાર ધર્મપ્રેમી શેઠ શ્રી બાબુલાલ કેશવલાલ (ચાણમાવાળા)ના ધર્મપ્રેમભર્યા સહકારની ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ.
વળી આ ગ્રંથ વ્યવસ્થિત પ્રેસ કોપી રૂપે લખી આપવાનું તથા કુફરીડિંગનું કાર્ય ચીવટપૂર્વક કરી આપવા બદલ પં. શ્રી હરજીવનદાસ ભાયચંદ શાહના ધર્મપ્રેમની સાદર નોંધ લીધા સિવાય ચાલે એમ નથી.
સુંદર-સ્વચ્છ અને તાત્કાલિક છાપકામ કરી આપવા અદલ શ્રી વસંત પ્રેસ, તથા, શ્રી શક્તિ પ્રિન્ટરીના માલિક અને કાર્યકરને સહકાર ભૂલાય તેમ નથી.
સુંદર ડિઝાઈન બનાવનાર આર્ટિસ્ટ તથા બ્લેક બનાવનાર પ્રભાત એસેસ ટુડીઓ અને કાળજીપૂર્વક ટાઈટલને
Page #13
--------------------------------------------------------------------------
________________
બ્લેક છાપવા માટે શ્રી દીપક પ્રિન્ટરીના કાર્યકરોના સહકારની નેંધ લઈએ છીએ.
બીજા પણ દરેક સહયોગીઓના ધર્મપ્રેમની અનુમોદના કરીએ છીએ.
છેવટે મુદ્રણદેષ કે દષ્ટિદેષથી રહી ગયેલી ક્ષતિઓ બદલ ક્ષમા માંગવા સાથે વિવેકબુદ્ધિથી ગીતાર્થ ગુરૂની નિશ્રાએ આ ગ્રંથ વાંચી વિચારી પુણ્યશાળી મુમુક્ષુ આત્માઓ પિતાનું આત્મકલ્યાણ સાધી પરમપદના ભક્તા બને, એ મંગળકામના,
વીર નિ. સં. ૨૪૦ વિ.સં. ૨૦૨૬
શ્રા. સુ. ૧૨ શુક
૧૪-૮-૭૦ એલિસબ્રિજ, અમદાવાદ
પ્રકાશક શ્રી જૈન સંઘ જૈન સોસાયટી,
જ્ઞાનની પરિણતિની કસોટી હેમ પરિક્ષા જિમ હુએજી,
સહત હુતાશન તાપી ' તે જ્ઞાનદશા તિમ પરખીએ,
જિહાં બહુ કિરિયા વ્યાપ | –શ્રી સીમંધરસ્વામી (૧૨૫ ગા. સ્તવન ઢા) ૫.ગા. ૭
Page #14
--------------------------------------------------------------------------
________________
સમજણની કૂંચી ' યાને
સંપાદકીય વક્તવ્ય પરમેપકારી શ્રી જિનશાસનની આરાધના કરનાર પુણ્યાત્માઓના હિતાર્થે આ ગ્રંથમાં નવતત્વ અને તેનું રહસ્ય, તથા અનેક નયની જુદી જુદી અપેક્ષાથી વિવિધ રીતે નવતત્વની વિચારણા દર્શાવી છે. પ્રાસંગિક વ્યવહાર અને નિશ્ચય નયનું પારમાર્થિક સ્વરુપ તથા સપ્તભંગી અને
સ્યાદ્વાદના આઠ પક્ષ વગેરેનું તારિક સ્વરુપ પણ સરસ રીતે સમજાવ્યું છે.
ઝવેરાતને પારખવાની દષ્ટિ ન હોય તે આપણી સ્થૂલ બુદ્ધિથી ઉપરના ચમકારા અને દેખાવ ઉપરથી સાચા ઝવેરાતની ઉપેક્ષા અને ભળતા નકલી ઝવેરાતને અસલી રૂપે માનીને તેને ખરીદવા સાચા ઝવેરાતની કિંમત ચુકવવાની અક્ષમ્ય મૂર્ખતા કયારેક થવા પામે છે.
આજના યુગમાં ધર્મ-અધ્યાત્મ અને પદ્રવ્યની વિચારણામાં સદ્દગુરુના ચરણોમાં બેસી માર્મિક વિવેક બુદ્ધિ ન મેળવી શક્યાના પરિણામે ગોટાળો થઈ રહ્યો છે.
અને ચોમાસાના અળસીયાની જેમ “વસ્ત્રો વેરાત દુવંની કટાક્ષભરી ઊક્તિને ચરિતાર્થ કરનારા બ્રહ્મજ્ઞાનીઓ, અધ્યાત્મવાદીઓ અને આભાસિક રીતે આત્મતત્વની ઓળખાણ દ્વારા હથેલીમાં કેવળજ્ઞાન બતાવનારાઓનું પ્રમાણ વધી રહેલું દેખાય છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૦
તેથી મુગ્ધ-બાળજીવા ભ્રમમાં પડે છે કેઃ— હકીકતમાં પર પરાગત જૈનશાસનની આરાધનાને ચાલ્યા આવતા રાજમાગ અને તેની વિવિધ ક્રિયાનુષ્ઠાનાની મર્યાદાએ ચાલવામાં હિત છે કે આ બધા હથેલીમાં આત્મા બતાવે છે તે માગ હિતકારી છે?
હકીકતમાં અનાદિ કાળના સંસ્કારાના વ્યામાહથી અજ્ઞાની જીવાને જિનશાસનની આરાધના તાત્ત્વિક માગ રૂપ ત્યાગ—વિરતિ, વ્રત–નિયમ અને પચ્ચક્ખાણુ આદિના અનુષ્ઠાના અરૂચિકર લાગતા હૈાય છે.
તેથી વિચારામાં વિવેક બુદ્ધિના પ્રકાશની ખામી હાઇ પેાતાની ભાગવાસનાની ગુલામીને ઢાંકવા તત્ત્વજ્ઞાનની વાતાને ગુરૂગમ વિના અધરથી પકડતા હાય છે.
તથા નયવાદની ગૂંચના ઉકેલ વિના આપમતિથી પુસ્ત ક્રીયા જ્ઞાનની પ`ડિતાઇ મેળવેલ શબ્દ પડિતા અગર વ્યુત્ક્રાહિત થયેલ વિદ્વાના પાસેથી સાંભળેલ કે સમજેલ વાર્તાના પેપિટીયાપાઠની તત્ત્વજ્ઞાનની વાતાને ખૂબ ચાવી ચાવી પેાતાની જાતને આત્મજ્ઞાની માની લેવાનું દુસ્સાહસ કરતા હાય છે. આવા જીવેશને માસ્થ કરવા ચર્ચા-વિચારણા માટે જરૂરી તાત્ત્વિક નયવાદની સાપેક્ષપદ્ધતિવાળા આ ગ્રંથ જેવા સાહિત્યની ખાસ જરૂર છે.
તેથી વર્ષોથી નાના-માટા અનેક ગામ-શહેરાના જ્ઞાનભડારામાં અણુવાપરેલી હાલતમાં ધૂળ ખાતા આ
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૧ ગ્રંથરત્નના દર્શન સૌ પહેલાં વિ.સં. ૨૦૦૬માં પૂ. તારકવર્યશ્રી પાસે શ્રી હારિભદ્રીય ગ્રંથનું મનનપૂર્વક વાંચનથી લાધેલ તાવિક દષ્ટિથી અચાનક થયા, ત્યારથી આ ગ્રંથ મારા પિતાના સ્વાધ્યાય અને ચિંતન માટે જરૂરી બીજી સામગ્રી ભેગો રહેવા માંડે.
ખૂબજ ગંભીરતાથી અનેકવાર આ ગ્રંથના પદાર્થો છૂટક-છૂટક કેટલાક જિજ્ઞાસુઓ સમક્ષ મેં રજુ કરેલ.
જે સાંભળી કેટલાક સહદયી પુણ્યશાળીઓ તે ચકિત થઈ જતા, અને આનંદગૌરવ અનુભવતા અને બેલી ઉઠતા કે -
“શું? ખરેખર આપણે ત્યાં પણ આવા ગ્રંથરત્ન છે? અમે તે આજ સુધી એમ માનતા કે દિગંબર સંપ્રદાયમાં જ તાત્વિક વિચારણું અને નય–ભંગીની વિચારણાના ગ્રંથ છે, આપણે ત્યાં વ્યવહારનયને લગતા ક્રિયાકાંડ આદિના જ ગ્રંથ ઘણું છે આદિ.”
જવાબમાં તે વખતે એમ કહેવામાં આવતું કે –
“ભાઈ! આપણે ત્યાં સઘળા ને સરખી રીતે પોષાયા છે. ખેટી રીતે કેઈ નયને જરૂર કરતાં વધુ મહત્વ નથી અપાયું.
દિગં. સાહિત્યમાં જે એકાંગી નિશ્ચયનયના વધુ ઝોકવાળા ગ્રંથ છે. તેનું કારણ એ છે કે – - પરિગ્રહના નામે મતાભિનિવેશથી સાધુજીવનની સામાચારીને રાજમાર્ગ વિલુપ્ત થયે. પરિણામે સાધુ
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૨
સંસ્થાનું અસ્તિત્વ ઘટતું ગયું. પંડિત-શાસ્ત્રીઓ, જે કે
સ્વયંગૃહસ્થ અને છ કાયના આરંભમાં રહેનાર તેઓને શાસન ચલાવવાની ફરજ પડી.
તેમાં શાસનના રાજમાર્ગરૂપ વિરતિ પર તે ગૃહસ્થ બૈરી-છોકરાની જંજાળમાં ફસાએલા પંડિતે શાબ્દિક ભાર પણ કયાંથી સુકી શકે! એટલે વિરતિની મહત્તાને ઘેષ તેમને ત્યાં નબળા પડી ગયે.
કાળપ્રભાવે પંડિતે ગૃહસ્થ વિદ્વાને પિતાની આપમતિ કલ્પનાથી તારિક પદાર્થોને ગુરૂગમથી યથાર્થ નયવાદની સાપેક્ષ વિચારણું પૂર્વક ન સમજવા સાથે પિતાના સ્થાનને હીણપદ લાગે તેવી કેટલીક પિતાની સાંસારિક પ્રવૃત્તિઓને છાવરવા નયવાદથી નિરપેક્ષ બનેલા પંડિતે મારફત કેટલીક એકાંગી વિચારધારાને વિકાસ પરિસ્થિતિવશ થવા માંડે.
તેમાંથી નિશ્ચયનયના માર્કવાળી–હકીકતમાં તે નિશ્ચયનયની મર્યાદાથી ખૂબ જ દૂર-કેટલીક વિચારધારા પ્રરૂપણામાં આવી. તેમાંથી નાના-મોટા અનેક ગ્રંથની રચના થઈ
કાળક્રમે આગળ ચાલતાં તે ગ્રંથો દિગં–સંપ્રદાયના પ્રાણુભૂત થવા માંડ્યા. કેમકે તેના આધારે વિરતિના બદલે સમ્યગ્રદર્શન ઉપર કૃત્રિમ ઝોક આપી જનતાને શાસનની ધેરી નસ સમાન વિરતિનાપંથ પ્રેરણને અનાવશ્યક રજૂ કરી શકાતી હતી.
Page #18
--------------------------------------------------------------------------
________________
આજે સ્પષ્ટ દેખાય છે કે આપણા સંઘની જે અવિચ્છિના શાસનમાન્ય પ્રણાલિકાઓથી ધર્મની જાહોજલાલી દેખાય છે. વ્રત-નિયમ–પચ્ચ. આદિ અનુષ્ઠાનેથી આબાલ ગોપાલ જે ધર્મની સાંસ્કારિક અસર દેખાય છે, તે દિગં. પરંપરામાં જોવા નથી મળતી.
સ્વાધ્યાય-પ્રભુપૂજામાં જાણે બધુ આવી ગયું મનાય છે, પૂજામાં પણ લોકેત્તર પદ્ધતિનો ખ્યાલ ન હૈઈ દહેરાસામાં, પ્રતિમાઓમાં કે તેમની પૂજા પદ્ધતિમાં બાળજીને કે તત્ત્વોને સ્કૂર્તિ અને વીયૅલ્લાસની જાગૃતિનું વાતાવરણ નથી અનુભવાતું.
એટલે દિગં. પરંપરામાં તથાકથિત નિશ્ચયનયના ગ્રંથની બહુલતા પરિસ્થિતિજન્ય છે, કહિતાર્થે નથી.
આ વાત તે તે ગ્રંથની રચનાની સાલવારી ક્રમથી પણ વિચારણા કરતાં દીવા જેવી સ્પષ્ટ દેખાય છે.
સૌથી પ્રાચીન ગ્રંથોમાં વ્યવહાર–નિશ્ચય બનેની સમતુલા છે. ત્યારપછી વ્યવહારનય ૭૦ થી ૭૫ ટકા અને નિશ્ચયનય ૨૫ થી ૩૦ ટકાવાળા પ્રરૂપણાના ગ્રંથ છે. પછી ધીમે ધીમે નિશ્ચયનયની પ્રરૂપણના ટકા વધવા માંડયા અને વ્યવહારનયની પ્રરૂપણાના ટકા ઘટવા માંડયા.
છેલ્લા ૨૫૦ વર્ષમાં તો નિશ્ચયનય પણ વિકૃત થયે અને વ્યવહારનય ગૌણ થઈ ગયે. હમણાં હમણાં છેલ્લા ૫૦ વર્ષમાં તે વ્યવહારનયનું ખંડન અને નિશ્ચય નયાભાસનું એકાંગી પ્રરૂપણ થવા માંડ્યું.
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૪
આ હકીકત તત્ત્વજ્ઞ તટસ્થ વિદ્વાનેની અનુભવસિદ્ધ છે.
આ પરિસ્થિતિમાં આપણે ત્યાં નિશ્ચયનયના ગ્રંથો નથી, એ વાત કૂપમંડૂક જેવી આપણી અજ્ઞાનદશા સુચવે છે.
આપણે ત્યાં નિશ્ચયનયને સમજાવનાર ઢગલા બંધ સાહિત્ય છે. પણ બાળજીને અધિકાર ન હાઈ નિશ્ચયનયની ભૂમિકાની પરિકર્માણ માટે વ્યવહારનયનું વિધિવત્ , આસેવન જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે કરવાનું દર્શાવનાર અનેક ગ્રંથે જાહેરમાં મુકાયા છે. - જ્યારે નિશ્ચયનયનું સાપેક્ષ વર્ણન કરનારા ગ્રંથ અધ્યાત્મસાર-અધ્યાત્મપનિષ, ધર્મ પરીક્ષા, ગદૃષ્ટિ સમુચ્ચય, સમ્યકત્વ સપ્તતિકા-દ્રવ્ય ગુણ પર્યાઅને રાસ-દ્રવ્યાનુગ તર્ક, સમ્મતિ-તર્ક, ઉપદેશ રહસ્ય, ઉપદેશપદ, શ્રી સીમંધર સ્વામી વિજ્ઞપ્તિ (૧૨૫ ગાથાની અને ૩૫૦ ગાથાની) પાંચસમવાય નિશ્ચય-વ્યવહારનું સ્તવન આદિ આદિ ઘણું સાહિત્ય સંસ્કૃત-પ્રાકૃત ગુજરાતીમાં છે.
પણ બાળપોથીની કક્ષા પૂરી કર્યા વિના મેટ્રિક કે B. A. અને M. A. ના પાઠયપુસ્તકનું ભણતર શા ખપનું?
આજે તો અમુક મનમરજીથી સ્વચ્છ રીતે પોતાની સગવડ કે અનુકૂળતા પ્રમાણે સામાયિક-પ્રતિકમણ, પૂજા,
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૫
દન કે અમુક પૃચ્ચ, કે તીર્થીયાત્રા અને અમુક પૈસાને ધર્મસ્થાનમાં વ્યય કરીને પેાતાની જાતને ધમી માની લેવાનુ` દુસ્સાહસ કરવામાં આવે છે.
,
6 आणाय च्चिय धम्मो ' ' धम्मो आणाए पडिबद्धो ૮ વહિવળત્તો ધો આદિ વાકયાના પરમાથ મુજબ તીર્થંકર પ્રભુની આજ્ઞા-શાસ્રીય મર્યાદા પ્રમાણે જે અનુષ્ઠાના કરવામાં આવે તે ધમ’
"
આ વાતને વિસરી જઈ માળપેાથીની પણ કક્ષા પૂરી કર્યા વિનાની હાલતમાં સાતમા ગુઠાણાની પારમાર્થિક— સદ્ભૂત-નિરૂપચરિત નિશ્ચયનયની વાર્તાને અપનાવવા માનવા–મનાવવાની તૈયારી કેટલી બેહુદી કહેવાય !
એટલે આપણે ત્યાં આવા અમૂલ્ય ગ્રંથરત્ના ઘણાય છે, પણ તેને સમજવા-પચાવવા આપણી અ અધિકારિતા– પાત્રતા વિકસાવવાની જરૂર છે.”
આ ઉપરથી જે જિજ્ઞાસુઓએ આ ત્ર'થરત્નને ચેાગ્ય નયષ્ટિ સાપેક્ષવાદ આદિથી પરિકમિ ત કરી પ્રકાશિત કરવાની આગ્રહભરી વિજ્ઞપ્તિ કરેલ.
તેથી આજના મુદ્રણ યુગમાં જે તે તત્ત્વજ્ઞાનના ભળતા સાહિત્યને લેાકેા વાંચી પાતાની તત્ત્વરૂચિ પાષવાના હિસાબે તથાકથિત નિશ્ચયનયની એકાંત પ્રરૂપણાની પકડમાં ફસાઈને સજીવ હિતકર ત્રિકાળાબાધિત જિનશાસનની સનાતન આચરણાએ રૂપે વિરતિના રાજમાગ થી ભ્રષ્ટ થતા હાય છે, તેવાઓને કઈક ઉપયાગી થવાની.
Page #21
--------------------------------------------------------------------------
________________
દષ્ટિએ આ ગ્રંથરત્નને વ્યવસ્થિત રીતે નયવાદની સાપેક્ષતાના સંસ્કારવાળા સંપાદન પૂર્વક પ્રકાશમાં લાવવાની ભાવના જાગેલી.
પણ એક પછી એક આગમે, તાત્વિક–ગ્રંથેના સંપાદન-સંશોધન અને બીજી કેટલીક પ્રવૃત્તિઓમાં આ ગ્રંથ ૧૮ વર્ષ સુધી રાજના સ્વાધ્યાય માટેની ચુંટેલી સામગ્રી ભેગે મહત્ત્વપૂર્ણ પુસ્તક તરીકે સુરક્ષિત રહ્યો.
પણ ઉસ્માનપુરાના (અમદાવાદ) ગત ચાતુર્માસમાં અનેક તાત્વિક બાબતેની વિચારણા માટે ખૂબ જ મંથન કરનારા ચિત્રકૂટ રેવતાચલાદિ તીર્થોદ્ધારક બાળબ્રહ્મચારી સ્વ. આ. શ્રી વિજય નીતિસૂરીશ્વરજી મ. ના સમુદાયના પૂ. તપ્રેમી સૌજન્યમૂર્તિ મુનિ રત્નશ્રી ચંદ્રોદયવિજયજી મ. તથા તાત્વિક પદાર્થોના નિષ્ણાત સુદેશના દક્ષ મુનિશ્રી દવિજયજી મ. ની અર્થ વ્યવસ્થાની બધી જવાબદારી ઉપાડવા સાથે આ ગ્રંથને પ્રકાશન કરવા માટેની આગ્રહભરી સૂચના થઈ એટલે “ વૈવિ' ન્યાય મુજબ શ્રી નવકાર મહામંત્ર પ્રભાવે અને દેવગુરૂકૃપાએ મનને સંક૫ આપોઆપ પૂરો થતે નિહાળી શ્રી નવકાર મંત્રની અદૂભૂત શક્તિઓને કૃતજ્ઞ ભાવે અનુભવવા સાથે આ ગ્રંથમાં વર્ણવાયેલ નય–સપ્તભંગી આદિથી ગહન બાબતેને વ્યવસ્થિત રીતે કરી સંપાદન કરવાનું કામ શક્તિ બહારનું છતાં “મે યથાશક્તિ તથં' ન્યાય મુજબ પ્રવૃત્તિ કરી છે, સફળતા કેટલી મળી ! તે તે તત્ત્વજ્ઞ વિચારક વાચકો સમજી શકશે.
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૭
બીજી ઘણી પ્રવૃત્તિઓમાં ગુંથાયેલી અને શારીરિક અસ્વસ્થતાવાળી હાલતમાં આ સંપાદન થયું છે. બનતા. પ્રયને શાસ્ત્ર પરંપરા વિરૂદ્ધ કંઈ ન થવા પામે તેવું સંપાદન કરવા ધ્યાન રાખ્યું છે. છતાં છદ્મસ્થ સુલભ આવરણ દોષથી થયેલી ક્ષતિઓ બદલ સકળ સંઘ સમક્ષ ત્રિવિધે ત્રિવિધે-મિથ્યા દુષ્કૃત દઉં છું.
પુણ્યશાળી તત્વરૂચિ મુમુક્ષુ કલ્યાણકામી ભવ્યાત્માઓને આ ગ્રંથ ગ્ય, પરિણુતજ્ઞાની સર્વ વિરતિ સંયમધારી ગીતાર્થ ગુરૂના ચરણેમાં વિનય, આત્મસમર્પણ અને તીવ્ર જિજ્ઞાસા પૂર્વક બેસી વાંચવા-ભણવાની વારંવાર મારા તરફથી આગ્રહપૂર્વક પ્રાર્થના છે. તે જરૂર ધ્યાનમાં રાખવાની નમ્રભાવે ચતુર્વિધ શ્રી સંઘને ભલામણ છે.
આ ગ્રંથને ગ્ય જ્ઞાની–ગુરૂના ચરણમાં વાંચી– વિચારી ભવ્ય છે પિતાના આત્માને કર્મબંધનથી મુક્ત કરવા માટે જરૂરી વ્યવહાર અને નિશ્ચયનય બંનેની સાપેક્ષા આરાધના કરી પરમપદના ભાગી બને એ મંગલકામના.
વીર નિ. સં. ૨૪૬ વિ. સં. ૨૦૨૬
શ્રા. સુ. ૧૦ બુધ ગુમાનજીનું જૈન મંદિર
મુ. પ્રતાપગઢ (રાજસ્થાન)
લિખી.
શ્રમણ સંઘ સેવક પરમતપસ્વી પૂ ઉપાધ્યાય ગુરૂદેવશ્રી
ધર્મસાગરજીમ
ચરણસેવક અલયસાગર
Page #23
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ છપાયા અગાઉ લાભ લેનાર
ધર્માનુરાગી સગૃહસ્થા
શ્રી માસર રાડ જૈનસંઘ
૧ શેઠશ્રી કસ્તુરભાઈ સાંકળચંદ
૨
ભાગીલાલ બુલાખીદાસ
૩
૪
પ
७
.
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
""
આશારામ છગનલાલ
રસીકલાલ ચુનીલાલ
ચીનુભાઈ લાલભાઈ
કાંતિલાલ મણીલાલ
,, અનુભાઈ ચીમનલાલ
?? ભગુભાઈ માહનલાલ
99
99
99
""
99
ܕ
19
99
',
""
""
શાંતિલાલ માણેકલાલ પરસાતમદાસ માહનલાલ
રતીલાલ ખેમચઢ
માતીલાલ માહનલાલ
પાપટલાલ રતનચ
ભરતકુમાર મણીલાલ રતિલાલ ભીખાભાઈ
૬૦
૫૧
૫૧
૫૧
૫૧
૫૧
૫૧
૫૧
૫૧
૨૫
૨૫
૨૫
૨૫
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૯ ૧૬ શેઠશ્રી અનુભાઈ ચંદુલાલ
જયંતીલાલ ચીમનલાલ » હસમુખલાલ મુલચંદ , અનુભાઈ સારાભાઈ , પાચાલાલ ડાહ્યાભાઈ , મફતલાલ જોઈતારામ » કેશવલાલ મુલચંદ » હરીલાલ રતનચંદ
» મુલચંદભાઈ પચાભાઈ ૨૫ , હીંમતલાલ મોહનલાલ
» રમણલાલ સાંકળચંદ , અશોકભાઈ લાલભાઈ » નાગરદાસ અમથાલાલ , શારદાબેન સાંકળચંદ » કનુભાઈ બાબુભાઈ » હરીલાલ મનસુખરામ , કંચનબેન લલ્લુભાઈ , કેશવલાલ પ્રેમચંદ
» ઠાકોરભાઈ જેશીંગભાઈ ૩૫ , કેશવલાલ ખેતશીભાઈ
Page #25
--------------------------------------------------------------------------
________________
૩૬ શેઠશ્રી અરૂણકુમાર શાંતિલાલ ૩૭ , સુમતીલાલ મેહનલાલ
, જશીબેન પ્રભુદાસ , મંગુબેન કેશવલાલ , જશવંતલાલ ચીમનલાલ
, રસીકલાલ જગજીવનદાસ ૪૨ , દલીચંદ ભુરચંદ
, લાલભાઈ પિચાભાઈ ૪૪ ,, નવીનચંદ્ર જયંતીલાલ ૪૫ ,, નરેન્દ્ર હરીચંદ
, ચંપાબેન રામજીભાઈ
, બચુભાઈ ડાહ્યાભાઈ ૪૮ ,, સેમચંદ પુનમચંદ આદિ
Page #26
--------------------------------------------------------------------------
________________
આચાર્ય પદ, વિ. સં. ૧૯૬૪ જેઠ શુદ ૫, ભાવનગર
શાસન સમ્રાટ્ સૂરિચક્રચક્રવર્તી
દીક્ષા, વિ. સં. ૧૯૪૫ જેઠ શુદ ૭, ભાવનગર
કદંબગિરિતીર્થોદ્ધારક
સ્વ. આ. મહારાજ શ્રી વિજયનેમિસુરીશ્વરજી મહારાજ
સ્વ. વાસ. વિ. સ. ૨૦૦૫
જન્મ વિ. સં. ૧૯૨૯ કા. શુદ ૧ શિન મહુવા
આસા વદ ૦)) દીવાળી શુક્ર મહુવા
Page #27
--------------------------------------------------------------------------
Page #28
--------------------------------------------------------------------------
________________
ભાવભરી વં....દ....નાં....જલિ
પરમ પૂજ્ય પ્રૌઢપ્રતાપી શાસન
પ્રભાવક અનેક તીર્થોદ્ધારક બાળબ્રહ્મચારી શાસનસમૃદ્ધ
સ્વ. પૂ. શ્રી ૧૦૦૮ શ્રીયુત આચાર્યદેવશ્રી વિજ્યનેમિસૂરીશ્વરજી મહારાજ
SIMITTUURINN
પવિત્ર ચરણ કમલોમાં
ભાવભરી વંદનાંજલિ.
miminnano
નિવેદક મનુભાઈ જેસિંગભાઈ
222222
Page #29
--------------------------------------------------------------------------
________________
- સાહિત્ય અને સંસ્કારના અનુરાગી ;
# સ્વ. શેઠશ્રી જેસંગલાલ કાળીદાસ શેરદલાલ પણ
| (જીવનઝરમર)
સંવત ૨૦૦રની વાત છે, સ્વર્ગસ્થ શેઠશ્રી જેસંગભાઈ પિતાના બે લાડકવાયા સંતાનોને લઈ પૂજ્ય શાસન સમ્રાટ શ્રી વિજયનેમિસૂરિજી મહારાજ સાહેબને વંદન કરવા માટે ગયા હતા. ત્યાં વાતમાં ને વાતમાં તેઓશ્રીએ આચાર્ય મહારાજને પિતાનો શુભ સંકલપ જણાવતાં કહ્યું –
હું મારી મિલ્કતના અમુક ભાગની રકમના વ્યાજમાંથી જે રકમ ભેગી થાય તે રકમ હું સાત ક્ષેત્રોમાં વાપરવા ઈચ્છું છું.
પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ આ શુભ સંકલપને આશીર્વાદ આપ્યા અને આ સખી ઉદાર મનના શેઠશ્રીએ તરતજ પિતાની અમુક મિલકતનું ટ્રસ્ટ કરી નાખ્યું– - આજે તે તેઓશ્રી દિવંગત થયા છે પરંતુ તેમના એ પુણ્ય કાર્યની દિવ્ય જ્યોત આજે પણ ઝગમગી રહી છે.
શાસન સમ્રાટ વિજયનેમિસૂરિજી મહારાજ સાહેબના તેઓ અનન્ય ભક્ત અને આજ્ઞાંકિત વિનેય ગૃહસ્થ શિષ્ય
Page #30
--------------------------------------------------------------------------
________________
\\\\\\\0I0I0L\I]\\\\\I\\\\\
કળા સાહિત્ય અને સંસ્કારના અનુરાગી
સ્વ. શેઠશ્રી જેશીંગભાઇ કાળીદાસ શેરદલાલ
સ્વગવાસ : સાં. ૨૦૧૦ આસા વદ ૩
અમદાવાદ.
જન્મઃ
સં. ૧૯૨૯ ચૈત્ર વદ ૮ અમદાવાદ.
W
*SG\NGE\III
T0I0I0O@
Page #31
--------------------------------------------------------------------------
Page #32
--------------------------------------------------------------------------
________________
હતા, તેઓશ્રીની શુભ પ્રેરણાથી તેમણે અનેક જિનમંદિરમાં ઘણા જિનબિંબ ભરાવવામાં તેમજ પ્રતિષ્ઠા વગેરે શુભ કાર્યોમાં લક્ષ્મીના મમત્વનો ત્યાગ કરીને ઘણું પુણ્ય કાર્યો કર્યા છે.
આ સિવાય તેઓશ્રીએ મહા મંગલકારી પાપ નિવારક ને શાંતિદાયક નવકાર મહામંત્રને વિધિપૂર્વક નવ લાખને જાપ પૂર્ણ કર્યો હતો. અને તેની પૂર્ણાહુતિના સંદર્ભમાં ભારે દબદબાપૂર્વક અને અદકેરા ઉત્સાહથી શ્રી સિદ્ધચક્રનું પૂજન કરાવ્યું હતું.
શેઠશ્રી તો આજે ચાલ્યા ગયા છે. પરંતુ કેટલાક માનવી ફૂલ જેવા હોય છે, ફૂલ ખરી જાય છે પણ પાછળ પમરાટ છોડી જાય છે, તેની પાંખડી પાંખડી ખત્મ થઈ જાય છે. પરંતુ તેની દરેક પાંખડી તેની મધુર સુવાસ મુકી જાય છે.
શેઠશ્રી પણ એક એવું પણ પુષ્પ હતા. આજે તેઓશ્રી નથી પણ તેમની સુવાસ આજે પણ મહેંક મહેંક થાય છે. અને એ સુવાસ કાયમ રહે તે માટે તેમના સપુત્ર શ્રી મનુભાઈ અને શ્રી સારાભાઈ તેમના પૂજ્ય પિતાશ્રી શેઠશ્રી જેસીંગભાઈ કાલીદાસ ટ્રસ્ટમાંથી, પુણ્યકાર્યોમાં પિતાના પિતાશ્રીના જેવાજ ઉત્સાહ અને ઉમંગથી ઉછળતા હૈયે સાથ અને સહકાર આપે છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ વિજય સત્યનીતિ પ્રમોદ ગ્રંથમાળા તરફથી પ્રગટ થતા આ “નવતત્વ અધ્યાત્મસાર પ્રશ્નોત્તર ગ્રંથરત્નની પણ ત્રણ નકલે આ ગ્રંથ પ્રગટ થાય તે પ્રથમજ નોંધાવી છે.
સાહિત્ય માટેનું આ પ્રેત્સલ્હન કંઇ જેવું તેવું નથી. શેઠશ્રી જેસીંગભાઇ કાલીદાસના નેતા સુપુત્ર શ્રી મનુભાઈ અને શ્રી સારાભાઈ તેમના પૂજ્ય પિતાશ્રીના પગલે પગલે અનુસરે છે. તેઓશ્રીના શાસન અને સાહિત્યપ્રેમની ભુરી ભુરી અનુમોદન કરીએ તેટલી ઓછી છે.
શાસનદેવતા સદાય તેમને પુણ્ય કાર્યો કરવામાં સહાય કરે એજ અભ્યર્થના.
=પ્રકારાક=
જિનશાસનનું રહસ્ય "जइ जिणमय पवज्जए
તે મા વવહાર-નિરવ ગુણ –જે જિનશાસન માન્ય રાખવું હોય તે વ્યવહાર અને નિશ્ચય બંને નયને સાપેક્ષપણે સ્વીકારવા જરૂરી છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
,
writeridian in
IIIIIIIIIII
-૬૮ ૬૦-૯ ૯૪-૧૧૪ ૧૧૪-૧૬૪ ૧૬૫–૧૭૦
૧૭૦
-norwarriorizarraining
શ્રી અધ્યાત્મસાર ગ્રંથના
વિષયની ટૂંક નોંધ
વિષય પ્રશ્ન ૧ નવતત્વને તાવિક વિચાર ૧-૭ર ૨ નવતત્ત્વનું તાત્વિક સ્વરૂપ ૭૩-૧૨૯
છે આવશ્યકનું તાવિક સ્વરૂપ. ૧૩૦–૧૪૪ ૪ નવતત્વનું માર્મિક સ્વરૂપ. ૧૪૫-૨૧૧ ૫ અધ્યાત્મ સ્વરૂપ ભાવના ૬ જીવસ્વરૂપ વિચારગાથા
(ભાવાર્થ સાથે) ૭ દેવ-ગુરુ-ધર્મ સંબંધી નિશ્ચય અને વ્યવહારની ચઉભંગીરૂપ સુંદર વ્યાખ્યા.
૨૧૨-૨૨૩ ૮ પાંચ મહાવ્રતનું નિશ્ચય અને વ્યવહાર
૨૨૪–૨૩૩ ૯ હિંસાતી પ્રવૃત્તિ અને ફળની
ચઉભંગીનું સ્વરૂપ. ૨૩૪-૨૩૭ ૧૦ અંતરથી બહારથી સાધુ
પણાની ચઉભંગીનું સ્વરૂપ ૨૩૮–૨૪૧ ૧૧ પદવ્ય અને નવતરવની દ્રવ્ય
ક્ષેત્ર-કાળ-ભાવની ચઉભંગીઓ.
૨૪૨–૨૯૩ ૧૨ પદ્ધવ્ય નવતત્વમાં નામાદિ
ચાર નિક્ષેપાઓ. ૨૯૫-૩૧૩ ૧૩ સાધુના પાંચ મહાવ્રતના ચાર નિક્ષેપ
૩૧૪-૩૨૫ ૩-૧
૧૭૦–૧૭૩.
૧૭૩-૧૭૮
૧૭૮-૧૮૪
૧૮૪–૧૯૨
૧૯૨–૧૯૭
૧૯૮-૨૦૯
૨૧-૨૧૮
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૧-૨૨૪
૨૨૪-૨૨૬
૨૨૭-૨૩૩
૨૩૩–૨૪૨
૨૪૩-૨૪૬
૨૪૬–૨૫૦ ૨૫૦-૨૫૧
૨૫૧
૧૪ શ્રાવકના બાર વન , ચાર નિક્ષેપો
૩૨૬-૩૩૩ ૧૫ કષાયના ચાર નિક્ષેપા. ૩૩૪-૩૩૭. ૧૬ છૂટક મહત્ત્વના પદાર્થોના - ચાર નિક્ષેપા.
૩૩૮-૩૪૯ ૧૭ થવ્ય નવતત્વની સાદિ - અનંત વગેરે ચઉભંગી. ૩૫૦-૩૬૨ ૧૮ મહત્ત્વના કેટલાક પદાર્થોની
સાદિ અનંત આદિ ઉભંગી. ૩૬૩-૩૬૭ ૧૯ પાંચ સમવાયનું વિગતવાર સ્વરૂપ
૩૬૮-૩૭e ૨૦ ટૂકારકનું સ્વરૂપ.
૩૮૦ ૨૧ મેક્ષ પ્રાપ્તિમાં છ કારકની સંગતિ
૩૮૧ ૨૨ નવ નિયાણાનું સ્વરૂપ ૩૮૨ ૨૩ શ્રી સિદ્ધચક્રના સ્વરૂપનું
તાત્ત્વિક વર્ણન - ૩૮૩-૪૦૯ ૨૪ નિશ્ચય-વ્યવહાર નયનું વિગતવાર વર્ણન.
૪૧૦-૪૧૪ ૨૫ સાત નયથી દ્રવ્ય–ભાવનું સ્વરૂ૫.
૪૨૫-૪૨૬ ૨૬ નિશ્ચય-વ્યવહારથી નવતત્ત્વનું સ્વરૂપ.
૪ર૭-૪૨૯ ૨૭ નિશ્ચય-વ્યવહારથી યહૂદ્રવ્યનું - સ્વરૂ૫. ૨૮ જિનદાસ શેઠ અને શ્રાવક' પુત્રની અતિગંભીર તાત્ત્વિક પ્રશ્નોત્તરી
૪૩૨-૪૯૦
૨૫૧-૨૫૩
૨૫૪-ર૭૫
૨૭૫–૨૮૯
૨૮૯-૨૨
૨૯૨-૨૬૩
૪૩૧
૨૯૩-૯૪
૨૯૫-૩૪૭
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૯ અઠ્ઠાવીશ ઉપનયનું સ્વરૂપ (વિસ્તારથી)
૩૦ સાત નયના પ્રકારાન્તરે થતાં બાવન અને ૭૦૦ ભેદાની
ભલામણ.
૩૧ નય-નયાભાસ અને સ્યાદ્વાદની સ્યાદ્વાદ રત્નાકર આધારે વ્યાખ્યા. ૩૨ સ્યાદાદ દષ્ટિએ નિત્યાનિત્યાદિ આઠ પક્ષની વિવક્ષાએ જીવનું સ્વરૂપ
૫૦૧
૩૩ સમતિનાનવપ્રકારનું સ્વરૂપ. ૫૦૨-૫૦૭ ૩૪ નય નિક્ષેપ ગર્ભિત તાત્ત્વિક
દશ પ્રશ્નો અને તેના ખુલાસા ૫૦૮૫૧૪
૩૫ ૫દ્રવ્યનું ભિન્ન ભિન્ન રીતે તાત્ત્વિક વર્ણન
૪૯૧–૪૯૯
૩૬ સમ્યક્ત્વના અંગભૂત તાત્ત્વિક રુચિના ભેદ
૩૭ પ્રકાશન્તરે ષડૂદ્રવ્યનુ તાત્ત્વિક વન.
૩૮ જીવનું વિશિષ્ટ સ્વરૂપ સમજવા ૭૩ વિશેષણાનું સુંદર માર્મિક વન. ૩૯ પ્રકારાન્તરે ષષ્યનું તાત્ત્વિક વર્ણન. ૪૦ દ્રવ્ય-ભાવની ચભંગીએ
નવતત્ત્વ-ષદ્રવ્યનું વર્ણન
૫૦૦
૫૦૦
૫૧૬-૫૩૪
૧૫-૫૪૪
૧૪૫-૫૫૦
૫૫૧
૫૫૧-૫૬૫
૫૭૭–૧૯૪
૩૪૮-૩૫૧
૩૫૫
૩૫૬
૩૫૭-૩૬૦
૩૬૧-૩૬૭
૩૬૭–૩૭૯
૩૮૨-૪૧૫
૪૧૫-૪૧૯
૪૨૦-૪૩૪
૪૩૫-૪૪૧
૪૪૨-૪૫૧
૪૫૨-૪૬૪
Page #37
--------------------------------------------------------------------------
________________
४६५-४७१ ૪૭૧-૭૨
૭૨–૫૦૨ ૫૦૨–૫૧૧
૪૧ નવતર-પદ્રવ્યમાં કર્તા
કારણ-કાર્યની ચર્થભંગી. ૧૯૫–૧૦ ૪૨ પ્રાસંગિક સમકિતની મહત્તા ૪૩ સિદ્ધ ભગવંતનું તાવિક સ્વરૂપ.
૬૧૧-૬૪૬ ૪૪ નિશ્ચય સમ્યજ્ઞાનીનું સ્વરૂપ. ૬૪૭-૬પર ૪૫ જાણવા-આદરવા–પાળવાની ચકભંગી.
૬૫૩ ૪૬ ન જાણે-ન આદર-ન પાળેની ચઉભંગી.
૬૪ ૪૭ ઉપહાર.
૧-૭ છુટા ૪૮ પ્રશસ્તિ .
૮–૧૧ છુટા ૪૯ પ્રથમવૃત્તિ પ્રકાશકની ક્ષમાપના પ અધ્યાત્મ માર્ગની કૂંચી.
૫૧૧–૫૧૪
૫૧૪-૫૧૭ ૫૧૭-૫૧૮
૫૧૮ ૫૧૮ ૫૧
Page #38
--------------------------------------------------------------------------
________________
૮-૧૧
શ્રી અધ્યાત્મસાર ગ્રંથને
વિ ષ યા હુ ક્રમ
૧ નવતત્વનો તાત્વિક વિચાર તે વિષય
પ્રશ્ન નં, પાનું ૧ મંગલાચરણ
૧G૩ - ૧ ૨ જિનસ્તુતિ
વીતરાગ પ્રભુના અદ્ભુત-ગુણાતવાદ), ૩ વાણીના ૩૫ ગુણ
૫-૭ ૪ નવતત્ત્વને ઉપદેશ (ઉપક્રમ)
જિજ્ઞાસુ શિષ્યની-તીર્થંકર પ્રભુની સ્તુતિ અભુત ૧૨ (વિશેષણવાળી)
૧૧-૧ર કિ નવતત્વનું સંક્ષિપ્ત સ્વરૂપ
૧૩-૧૫ ૭ નવતરવમાં હેય-ય કેટલા? ૧૪૧૧ ૧૫૭ ૮ જીવતત્ત્વનું સ્વરૂપ
૧૬-૧૭. ૯ ૬૨ માગણામાં પ૬૩ જીવલેદનાં કઠાની સમજુતી
૧૭ ૧૦ ૬૨ ભાણામાં પ૬૩ છવભેદોનું યંત્ર
૧૮-૧૯ ૧૧ પ૬૩ જીર્વભેદની સમજુતી (શંપાદકીય)
૨૦–૨૬ ૧૨ જીવ શાશ્વત છે કે અશાશ્વત ?
૨૬ ૧૩ દ્રવ્ય પ્રાણુ ભાવ પ્રાણનું સ્વરૂપ ૧૪ વાટે વહેતા જીવને કેટલા પ્રાણ? ૧૫ જીવ વ્યવહારથી
નિત્ય—અનિત્ય કેવી રીતે ? ૧૬ છત્ર નિશ્ચયથી
નિત્ય આય કેવી રીતે ? ૧૭ અજીવ તનનું સ્વરૂપ જદ મજીવના મહ૩૦ ભેદો (સ્ત્રી )
૨૯-રૂ
૨૬-૨૭
Page #39
--------------------------------------------------------------------------
________________
T
૩૨
૩ ૩-૩૫ * ૩૫ ૩૫-૩૬
૩૬ ૩૬-૩
- * . ૩૭
૧૯ પુદ્ગલ કયા નયથી પુગલને
ગ્રહણ કરે છે અને નથી કરતા ? ૨૦ જીવ પુદ્ગલને ક્યા નયે ગ્રહણ
કરે છે અને નથી કરતો ? “૨૧ નવતત્વમાં ઉપાદેય કેટલા ? ૨૨ દ્રવ્ય જીવમાં કેટલા તત્ત્વ ? ૨૩ ભાવ જીવમાં કેટલા તત્ત્વ? ૨૪ મિથ્યાત્વી જીવમાં કેટલા તત્વ? ૨૫ સમ્યફવી જીવમાં કેટલા તત્ત્વ ? ૨૬ અભવ્ય જીવમાં કેટલા તત્વ ?" ૨૭ ભવ્ય જીવમાં કેટલા તત્ત્વ ? ' (૨૮કેવલી-તથા સિદ્ધ ભવ્ય કહેવાય?
૨૯ રૂપી અજીવમાં કેટલા તત્વ? '૩૦ પુણ્યમાં ૩૧ પાપમાં ૩૨ આશ્રવમાં
છ ૩૩ સંવરમાં ૩૪ નિર્જરામાં ૩૫ બંધમાં ૩૬ દ્રવ્ય મોક્ષમાં , ૩૭ ભાવ મોક્ષમાં , , ૩૮ નવતત્વમાં મૂળ તત્વ કેટલા ?
નવતવમાં મૂળ તત્ત્વના ઉત્તરભેદ કેટલા? ૩૮ ૪૦ % કુલ બેક કેટલા ?
અરૂપી-પી કેટલા? ૪૦ -૪૨
૨૭૬માં રૂપી કેટલા ? . ૪૧
'?
૩
9
૦
૪૧-૪૨ ૪૨-૫
.
૪૫
૪૬-૪૭
Page #40
--------------------------------------------------------------------------
________________
૪
.
૪૩
૪૫ .
४७
४८
(૦.
૫૧
૫૨
૫૧–પર.
પર ૫૨-૫૩
5
:
૫૩
૫૩
૪૩ નિગોદમાં કેટલા તત્ત્વ ? ૪૪ નરકમાં , ૫ ભરતક્ષેત્રના મનુષ્યમાં કેટલા તવ ? ૪૬ મહાવિદેહના , , , ૪૭ પંચે તિર્યંચમાં , ૪૮ દેવગતિમાં ૪૯ પાંચ અનુત્તર દેવમાં, ૫૦ સિદ્ધશિલામાં છે ૫૧ દ્રવ્ય સમકિતીમાં , પર ભાવ સમકિતીમાં , ૫૩ દ્રવ્યલિંગ શ્રાવકમાં ૫૪ દ્રવ્ય શ્રાવકમાં ૫૫ ભાવ શ્રાવકમાં કેટલા તત્વ ? ૫૬ ભાવલિંગ છે , ૫૭ દ્રવ્ય જ્ઞાનમાં છે ) ૫૮ ભાવ > > ) ૫૯ ચાર કષાયમાં ૬૦ ભાવ લિંગ
આચાર્યમાં ૬૧ દ્રવ્ય » » » ૬૨ દ્રવ્ય આચાર્ય માં , , ૬૩ ભાવ , ૬૪ દ્રવ્ય અરિહંતમાં ૬૫ ભાવ ) . s » ૬૬ દ્રવ્ય સિદ્ધમાં . ૬૭ ભાવ ૬૮ દ્રવ્ય ચારિત્રમાં . આ
૨પ
૫૩
.
૫૬
૫૭
૫૩-૫૪
૫૪ ૫૪
પ
/
૫૪-૫૫ ૫૫-૫૬
૬
૩
૬૪ -
૬૫ ૬૬ ૬૭
પ૭ પ૭–૬૦
૬૦ ૬૦-૬૧ ૬૧-૬૨
Page #41
--------------------------------------------------------------------------
________________
૬૨-૬૪
૬૪
ફ૯ ભાવ ચારિત્રમાં ) ૭૦ દ્રવ્ય સાધુમાં છા ભાવ આ છે છર દ્રવ્યલિંગ , , છ૩ ભાવ એ છે
?
૬૪-૬૬
જે
૭૨
૬૬-૬૮
૨ નવતત્ત્વનું તાત્ત્વિક સ્વરૂપ ૬૯-
૭૫
૬૯-૭૧
૭૧
છર ૭૨ ૭૩
8 + ૦ ૦ + ટ = 0, " -
૭૩-
૪
૭૪
૧ નવતત્ત્વમાં જીવને શત્રુરૂપ તવ કેટલા? ૭૩
» , વેળાવારૂપ , પ્ર. ૭૪ છે , વાતર , , , છે બે મિત્રરૂ૫ ર
» ઘરરૂપ છે કે , અજીવને મિત્રરૂપ છે
» શત્રુરૂપ છે , , રોકનારા છે
૦ , અજીવ કેટલાને રેકેટ છે અને કેટલા તવોનું
ઘર દીઠું નથી ? " પુર્ણયને મિત્રરૂપ તવ કેટલા? ૮૩ નવતત્વમાં પુણ્યને શત્રુરૂપ તવ કેટલા? ૮૪ , , ના પ્રતિપક્ષી, બ ૮૫,
ખરેકનાર , ૮૬ > > કેટલા તત્વને રેકે ? ૮૭
, પુણ્ય કેટલા તરવનું ઘર- ૮૮
દીઠું નથી ? , પાપને મિત્રરૂપ તવ કેટલા? ૮૯
૮૨
૭૫
૭૫
ક ર છું A 2 2
છે
Page #42
--------------------------------------------------------------------------
________________
૧૮
૧૯
6
૨૧
9:
છે.
0
૭૮-૭૯
શત્રુરૂપ > > ) , ના પ્રતિપક્ષી , , , ને રોકનાર , , છે, કેટલા તત્ત્વને રોકે ? ૯૩ પાપે કેટલા તત્ત્વનું ઘર ૯૪
દીઠું નથી ? , આશ્રવને મિત્રરૂપ તત્વ કેટલા ? ૯૫ • » શત્રુરૂપ » » ૯.
રોકનાર છે , ૯૭.
કેટલા તત્ત્વને રોકે ? આવે કેટલા તત્ત્વનું ઘર
૨ ૩
૭૯
૨૪
૮૦
*
૮૧૦
*
૭
-
૮
૮૦-૮૧
૩૦
* ૩ ૪ ૫ ૬ ૬ ૦ ૦ ૦ ૦ ૦ ૦
૮૧-
કર
, સંવરને મિત્રરૂપ તત્ત્વ કેટલા ? ૧૦૦
કેટલા , ને સકે ? ૧૧ ,, , ને કેટલા સાથે પ્રીતિ છે? જબર
, ને ઘરરૂપ કેટલા તત્ત્વ ? ૧૦૩ નિર્જરા કેટલા તત્ત્વને વાળે ? ૧૦૪
ના સ્વામી કેટલા? ૧૦૫ ની પ્રીતિ કેટલા સાથે ? ૧૦૬ " , એ કેટલા તત્ત્વનું ઘર- ૧૦૭
| દીઠું નથી ? , બંધને મિત્રરૂપ તત્ત્વ કેટલા? ૧૦૮ છે , શત્રુ , , ૧.૬૯ છે કે કેટલા તત્ત્વને રોકી શકે ? ૧૧૦
છે , રોકનાર કેટલા ? ૧૧૧ ૪૦ નવતત્વમાં બંધે કેટલા તત્ત્વનું ઘર ૧૧૨
દીઠું નથી ?
૮૩
૩૫
૮૩-૮૪
૩૭
८४
૩૮
૮૪-૮૫
૩૯
૮૫
૮૫
Page #43
--------------------------------------------------------------------------
________________
૮૫-૮૬ ૮૬-૮૭
૮૭-૮૮ ૮૭-૯૨
ર
૪૮
, દ્રવ્યસિદ્ધને શત્રુરૂપ તત્વ કેટલા? ૧૧૩ , , મિત્ર છે ૧૧૪
,વાણોતરરૂપ છે. • ૧૧૫ , , ઘરરૂપ તત્વ કેટલા? ૧૧૬
- ભાવ, ને ઘરરૂપ , . ૧૧૭ ૪૬ મુક્તિપદને પામનારા છે ઉર્ધ્વગતિ ૧૧૮
કેમ કરે ? ૪૭ સિદ્ધના જીવને કર્મ કેમ ન લાગે? ૧૧૯
સિદ્ધના સુખને સ્વાદ કેવો? ૧૨૦ ૪૯ સિદ્ધિ કયાં છે ?
૧૨૧ ૫૦ મુક્તિ કયો છે? ૫૧ સિદ્ધના જીવો કાગ્રે અટકયા કેમ ? ૧૨૩ પર મેક્ષ કયાં છે? ૫૩ મોક્ષમાં ધર્મ હોય કે નહિ? ૧૨૫ ૫૪ લિપ્ત સ્વભાવે કેટલા તત્ત્વ?
૧૨૬ ૫૫ અશુભ » 1 2 3
૧૨૭
) . ૫૬ શુભ : ઇ . . . ૫૭ અલિપ્ત = = ..
૧૨૯
૧૨૨.
(૩–૯૪
૯૪ ૯૪-૯૫
૧૨૪.
૯૫-૯૬
૯૬-૯૭
૯૭
૧૨૮
مایا
૧૩૦
- '
૧૩૧
૯૯-૧૦૦
૩, છ આવશ્યકનું તાત્વિક સ્વરૂપ ૨૯૧૧૪ ૧ દ્રવ્યથી જ આવશ્યક એટલે? ૨ દ્રવ્ય સામાયિકમાં કેટલા તવ ? ૩ , ચતુર્વિશતિસ્તમાં ?
૧૦૦ , વંદનમાં કેટલા તત્વ?
૧૩૩ ૧૦૦-૧૦૧ , પ્રતિક્રમણમાં , ,
૧૩૪ ૧૦૧-૧૦૨. , કાત્સર્ગમાં,, ,,
૧૩૫ ૧૦૨
૧૩૨
૮
•
૧૦૨
Page #44
--------------------------------------------------------------------------
________________
13 5
૧૦૩-૧૦૪:
૭ ,, પ્રત્યાખ્યાનમાં ,, ,,
૧૦૨–૧૦૩ . ૮ છ આવશ્યકમાં વિવિધ નયની વિચારણું ? : ૯ ભાવથી છ આવશ્યક એટલે ? ૧૩૭ ૧૦૪ ૧૦ ભાવથી છ આવશ્યકની કરણીના હેતુ- કે - ઓનું વિગતવાર વર્ણન (ખૂબ સુંદર) ૧૩૮ ૧૦૫-૧૧૦ ( ૧૧ ભાવથી સામાયિકમાં કેટલા તત્ત્વ? ૧૩૯ ૧૧૦-૧૧૧ ૧૨ + , ચતુર્વિશતિ સ્તવમાં , ૧૪૦ ૧૧૧ ૧૩ , વંદનમાં
૧૪ ૧૧૧-૧૧૨. ,, પ્રતિક્રમણમાં
: ૧૪૨ ૧૧૨-૧૧૩ ૧૫ , કાર્યોત્સર્ગ માં , , ૧૪૩.
૧૧૩ , પ્રત્યાખ્યાનમાં , , ૧૪૪
૧૧૪ ૪. નવતત્ત્વનું માર્મિક સ્વરૂપ ૧૧૪-૧૬૪ ૧ નવતત્ત્વમાં રમણિક તત્ત્વ કેટલા ? ૧૪૫ ૧૧૪-૧૧૫. * ૨ ,,” અશુભ ,, ,, ૧૪૬ ૧૧૫-૧૧૬
, શુભ ,, ,, * ૧૪૭
» શુદ્ધ ,, ,, ૧૪૮ ૧૧૬-૧૧૭ ૫ ,, નિશ્ચયથી રમણિક તત્ત્વ કેટલા ? ૧૪૯ ૧૧૭–૧૧૮ * ૬ ,, ધ્યાતારૂ૫ ,
૧૫૦ ૧૫૦ ૧૧૮–૧૧૯ ૧૫૧
૧૧૯ ,, શુભ
૧૧૯
૧૧ ,, બહિરાત્મામાં ,,
૧૫૪ , ૧૨૦-૧૨૧ ,, અંતરાત્મામાં , ' , ૧૫૫ ૧૨૧-૧૨૩ ૧૨ ) કવ્ય પરમાત્મામાં ,, , ૧૫૬
૧૨૩ ૧૩ , ભાવ , , ,
૧૫૭ ૧૨૩–૧૨૪ ૧૪ સિદ્ધોમાં જ્ઞાન–જ્ઞાતા–યની ત્રિભંગી ૧૫૮ ૧૨૪
, અશુભ
- ૧૫ર *
૧૫૩
Page #45
--------------------------------------------------------------------------
________________
૧૩૦
૧૫ , કાર્યકર્તા-કારણની
૧૫૯ ૧૨૪ ૧૬ ,, ધ્યાતા–ધ્યાન-ધ્યેયની , ૧૬૦ ૧૪-૧૫ નવતત્ત્વમાં અશુભ ધ્યાનમાં કેટલા તત્ત્વ? ૧૬૧
૧૫ ૧૮ ) શુભ , , , ૧૬૨ ૧૨૫-૧૨૬ ૧૯ ,, શુદ્ધ ,, ,, ,, ૧૬૩
૧૨૬ ૨૦ ,, કર્મફળ ચેતનામાં ,, ,, ૧૬૪ ૧૨૬-૧૨૭ ૨૧ ,, જ્ઞાન
૧૬૫ ૧૨૭-૧૨૮ ૨૨ ,, અશુભ કર્મ ,, ,, , ૧૬૬ ૧૨૮–૨૯ ૨૩ , શુભ કર્મ , , , ૧૬૭
૧૨૯ ૨૪ , આર્ત-રૌદ્રધ્યાનની ભાવનામાં ૧૬૮
૧૨૯ ૨૫ નવતત્વમાં ધર્મ-શુકલધ્યાનની ભાવનામાં ૧૬૯
કેટલા તત્વ ? ૨૬ , જીવને અશુભ બાધક તત્ત્વ કેટલા ? ૧૭૦
૧૩૦ ,, . શુભ , , ,
૧૭૧ ૧૩૧ , ,, , સાધક , ,
૧૭૨
૧૩૧ , ,. કર્તારૂપ ,, ,, ૧૭૩ ૧૩૧–૧૩૬ ૩૦ , , શુદ્ધ ક્રિયાનયની પ્રબળતા
૧૩૫–૧૩૬ નય સાપેક્ષ વિચારણાની મહત્તા અરે નવતત્વમાં અશુભ કર્તારૂપ તત્વ કેટલા ? કહ૪ ૧૩૬–૧૩૭ » શુભ , ,
૧ન્મ ૧૩૭ ૩૪ ,, શુદ્ધ ,, ,, , ૭૬ ૧૩૭-૧૩૮ અશુભ કારણરૂપ ,,
૧૭૫૭ ૧૩૭ શુભ , ,
૧૩૮ ૧૩૮–૧૩૯ ,, શુદ્ધ ,, ,,
૧૭૯ રૂલ ,, નિશ્ચયથી કાર્યરૂપ,
૧૮૦ ૧૩૯-૪૦ ૩૯ નવતવમાંથી લોકિક માર્ગમાં
૧૮૧
૩િ૩
સ
Page #46
--------------------------------------------------------------------------
________________
લોકોત્તર માર્ગમાં ,, , વાટર ૪૦-૧૪૧ ૪૧ , જીવને બાધક દશા કેટલા તો સાથે ? ૧૩ ૧૪૧ , , સાધક .
»
૧૮e ૧૨. ૪૩ , , સિદ્ધ , , , , ૨૮૫ ૧૪૨ સંસારવ્યાપી તત્ત્વ કેટલા ?
૧૪૩, ૪૫ ,, સિદ્ધવ્યાપી ,, ,,
૨૮૭ ૧૪ , સાત નથી જીવનું ગુણપણું ૧૦૮ ૧૪" જીવને અશુભ ગુણરૂપ તત્વ કેટલા? ૧૮૯ ૧૪૫
શુભ , , , ૧૯૦૫ ૧૪૫. , શુદ્ધ , , . ૧૯૧ ૧૪૫–૧૪૬
, ' નિશ્ચય , , , ૨ ૧૪૬ ૫૧ પ્રત્યક્ષ જ્ઞાનમાં તવ કેટલા? ૧૯૩ ૧૪૭ પર પરોક્ષ જ્ઞાનમાં ,
૧૯૪ ૧૪–૧૪૮ પ૩ નવતત્ત્વમાં સ્વાભાવિક રવ કેટલા? ૧૯૫ ૧૪૮–૧૪૯ ૫૪ ,, વૈભાવિક ,
૧૯૬ ૧૪૯ ૫૫ ,, સમ્યફવીને સાધન સાધ્યરૂપ તત્ત્વ
૧૫૦–૧૫૪
કેટા ? ૫૬ નવતત્વમાં મિથ્યાત્વને
સાધ્ય–સાધનરૂપ તત્વ કેટલા ? ૧૯૮ ૧૫૪ ૫૭ નવતત્વમાંથી દ્રવ્યનધ્યમાં તત્ત્વ કેટલા? ૧૯૯ સપ...૧૫ ૫૮ , ભાવનયમાં , ,
૧૫. ૫૯ , અઢીકાપવ્યાથી, ,
'જયમ–૧૫૬ ૬૦ , અઢીદીપબહાર ,
૧૬ - , ઉદ્ઘલેકમાં ,, ,, ૨૦૪ કર , તિલકમાં,, ,,
ર૪. ૬૩ , અધોલેકમાં ,
૧૭,
૧૫ ૧૫૬
--ર૦૫
Page #47
--------------------------------------------------------------------------
________________
૧૬૨
૬૪ , વ્યવહારનયમાં ,, , , ૨૦૬ ૧૫–૧૬૦ ૬૫ , નિશ્ચય , , , : ૨૦૭ ૧૬૦-૬૧ ૬૬ જીવન વ્યવહાર પ્રાણ-નિશ્ચય * પ્રાણુ કયા ?
૨૦૮ ૧૬૧-૬૨ ૬૭ મુઠ્ઠીમાં છવ કેટલા ?
૨૦૯ ૬૮ ,, ષડૂ દ્રવ્યમાંથી કેટલા ? ૨૧૦ ૧૬૨-૬૩ ૬૯ ૫૬૩ જીવભેદોમાંથી કેટલા ભરે ? ૨૧૧
૧૬૪ તથા કેટલા ન ભરે ? ૫. અધ્યાત્મ સ્વરૂપ ભાવના ૧૬૫-૭૦ ૬. જીવસ્વરૂપ વિચાર ગાથા (ભાવાર્થ સાથે) ૧૭૦ ૭. દેવ-ગુરુ-ધર્મ સંબંધી નિશ્ચયવ્યવહારની
ચઉભંગીરૂપ સુંદર વ્યાખ્યા ૨૧૭-રર૩ ૧૭–૧૭૩ ૧ નિશ્ચય સુદેવ ક્યા ? ' ' ૨૧૨ ૧૭૧-૧૭૧ ૨ વ્યવહાર સુદેવ કયા? :
૨૧૩ ૧૭૧ ૩ નિશ્ચય કુદેવ કયા ?
૨૧૪ ૧૭૧ જ વ્યવહાર કુદેવ કયા ?
૨૧૫ ૧૭ર પ નિશ્ચય સુગુરૂ કયા?
૧૭૧-૭૨ ૬ વ્યવહાર સુગુરૂ કયા ?
૨૧૭ ૧૭૨ ૭ નિશ્ચય કુગુરૂ કયા ? .
૨૧૮, ૧૭૨ ૮ વ્યવહાર કુગુરૂ ક્યા?
૨૧૯ ૧૭૨ ૯ નિશ્ચય સુધર્મ કયો ?
૨૨૦ ૧૭૨ ૧. વ્યવહાર સુધર્મ કયો ? ૨૨૧ - ૧૭૩ ૧૧ નિશ્ચય કુધર્મ કયો ?
૨૨૨ , ૧૭૩ ૧૨ વ્યવહાર કુધર્મ કયો ? ૨૨૩ ૧૭૩
Page #48
--------------------------------------------------------------------------
________________
૧૫
૨૨૫
૨૬
૨૨૭
૧૭૫
૨૨૮
છે
૨ ૩૧
૧૭૯
૮ પાંચ મહાવ્રતનું નિશ્ચય
અને વ્યવહાર નથી સ્વરૂપ. રર૪-ર૩૩ ૧૭૩-૧૭૮ ૧૧ વ્યવહારથી પ્રાણાતિપાત વિરમણ એટલે? ૨૨૪ ૧૭૩-૭૪ ૨ નિશ્ચયથી ,,
૧૭૪ ૩ વ્યવહારથી મૃષાવાદ
છે ,
૧૭૪ ૪ નિશ્ચયથી ૫ વ્યવહારથી અદત્તાદાત્ત
૧૭૬ ૬ નિશ્ચયથી
, ,, ,, ૨૨૯ ૧૭૭ ૭ વ્યવહારથી મૈથુન
૧૭૭ ૮ નિશ્ચયથી ,
૧૭૮ ૯ વ્યવહારથી પરિગ્રહ
૨૩૨ ૧૭૮ ૧૦ નિશ્ચયથી ,
૨૩૩ ૯ હિંસાની પ્રવૃત્તિ અને ફળની
ચઉભંગીનું સ્વરૂપ ૨૩૪–૨૩૭ ૧૭૮–૧૮૪ ૧ હિંસાની પ્રવૃત્તિ અને ફળની ચઉભંગી ૧૭૮ ૨ હિંસ, કરતા નથી અને ફળ ભોગવે . .
એ પ્રથમ ભાંગે કયા જીવ ? : ૨૩૪ ૧૭૯–૧૮૦ તથા () તેમાં ગુણઠાણા કેટલા (ગા) તેમાં નય કેટલા ? (૩) , તવ , ? (૬) , ચાર નિક્ષેપ કઈ રીતે ? ૩. હિંસા કરે અને ફળ ન ભોગવે
એ બીજે ભાંગે કયા જીવ ? ૨૩પ : ૧૮૦–૧૮૧ તથા (૪) તેમાં ગુણઠાણ કેટલા ?.
(i) તેમાં તત્ત્વ -
Page #49
--------------------------------------------------------------------------
________________
૧૮૧-૧૮૨.
() , નય છે ?
૮) આ ચાર વિક્ષેપ. કઈ રીતે ? ૪ હિંસા કરે છે અને ફળ પણ ભોગવે છે ૨૩૬
એ ત્રીજે ભાગે ક્યા જીવ? તથા (જ) તેમાં ગુણઠાણા કેટલા ? | (m) તેમાં તત્ત્વ છે
() , ચાર નિક્ષેપ કયી રીતે? ૫ હિંસા કરતા નથી, ફળ પણ ભોગવતા નથી એ ભાંગે કયા જીવ ?"
૩૭ ૧૮૨-૧૪ (અ) તેમાં ગુણઠાણ કેટલા ? (ક) ) તત્ત્વ , (C) , નય (૬) , ચાર ચાર નિક્ષેપ કઈ રીતે ? ફક એવાથાિ મહારથી સાધુયાણાની ચઉભંગીનું સ્વમ ૨૩૮–૨૪૧ ૧૮૪-૧૯૨ સાધુપણાની ચઉભંગીનું સામાન્ય સ્વરૂપ
૧૮૪ ઉપરથી સાધુપણા સહિત અંતરથી સાધુપણ રહિત એ ભાંગે છવ કયા ? (ગ) તેમાં ગુણઠાણા કેટલા ? (i) , નય કે
ફ) તત્ત્વ - a , ચાર નિક્ષેપો કઈ રીતે ? ૩ અંતરથી સાધુપણા સહિત ઉપરથી સાધુપણ રહિત
૩૯ ૧૮૭
૩૮
૧૮૫૧.૮૬
Page #50
--------------------------------------------------------------------------
________________
એ ભાગે જીવ ક્યા ? () તેમાં ગુણકાણા કેટલા ? (8) , નય ,
રૂ. , તવ ,
( ચાર નિક્ષેપ કઈ રીતે ? ૪ ઉપરથી સાધુપણ રહિત અંતરથી સાધુપણુ રહિત આ ભાંગે જીવ ક્યા ?
૧૮૮–૧૮૯ (બ) તેમાં ગુણઠાણ કેટલા ? () , નય )
૨૪૦
(ટ્ટ) , ચાર નિક્ષેપ કઈ રીતે ? . ઉપરથી સાધુપણ સહિત અંતરથી
સાધુપણા સહિત આ ભાંગે જીવ ક્યા ?
૨૪૧ ૧૮૯-૧૯૨ () તેમાં ગુણઠાણા કેટલા ? (ગા) તેમાં નય કેટલા ? (૩) તેમાં તત્ત્વ કેટલા ?' . (૬) તેમાં ચાર નિક્ષેપો કઈ રીતે ? * ૧૧ પદ્રવ્ય અને નવતત્વની દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની ચઉભંગીઓ
૨૪૨–૨૯૩ ૧૯થી૧૯૭ ૧ જીવ દ્રવ્યમાં દ્રવ્યાદિની ચઉભગી ૨૪રથી ર૪૫ , ૧૯૨ ૨ ધર્માસ્તિકાયમાં છે , ૨૪૭થીર૪૯ ૧૯૩
૩ અધર્માસ્તિકાયમાં , , ૨૫૦થી૨૫૩ ૧૯૩ , - ૪ આકાશાસ્તિકાયામાં છે , ' ૨૫થી૨૫૭ ૧૯૩–૧૯૪ * ૫ કાલ દ્રવ્યમાં , ,, ૨૫થ્થર ૬૧ - ૧૯૪
Page #51
--------------------------------------------------------------------------
________________
૧૯૬
- ૧૯૭,
૧૯૭
૬ પુદ્ગલ દ્રવ્યમાં
૨૬૨થી ૬૫ ૧૯૪–૧૯૫ ૭ પુણ્ય તત્ત્વમાં
ર૬ થી ૬૯ . ૧૯૫ ૮ પાપતવમાં
૨૭૦થીર૭૩ ૧૯૫–૧૯૬ ૯ આશ્રવ તત્વમાં
૨૪૪થીર૭૭ ૧૦ સંવર , ,
૨૭૮થી૨૮૧ ૧૧ નિર્જરા ,
૨૮રથી૨૮૫ ૧૯૭ ૧૨ બંધ , , ૨૮૬થી ૮૯ ૧૩ મોક્ષ ,
૨૯થી૪૯૩ ૧૪ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં સૂક્ષ્મ ર૯૪
સૂકમનર કોણ? ૧૨ પદ્રવ્ય-નવતત્ત્વમાં
નામાદિ ચાર નિક્ષેપાઓ ર૫-૩૧૩ ૧૯૮–૨૦૯ 1 નામાદિ ચાર નિક્ષેપાનું મહત્ત્વ
૧૯૮–૧૯૯ ૨ જીવ તત્વના ચાર નિક્ષેપા ૨૯૬
૧૯૯ ૩ ધર્માસ્તિકાયના ચાર નિક્ષેપ
અધર્માસ્તિકાયના મ » ૫ આકાશાસ્તિકાયના છે ,
૨૯૮
૨૦૦ ૬ કાળદ્રવ્યના > >
૨૦૧ ૭ પુદ્ગલાસ્તિકાયના ) ૮ પુણ્ય તત્વના છે ,
૨૦૧–૦૨ ૯ પુણ્ય તત્ત્વના બીજી રીતે ચાર નિક્ષેપા ૩૦૨
૨૦૨ ૧૦ , , ત્રીજી રીતે ,, , ૩૦૩ ૨૦૨-૨૦૩ ૧૧ પાપ તત્વના ચાર નિક્ષેપા ૩૦૪ ૨૦૩-૨૦૪ ૧૨ , , બીજી રીતે ચાર નિક્ષેપ ૩૫
૨૦૪ '૧૩ છે , ત્રીજી રીતે ,, , ૩૦૬ ૨૦ ૪–૨૦૫
૨૯૬
૨ ૦૦
२००
- ૨૯૯
૩૦૦.
૨૦૧
Page #52
--------------------------------------------------------------------------
________________
૧૦
૨૦ષ
૩૦૮
W
૩૧૦
२०७
૩૧૧
૩૧૪
૨૧૦
૧૪ આશ્રવ ,
» » ૩૦૭ ૧૫ સંવર )
૨૦૫–૨૦૬ ૧૬ " , બીજી રીતે , ૩૯ ૨૦૬-૨૭ ૧૭ નિર્જરા,
૨૦૭ ૧૮ બંધ ,
- ૨૦૮ ૧૯ ,બીજી રીતે
૩૧૨ ૨૦૮–૨૦૯ ૨૦ મક્ષ ,
, ૩૧૩ ' ૨૦૯ ૧૩ સાધુના પાંચ મહાવ્રતના ચાર નિક્ષેપ |
"૩૧-૩૨૫ ૨૦થી ૨૧૮ ૧ સર્વથા પ્રાણાતિપાત વિરમણ
મહાવ્રતના ચાર નિક્ષેપા ૨ સર્વથા પ્રાણાતિપાત બીજી રીતે
ચાર નિક્ષેપ ૩ મૃષાવાદ વિરમણ મઢાવતના ચાર નિક્ષેપ
૩૧ ૬ ૪ સર્વથા મૃષાવાદ વિરમણ બીજી રીતે ચાર નિક્ષેપ
૩૧૭ ૨૧૧-૨૧૨ ૫ સર્વથા અદત્તાદાન વિરમણ ભાવતના ચાર નિક્ષેપા
૩ ૮ ૨૧૨–૨૧૩ ૬ સર્વથા અદત્તાદાન વિરમણ બીજી રીતે ચાર નિક્ષેપ
૩૧૯
૨૧૩ ૭ ચાર પ્રકારના અદત્તનું સ્વરૂપ ૩૨૦
૮ સર્વથા મૈથુન વિરમણ મહાવ્રતના - ચાર નિક્ષેપ
૩૨૦
૩૧૫
૨૧ ૦–૨૧૧
૨૧૧
૨૧૪
૨૧૫
Page #53
--------------------------------------------------------------------------
________________
२०
૯ સર્વથા મૈથુન વિરમણ બીજી રીતે ચાર નિક્ષેપા
૬૦ વ્યાદિ ભેદે મૈથુનના ચાર પ્રકાર ૧૧ સર્વથા પરિગ્રહ મિણુ મહાવ્રતના ચાર નિક્ષેપા
૧૨ સથા પરિગ્રહ વિરમણુ બીજી રીતે ચાર નિક્ષેપા
,,
૩૨
૩૨૩
૩૨૪
૧૪ શ્રાવકનો મોરે
ત્રતાના ચાર મિક્ષેપા ૧ દિશા પરિમાણ વ્રતના ચાર નિક્ષેપા ૩૨૬
૨ ભાગેાપબાગ પરિમાણ વ્રતના ચાર નિક્ષેપા
અનદંડ વિરમંણું વ્રતના ચાર નિક્ષેપા
૪ સામાયિક વ્રતના ચાર નિક્ષેપા
૫
ખીજી રીતે ચાર
૩૨૫
૧ ક્રેાધના ચાર નિક્ષેપા
૨૨૬-૩૩૩
૩૨૭
..
નિક્ષેપા
૩૨૦
૬ દેશાવગાશિક વ્રતના ચાર નિક્ષેપા ૩૬૧
પોષધેાપવાસ વ્રતના ચાર નિક્ષેપા ૩૩૨
G
૮ અતિથિસ વિભાગ વ્રતના
૩૨૮
૩૨૯
ચાર નિક્ષેપા
૩૩૩
કૃપ ક્યાયના ચાર નિક્ષેપા ૩૩૪-૩૩૭
૩:૪
૨૧૫-૨૩૬
૨૧૬૨૧૭
૨૧૭
૨૧૯૨૧૮
૨૧૯-૨૨૪
૨૧૯
૨૧૯-૨૨૦
૨૨૦-૨૨૧
૨૨૧
૨૨૧-૨૨૨
૨૨૨
૨૨૩
૨૨૭-૨૨૪
૨૨૪–૨૨૬
૨૨૪-૨૨૫
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૩૫
૨૨૫ ૨૨૫–૨૨૬
૨૭-૨૩૩
૨૨૭ ૨૨૭
o
२२८
૨૨૮
o
૯૨૨
છ
૨ ભાનના , ૩ માયાના ,
૩૩૬ : જ લેભના ,, ,, ૧૬ છૂટક મહત્ત્વના પદાર્થોના
ચાર નિક્ષેપ ૩૮-૩૪ ૧ દાનના ચાર નિક્ષેપ
૩૩૮ ૨ ) + + ૩ લાભના ,
૩૪) »
૩૪૧ ૪ , , , ૫ ભાવના ,, , ૬ રૂપના . 9 , , , ૮ અનુભાવના , ૯ પુરુષના , ૧૦ , , , ૧૧ સ્ત્રીના ,, , ;
३४८ ૧૨ , , , , ,
૩૪૯ ૧૭ પહલવ્ય નવતત્વની સાદિ અનંત વિગેરે રાષચી ૩૦-૩૬૨ ૧ આદિ અનંત આદિ
અભિંગીનું સ્વરૂપ રૂ૫૧ ૨ જીદ્રવ્યનીસાદિ અનાદિ ચત્તભંગી ૫૧
* છ બ
ર ૩૦
૨૩૧
દ6
૨૩૨
છ
છ
૨૩૩
૨૨૩-૨૪૨
૨૩૩-૨૩૪ ૨૩૪-૨૩૫
Page #55
--------------------------------------------------------------------------
________________
o
૩૫૩
o
૩૫૪
૩૫૬
૩ ધર્મા અધર્મા કાયની ,, ,, ૩૫ર ૨૩૫ ૪ આકાશાસ્તિકાયની ,, , ૫ પુલાસ્તિકાયની
૨૩૬-૨૩૭ ક કાળ દ્રવ્યની
૩૫૫ - ૨૩૭ ૭ પુણ્ય તત્ત્વની ,, ,,
૨૩૮ ૮ પાપ તત્વની , ,, ૩૫૭ ૨૩૮-૨૩૯ ૯ આશ્રવ તત્ત્વની સા િઅનંત આદિ
ચઉભંગી ૩૫૮ ૦૩૯-૨૪૦ ૧૦ સંવર , , , , ૩પ૯ ૨૪૦ ૧૧ નિર્જરા , , , , ૩૬૦ ૨૪૦–૨૪૧ ૧૨ બંધ , , , , ૩૬૧ ૨૪૧૨૪૨ ૧૩ મોક્ષ , , , , ૩૬૨ ૨૪૨
૧૮ મહત્ત્વના કેટલાક પદાર્થોની
સાદિ અનંત આદિ ચઉભંગી ૩૬૩-૩૬૭ ૨૪૩-૨૪૬ ૧ નિગો જીવના દિઅનંત આદિ ઉભંગી ૩૬૩ ૨૪૩ ૨ દેવલોકન , , , , १४ ૨૪૪ ૩ શાશ્વત-અશાશ્વત વસ્તુઓને , ૩૬૫ ૨૪૪ ૪ ષડૂદ્રવ્યના પરસ્પર સંબંધ આશ્રયી , ૩૬૬ ૨૪૪-૨૪૫ ૫ છવપુદ્ગલના સંબંધ આશ્રયી. , -૩૬૭ ૨૪૬ ૧૯ પાંચ સમવાયનું વિગતવાર સ્વરૂપ
- ૩૬૮–૩૭૯ ૨૪૬-૨૫૦ ૨૦ ષકારકનું સ્વરૂપ - ૩૮૦ ૨૫૦-૨૫૧ ૨ મોક્ષ પ્રાપ્તિમાં છ કારકની સંગત ૩૮૧ ૨૫૧
Page #56
--------------------------------------------------------------------------
________________
૨૩
૨૨ નવ નિયાણનું સ્વરૂપ ૩૮૨ ૨૫૧-૨૫૩ ૨૩ શ્રી સિદ્ધચક્રના સ્વરૂપનું
તાત્વિક વર્ણન ૩૮૩-૪૦૯ ૫૪-૨૭૫ ૧ શ્રી સિદ્ધચક્રયંત્રમાં નય, નિક્ષેપ, પ્રમાણ ૩૮૩ ૨૫૪
આદિ દશ દ્વારની માહીતી ૨ શ્રી સિદ્ધચક્ર યંત્રમાં સાત નય
૩૮૪ ૨૫૫ ૩ શ્રી ,, , ચાર નિક્ષેપ ૩૮૫-૩૬૩ ૨૫૬-૨૬૩ (4) શ્રી અરિહંતના ચાર નિક્ષેપ
૩૮૫ ૨૫૬ ( શ્રી સિદ્ધના , 9
૩૮૬ ૨૫૭ (૬) શ્રી , બીજીરીને
૩૮૭ ૨૫૩ (૩) શ્રી ઉપાધ્યાયના ,, (૬) શ્રી સાધુના
૩૮૯ (૩) શ્રી દર્શનના
- ૩૯૦ ૨૫૯-૨૬૦ (૪) શ્રી જ્ઞાનના
૩૯૧ ૨૬૧ (૪) શ્રી ચારિત્રના
૩૯૨ ૨૬૧-૨૬૨ (*) શ્રી તપના
૩૯૩ ૨૬૨-૨૬૩ ૪ શ્રી સિદ્ધચક્ર યંત્રમાં પ્રત્યક્ષાદિ પ્રમાણે ૩૯૪ ૨૬૩-૨૬૫ ૫ શ્રી સિદ્ધચક્ર યંત્રમાં દ્રવ્યાદિ ચઉભંગી ૩૫-૪૦૩ ૨૬૫-૨૭૦ (૪) શ્રી અરિહંતમાં ચઉભંગી ૩૯૫ ૨૬૫-૨૬૬ (૪) શ્રી સિદ્ધમાં છે
૩૯૬ ૨૬૬ (૪) શ્રી આચાર્યમાં
૩૯૭ ૨૬૭ (૧) ઉપાધ્યાયમાં ,
૩૯૮ ૨૬૮
૩૮૮
૨૫૮
૨૫૦
Page #57
--------------------------------------------------------------------------
________________
(૪) શ્રી સાધુમાં (૪) શ્રી દર્શીનમાં
શ્રી જ્ઞાનમાં
(૪) શ્રી ચારિત્રમાં
(i) શ્રી તપમાં
ૐ
ઊ
.
૧૧
તા
૨
..
૪૦૩
શ્રી સિદ્ધચક્ર યંત્રમાં ગુઠાણા વિચાર ૪૦૪
શ્રી
ગુવિચાર ૪૦૫
શ્રી
૯
શ્રી
૪૭
નવતત્ત્વવિચાર ૪૬ ગુણી–ગુણવિચાર પંચવર્ણ વિચાર (૨૪ તી કરો. પાંચપદમાં જણાવ્યા છે)
૧૦ શ્રી
૪૦૮
,
23
શ્રી સિદ્ધચક્ર યંત્રમાં દેવ-ગુરૂ-ધર્મ વિચાર ૪૦૯
७
""
""
,,
""
,,
32
,,
,,
२४
,,
જ નિશ્ચય-વ્યવહાર નનુ વાતવાર વર્ણન
નયજ્ઞાનની આવશ્યકતા
નયના મૂળભેદ છે .ઉત્તરભેદ સાત
સિદ્ધ નય છે ?
૪
૫ નયની માર્મિક વિગત
}
૨૮ ઉપનયનું સ્વરુપ
નિશ્ચય-વ્યવહાર નયનું મહત્ત્વ ८ વ્યવહાર નયના છ ભેદેશનુ સ્વરુપ
નયનું ભાવનયનું સ્વરૂપ
૩૫૯
૨૦૦
૨૦૧
૪૦૨
૨૬૮
૨૬૮
૨૬૯
૨૬૯
૨૭૦
t
૧૦-૪૨૩
૨૭૦-૨૭૧
૨૦૧ ૨૨
૨૭૨-૨૦૧
૨૭૩
૨૭૪
૨૭૫
૪૧૦-૪૧૪ ૦૫-૨૮૧
૪૧૦ ૨૦૫-૨૭૬
とも
૪૧૨
૪૧૩
૪૧૪ ૨૭૭–૨૭૮
૪૧૫
૨૭૮-૨૮૦
૨૮૦
૨૮૧-૨૮૮
૨૭૬
૨૦૦
૨૭૭
Page #58
--------------------------------------------------------------------------
________________
૯ શુદ્ધ નિશ્ચયનયનું સ્વરુપ
૪૨૪ ૨૮૮-૨૮૯ ૨૫ સાતનયથી દ્રવ્ય ભાવનું
સાપ ૪૫-૪૬ ૨૮૮-૨૯૨ ર૬ નિશ્ચય વ્યવહારથી નવ
તત્ત્વનું સ્વરુપ ૪૨૭–૪૨૯ ર૯-૨૯૩ ૨૭ નિશ્ચય-વ્યવહારથી પદ્વવ્યનું
| સ્વરૂ૫ ૪૩૧ ૨૯–૧૯૪ ૨૮ જિનદાસ શેઠ અને શ્રાવક પુત્રની અતિ ગંભીર
તાત્વિક પ્રશ્નોત્તરી ૪૩ર-૪૯૦ ૨૯૫-૩૪૭ 1 ષ દ્રવ્યની નયસાપેક્ષ વ્યાખ્યા ૪૩૨-૪૫૮ ૨૯૫-૩૦૬ () ધર્માસ્તિકાયની નૈગમાદિક નયથી વ્યાખ્યા
૪૩૨-૪૩૫ ૨૯૫-૨૯૬ (૩) અધર્માસ્તિકાયની , , , ૩૬-૪૩૯ ૨૯૬–૨૯૭ (૪) આકાશાસ્તિકાયની, , ૪૪૦-૪૪૩ ૨૯૭-૨૯૮ () કાળ દ્રવ્યની , , , ૪૪૪-૪૭ ૨૯૮-૨૯૯ (૧) પુદ્ગલાસ્તિકાયની , , , ૪૪૮-૪૫૧ ૨૯૯-૩૦૧
(૪) જીવદ્રવ્યની સાત નથી વ્યાખ્યા ૪૪૨-૪૫૮ ૨૦૧-૩૦ ૬ ૨ નવતત્વની નયસાપેક્ષ વ્યાખ્યા ૪૫૯-૪૬૩ ૩૦૬-૩૧૦ () જીવ-અજીવની ૭ નયથી વ્યાખ્યા
| (સંક્ષિપ્ત) ૪પ૯ ૩૦૬ (આ) પુણ્ય તત્ત્વની )
૪૬૦ ૩૦૭ (૪) પાપ , ,
૪૬૧ ૩૦૭-૩૦૮ (ફુ) સંવર-નિર્જરાની ,
४१२ ३०८-३०४
Page #59
--------------------------------------------------------------------------
________________
(૩) મેાક્ષ તત્ત્વની
૪૬૩ ૩૦૯-૩૧૦ ૩ નવતત્ત્વની પ્રકારાન્તરે નયસાપેક્ષ વ્યાખ્યા ૪૬૪ ૩૧૦–૩૧૧.
૪ દેવમાં સાત નયની ઘટના
૪૬૫ ૩૧૧–૩૧૨
૫ નારીમાં
૪૬૬ ૩૧૩
હું રાજામાં
છ મનુષ્યમાં ૮. સામાયિકમાં
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧}
૧૭
૧૮
""
ܘ܀
""
י,
""
""
""
""
૧૯ દહેરાસર
ધડા
૨૧
ધર
રર રાજ્ય
,,
""
૯ એક (આકાશ) પ્રદેશમાં ષડૂદ્રવ્ય અને ૭ નય ૪૭૫ ૩૧૮-૩૧૯
૧૦
તમે કયાં રહે છે? એ પ્રશ્નના બૈગમનયથી ભિન્ન ભિન્ન જવામે
સાત નયાથી જ્વનું
જ્ઞાનનું
સાધર્મિ કનુ
ધનુ
સિદ્ધોનુ
નવતત્ત્વનું
"" .
12
22
,,
..
21
""
""
,,
,,
૩
27
,,
..
,,
3)
પ્રસ્થ ( પ્યાલા ) ઉપર ઉત્સર્ગ–અપવાદ
નયનુ સ્વરૂપ
,,
1)
''
૨૬
,,
,,
૪૭૬ ૩૨૦-૩૨૧
૪૭૭ ૩૨૧-૩૨૨
૪૭૮ ૩૨૩-૩૨૪
૪૭૮ ૩૨૪-૩૨૫
૪૮૦ ૩૨૫-૩૨૬
૪૮૧ ૩૨૭-૩૨૮
સ્વરુપ
૪૮૨ ૩૨૮-૩૨૯
બીજી રીતે વર્ણન ૪૮૩ ૩૩૦-૩૩૩
૪૮૪ ૩૩૩-૩૩૫
સ્વરુપ
સ્વરુપ
,,
"2
27
23
૪૬૭, ૩૧૪
૪૬૮ ૩૧૫-૩૧૬
૪૬૯-૪૭૪ ૩૧૬-૩૧૭
""
૪૮૫ ૨૩૫-૩૩૭*
૪૫૬
૩૩૭-૩૩૯
४८७
૩૨૯-૩૪૧
४८८
૩૪૧-૩૪૩
Page #60
--------------------------------------------------------------------------
________________
૨૭
*
. ૩૫૩.
૨૩ જાણપણું વધારવા બાણના દષ્ટાંતે ૪૮૯ ૩૪૩-૩૮૬ઃ
સાત નયનું સ્વરૂપ ૨૪ “ના મત તદ્દા તિ' નું સાત નયથી વર્ણન ૩૯૦ ૩૪૬-૩૭૪ ૨૯ અઠ્ઠાવીશ ઉપનયનું સ્વરુપ (વિસ્તારથી)
૪ ૪૯ ૩૪૮-૩૫૫ () વ્યાસ્તિક નયના ૧૦ ભેદનું વર્ણન ૨૯૧ ૩૪૮ઈ૩૪૯(ગ્રા) પર્યાયાસ્તિક નયના ૬ ભેદનું વર્ણન ૪૯૨ ૩૪૯-૭૫૦ (૬) નૈગમ નયનું સ્વરૂપ અને તેના ૩ ભેદ ૪૯૩ ૩૫-૩૫૧ (૬) સંગ્રહ , , , , ૨ ભેદ ૪૯૪ ૩૫૧-૩૫૨ (૩) વ્યવહારૂ છે ,, , , ૨ ) ૪૫. ૩૫-૩૫૩ (8) ઋજુસૂત્ર ,, ,, , , ૨ ૩ ૪૯૬ (૪) શબ્દ , , , , ચાર , ૪૯૭ ૩૫-૩૫૪ (૪) સમભિરૂ, , , , એક ) ૪૯૮ ૩૫૪-૩૫૫ (%) એવંભુત ,, ,, , , , , ૪૯૯ ૩૦ સાત નયના પ્રકારાન્તરે થતા બાવન ૫૦૦ ૩૫૫
અને ૭૦૦ ભેદની ભલામણ ૩ી નય-નયાભાસ અને સ્યાદ્વાદની સ્યાદ્વાદ - રત્નાકર આધારે વ્યાખ્યા ૫૦૦ ૩૫૬ ૩ર સ્યાદ્વાદષ્ટિએ નિત્યાનિત્યાદિ આઠ પક્ષની
વિવક્ષાએ જીવનું સ્વરૂપ પ૦૧ ૩૫૭-૩૬૦ ૩૩ સમકિતના નવ પ્રકારનું સ્વરૂપ
( ૫૦૨૫૦૭ ૩૬-૩૬૭
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૦૨
૫૦ ૩
अ६२
૩૬ ૩
૫૦૫
૫૬
જ
)
૫૦૮
૩૬૭
૫૦૦
)
૧૧ સમકિતના નવ પ્રકાર
૩૬૧ ૨ દ્રવ્યસમક્તિનું રૂપ
૩૬૧ ૩ ભાવ , ,, ૪ વ્યવહાર ,, ,, ૫ નિશ્ચય , ,,
૫૦૪ ૩૬૩-૩૬૪ ૬ નિસર્ગ સમક્તિનું સ્વરૂપ
- ૩૬૪ ૭ ઉપદેશ , , ૮ રેચકે ,
૫૦૭. ૯ ધરક ,, ,, “૧૦ દીપક ,
१८ * ૩૪ નય નિક્ષેપ ગર્ભિત
તાત્વિક દશ પ્રશ્નો અને - તેના ખુલાસા
૫૦૮-૫૧૪ રૂદારૂ૧૧ તાત્વિક દશ પ્રશ્નો '
૫૦૮ ૩૬૭-૩૬૮ દર જીવ કર્મ કર્યા. અને ભક્તા છે
તેમાં છ નયની વિચારણા ૫૦૯ ૩૬૮-૩૭૦ ૩ જીવ સ્વરૂપનો કર્તા છે તેમાં કેટલા નય ? ૫૧૦ ૩૭૦-૩૭૧ ૪ જીવ સ્વરૂપો ભક્તા છે તેમાં કેટલા ના પાન ૩૧-૩૭૩
જીવ કર્મનો અર્તા કયા નામે ? પાર ૩૭૩-૩૭૪ , , અભા ,, ,, , સ્વરૂપને અકર્તા ,, , , , , અw , ,
Page #62
--------------------------------------------------------------------------
________________
૬ ઉત્સર્ગ-અપવાદે કયા નયમાં કેટલા નિક્ષેપ ? પ૧૩ ૩૭૪-૭૮ છ નયમાં ઉત્સર્ગ–અપવાદે ત્રણ નિક્ષેપાવાળા કયા? ૫૧૪ ૩૭૮-૩૭૯
સમ્યક્ત્વની મહત્તા, સમ્યક્ત્વ શી રીતે આવે ? ૫૧૫ ૩૭૯-૩૮૨ ૩૫ પદ્ધવ્યનું ભિન્ન ભિન્ન રીતે
તાત્વિક વર્ણન ૧૬-પ૩૪ ૩૮૨-૪૧૫. ૧ વદવ્યના નય સાપેક્ષ જ્ઞાથી થતા નિશ્ચય જ્ઞાનની વ્યાખ્યા ૫૧૬
૩૮૨ ૨ ઘવ્યના નામ
૩૮૩ ૩ પદ્વવ્યના ૨૪ ગુણ
૩૮૩-૩૮૪ ૪ ,, ,, પર્યાય
૩૮૪ ' ૫ બહૂદવ્યતું ગુણ પર્યાયે પરસ્પર સામર્થ્ય ૩૮૫-૩૮૬ ૬ બદ્રવ્યમાં પરિણમી કેટલા ?
અપરિણામી કેટલા? ૫૧૭ ૩૮૬ ૩૮૯ છે , જીવ કેટલા ? અજીવ કેટલા ? - - - ૫૧૮ ૩૮૯
,, મૂર્ત કેટલા ? અમૂર્ત કેટલા ? પt૯ ૩૮૯-૩૯૦.
,, સપ્રદેશી કેટલા ? અપ્રદેશી કેટલા ? પર૦ ૩૯૦-૩૯૧ ૧૦ , એક ), અનેક , - ૫૨૧ ૩૯૧–૩૯૨ ૧ પદ્રવ્ય ક્ષેત્ર કેટલા ? ક્ષેત્રી કેટલા ? પર૨ ૩૯૨-૩૯૭
() નિગોદનું સ્વરૂપ " (મા) જીવ સહિત સ્કંધનું સ્વરૂપ (૬) વર્ગણ વિચારણા
. . . ૩૯૫-૩૯૬, ૧ર પડદ્રવ્યમાં સક્રિય કેટલા ? અક્રિય કેટલા ? ૫૩, ૩૯૭ - ૩૯૦
. .
૨૯૨-૩૯૩ ૩૯૪-૩૯૫
૧૯૧
.
Page #63
--------------------------------------------------------------------------
________________
૧૩ •,
૧૪
૧૫
૧૬
૧૭
""
નિત્ય.
કારણ →→
કર્તા
અકર્તા
સર્વવ્યાપી,, દેશવ્યાપી
""
""
,, અપ્રવેશીનું સ્વપ્
""
(૩) આજ્ઞા
(*) સૂત્ર
(૩) શ્રદ્ધા (૩) અભિગમ,, (૪) વિસ્તાર (૧) ક્રિયા
,,
(અ) નિસગ રૂચિ સ્વરૂપ
(ત્રા) ઉપદેશ
""
27
""
..
૧૮
એકાનેકાદિ આઠ પક્ષના નામ
પરફ
૧૯
એક-અનેક પક્ષનુ સ્વપ
૧૩૦ ૪૦૭–૨૦૯
,,
૨૦ સ જીવ સરખા તેા અભવ્ય મેક્ષે કેમ ન જાય? ૫૩૧ ૪૦૯-૪૧૦
૨૧ પડૂદ્રવ્યમાં નિત્ય -અનિત્ય પક્ષનું સ્વરૂપ
૫૩૨ ૪૧૦-૪૧૧
૨૨
સત-અસત
૫૩૩ ૪૧૧-૪૧૩
૨૩
વક્તવ્ય-અવ્યક્તવ્ય
૫૩૪ ૪૧૩-૪૧૪
""
,,
૨૪ ઉપહાર રૂપે ષડૂદ્રવ્યના તાયિક જ્ઞાનની મહત્તા
૪૧૪-૧૫
૩૬ સમ્યક્ત્વના અંગભૂત તાત્ત્વિક રૂચિના દશ ભેદ
૫૩૫-૫૪૪ ૪૩૫-૪૧૯
30
V ""
""
""
""
૩૦
અનિત્ય
""
22
""
,,
ލމ
અકારણ ? ?
,,?
,,
?
""
પુર૪ ૩૯૯-૪૦૨
૫૨૫ ૪૦૨-૪૦૩
પર૬ ૪૦૩-૪૫
૫૨૭
૪૦૬
૫૨૮ ૪૦૬-Y૦૭
૪૦૩
૪૧૬
૪૧૬
૪૧
૪૧૭
૪૧૭
૪૧૭
૫૩૫
૧૩૬
૧૩૭
૫૩૮
૫૩૯
૫૪૦
૫૪૧, ૪૧૭–૪૧૮
૧૪૨ ૪૧૮-૪૧૯
Page #64
--------------------------------------------------------------------------
________________
૪૦-૪૨૧
(૪) સંક્ષેપ ,, , , , , ૫૪૩ : ૪૧૯ () ધર્મ , ,,
,૫૪૪ ૪૧૯ ૩૭ પ્રકારતરે ષડૂદ્રવ્યનું
તાત્વિક વર્ણન ૫૪૫થી ૫૭૬ કર૦થી૩૪ ૧ પદ્રવ્યમાં છ સામાન્ય ગુણ સ્વરૂપ ૫૪૫થી૫૫૦ ૪૨ થી૪૩૪ (૪) પશ્તવ્યમાં અસ્તિત્વ ધર્મ વર્ણન ૫૪૫
૪૨૦ (a) ) વાસ્તુત ) , પ૪૬ (T) , દ્રવ્યત્વ , , ૫૪૭ ૪૨૧-૪૨૨ (9) , પ્રમેયત્વ , ૫૪૮ ૪૨૨-૪૨૫ પ્રાસંગિક નિગોદનું સ્વરૂપ
૪૨૫-૪૨૯ (૪) પદ્દવ્યમાં સર્વ ધર્મ વર્ણન ૫૪૯ ૪૩૦-૪૩૩ (૪) » અગુરુલઘુ ધર્મ વર્ણન ૫૫૦
૪૩૩–૪૩૪ ગુણની ભાવના
,
- - ૪૩૪ [, ના તાત્ત્વિક સ્વરૂપનો ઉપસંહાર
૪૩૪-૪૩૫ ૩૮ જીવનું વિશિષ્ટ સ્વરૂપ સમજવા
- પપ૧ ૪૩પ-૪૪૧ ૭૩ વિશેષણોનું સુંદર માર્મિક વર્ણન
૩૯ પ્રકારાન્તરે પકવ્યનું . . તાવિક વર્ણન
૫૫૧થી પ૬પ રીક્ષા (૪) બદ્રવ્યમાં ૧૧ સામાન્ય .
સ્વભાવના નામે
૪૪૨
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૪૨
૪૪.
ભદ
૪૪૫
૩૨ પદ્દયમાં અસ્તિત્વ ભાવ વર્ણન ઉપર
૪૨ , નાસ્તિ , , ૫૫૩ નિત્ય ,, પપદ
૪૪. અનિત્ય
૫૫૫ એક ૫૫૬
૪૩ અનેક , , ૫૫૭ ૪૪૩-૪૪૪ ભેદ ,, , ,, ૫૫૮
૪૪૪ અભેદ
૫૫૯ ભવ્ય ,, ૫૬૦
૪૪૫ અભવ્ય , , ૫૬૦
૪૪૬ ભવ્ય જીવમાં નિશ્ચય વ્યવહારથી , ભવ્ય-અભવ્ય સ્વભાવ વર્ણન ૫૬૧
૪૪૬ બીજી રીતે જીવમાં નિશ્ચય વ્યવહાથી ભવ્ય–અભવ્ય » > પર
૪૪૭ પુદ્ગલ દ્રવ્યમાં ભવ્ય અભવ્ય . સ્વભાવ વર્ણન
४४७ ૧- ધર્માસ્તિકાયાદિ માં ભવ્ય-અભવ્ય . સ્વભાવ વર્ણન • • •
૫૬૪
૪૪૭ પદ્દવ્યમાં પરમ સ્વભાવ ચૂર્ણન ૫૬૫ ૪૪૭-૪૪૮ () પદ્રવ્યમાં દશ વિશેષ સ્વભાવ વર્ણન
પ૬૬થી ૭૬ ૪૮-૪પ૧ દશ વિશેષ સ્વભામના નામે પ૬૬ ૧ ચેતન સ્વભાવ વર્ણન
૫૬૭
૪૪૯
-
૪૪૮
Page #66
--------------------------------------------------------------------------
________________
૨ અચેતન ૐ મૂ ૪ અમૂ
૫ એક પ્રદેશ
99
હું અનેક પ્રદેશ,, ૭ વિભાવ
૮ શુદ્ધ
૯ અશુદ્
૧૦ ઉપચરિત
""
""
,,
,,
""
,,
૩ અશુભ
૪ શુભ
૫ શુદ્ધ ૬, નિશ્ચયથી
૭ ધર્માસ્તિક્રાયમાં
૮ અધર્માસ્તિકાયમાં
,,
""
""
"9
""
.
""
""
""
""
૧ દ્રવ્યભાવની ચભંગી ઉપક્રમ
૨ અશુદ્ધ જીવદ્રવ્યની દ્રવ્ય—ભાવની
ચઉભ’ગી
""
૪૦ દ્રવ્ય ભાવની થભંગીએ નવતત્ત્વ-ષડૂદ્રવ્યનું વન પથીપ૯૪ ૪૫થી૪૬૪ () ષડૂદ્રવ્યમાં ચઉભ‘ગી ૫૭૦થી૫૮૭૪૫થી૪૫૭
૯ અકાશાસ્તિકાયમાં
૧૦ પુદ્ગલાસ્તિકાયમાં
૧૩ કાળદ્રવ્યમાં
૩
,,
""
""
""
""
""
""
33
,,
""
ચભંગી
""
""
,,
,,
3.2.
,,
""
૫૬૮
૫૬૯
૨૭૦
૧૭૧
૨૭૨
૫૭૩
૫૭૪
૫૭૫
૫૭૬
""
૧૭
૫૭૮
૧૭૯
૧૮૦
૫૮૧
૫૮૨
૫૮૩
.૧૮૪
૪૪૯
૪૪૯
૪૪૯
૪૪૯
૪૫૦
૪૫૦
૪૫૦
૪૫૧
૪૫૧
૫૮૫
૫૮૬
૫૮૭
૪૫૨
૩૫૨-૪૫૩
૪૫૩
૪૫૩-૪૫૪
૪૫૪
૪૫૫
૪૫૬
૪૫૬
૪૫૬
૪૫૬
૪૫૭
Page #67
--------------------------------------------------------------------------
________________
૫ નિર્જરા,
ટે
૨૬૩
પ
-
(મા) નવતત્વમાં વ્ય ભાવની - થઉભંગી
૫૮૮–૧૯ર ૭- ૮ ૧ પુણ્યતત્ત્વમાં દ્રવ્ય-ભાવની ચઉભંગી ૫૮૮ ૪૫૮-૫૯ ૨ પાપતવમાં છે , ૫૮૯ ૪૫૯-૪૬૧ ૩ આશ્રવતવમાં ,, ,, ૫૯૦ ૪૬૧–૪૬૨ ૪ સંલર ,
૫૯૧
૫૯૨ ૬ બંધ ,, ,, , પ૯૩ ૭ મોક્ષ ,,
૫૯૪ ૪ નવતત્ત્વ પશ્વેિમાં
–કારણાર્થની ચઉભંગી
પ૯પ-૬૧૦ ૪૬૫-૪૭૧ (a) અશુદ્ધ જીવમાં - કર્તા–કારણ કાર્ય શું? ૫૯૫ (1) અશુભ છવમાં
કર્તા-કારણ-કાર્ય , પ૦૬ ' (૬) શુભ જીવમાં - કર્તા-કારણ , ,
૪૬૬ (૩) શુદ્ધ જીવમાં કર્તા-કારણ , ,
૪૬૬ (૪) નિશ્ચયનયે ધમાં . . . કર્તા-કારણ , , ૫૯૯
-૪૭ () ધર્માસ્તિકાયમાં
કર્તા–કારણ છે કે (૬) અધર્માસ્તિકામાં
કર્તાકારણ કે એ
*
૪૬૫
૪૬૬
४६७
Page #68
--------------------------------------------------------------------------
________________
૪૬૭-૪૬૮
४९८
૬૦૪
४१८
૬૦૫
४६८
૪૬૯
( ૬૦૭
૪૬-૪૭૦
૩૫ (૨) પુદ્ગલાસ્તિકાયમાં
કિર્તા-કારણ ,, ,, ૬૦૨, (૪) કાળદ્રવ્યમાં
કર્તા–કારણ ,, ,, ૬૦૩ (૬) આકાશાસ્તિકાયમાં
કર્તા-કારણ ,, ,, (g) પુણ્ય તત્વમાં
કર્તા-કારણ ,, ,, (0) પાપ તત્ત્વમાં
કર્તા કારણ કે, , (મો) આશ્રવ તત્તવમાં
કર્તા–કારણ ,, ,, () સંવર તત્ત્વમાં .
કર્તા–કારણ ,, , (અં) નિર્જરા તત્ત્વમાં - કર્તા-કારણ ,, ,, (મ.) બંધ તત્વમાં
કર્તા-કારણ ,, ,, કર પ્રાસંગિક સમકિતની મહત્તા ૪૩ સિદ્ધ ભગવંતેનું .. તાત્વિક સ્વરૂપ
૬૧૧થી ૧ સિદ્ધ ભગવંતના ૧૫ ભેદ ૬૧૧ ૨ સિદ્ધ પરમાત્માનું નામ, ક્ષેત્ર, કાળ, ભાવ, દ્રવ્ય, પર્તાયથી ઉતપાદ અને વ્યય તથા ધ્રુવતાનું વર્ણન
૧ર.
४७०
૪૭૦-૪૭૧
૬૧૦
• ૪૭૧ ૪૭૧-૪૭ર
ક૭રથી ૪૭૨-૭૪
૪૭૪-૪ઉકે
Page #69
--------------------------------------------------------------------------
________________
४७६
૬િ૧૬
૬૨૦
૩૬ ૩ સિદ્ધ પરમાત્માનું નિત્યાદિ આઠમ - પક્ષનું વર્ણન
૬૧૩-૬૧૬ ૪૭૬-૪૭૮ , , નિત્યાનિત્ય પક્ષથી વર્ણન ૬૧૩
४७६ , એક અનેક , , ૬૧૪
સત્ અસત્ , , ૬૧૫ - ૪૭૭ , વક્તવ્ય-અવ્યક્તવ્ય ,,
૪૭૭૪૭૮ સપ્તભંગીથી સ્વરુપ ,, ૬૧૭ ४७५-४८० , નિત્યાનિત્યની
સપ્તભંગી ,, ૬૧૮ ૪૮૦-૪૮૩ એક અનેકની ,, , ૬૧૯
૪૮ ૩ ,, સત્ય અસત્યત્વની ,,
૪૮૩ ભવ્ય અભવ્યત્વની ,,
૬૨૧ ,
૪૮૩ ,, ગુણ પર્યાયની , ૬૨૨ ४८४ ' , ના જ્ઞાનગુણમાં ષકારક
વર્ણન છે - ૬૨૩
४८४ , દર્શન ગુણમાં ,
૬૨૪ - ૪૮૫ , ચારિત્ર ગુણમાં,
૬૨૫ ૪૮૫–૪૮૬ વીર્ય ,, ,,
૬૨૬ . ૪૮૬ માં વિશિષ્ટ પંચભંગી १२७ ४८१-४८७ , માં ચાર નિક્ષેપા
૪૮૭-૪૮૮ માં વિશિષ્ટ ત્રિભંગી ૬૨૯ ૪૮૮-૪૮૯ " માં નિત્ય-અનિત્ય સ્વભાવ વર્ણન,
૬૩૦ ૪૮૯-૪૯૦ , માં અસ્તિ નાસ્તિપણું. - શી રીતે ?
૬૭૧ ૪૯૦ , માં યોગી-અગીપણું ' શી રીતે ?
૬૩૨ ૪૯૦ , ,, માં ર્તા અકર્તા , , , ૬૩૩ ૪૯૦-૯૧
માં ભવ્યત્વ-અભવ્યત્વ , , ૬ ૩૪
૬ર/
. ૪૦
- ૪૯૧
Page #70
--------------------------------------------------------------------------
________________
માં લાભ-અલાભ
: એ છે ૬૩૫ ૪૧-૪૨
: - ૪૧-૪૯૨ માં ગ્રાહકત્વ-અગ્રાહકત્વ,, ,, ૬૩૬ - ૮ - ૪૦ર માં સ્થિ ત્વ-અસ્થિરત્વ ,, , ૬૩૭ ૧૪૯૨
માં રક્ષક-અરક્ષક ,, , ૬૩૮ ''' ૪૯૩ ,, માં ચલિત-અચરિત સ્વભાવ, ૬ ૩૯ ૪૯૩
, માં રમણિક–અરમણિક ,, ,, ૬૪૦ : ૪૯૩ ,, માં વ્યાપક-અવ્યાપક , , ૬૪૧ : ૪૯૪
,, માં ૧૦ અન્વયી ગુણ કર . . ૪૯૪ ૩૦ સિદ્ધ પરમાત્મામાં એકત્રીસ વ્યતિરેકી ગુણ
૬૪૩ કલ્પ-૪૯૬ ૩૧ સિદ્ધ પરમાત્મામાં અન્વયી વ્યતિરેકી ૭૮ ગુણે
. ૬૪૪ ૪૯૬-૫૦૦ -૩૨ સિદ્ધ પરમાત્મામાં દાનાદિ
પાંચ લબ્ધિઓનું સ્વરૂપ છે ૬૪૫ ૫૦-૫૦૧ ૩૩ સિદ્ધનું સુખ કોણ મેળવી શકે ? ૬૪૬ પ૧–૫૦૨
: ૪૪ નિશ્ચય સમ્યજ્ઞાનીનું સ્વરૂપ ૬૪૭ પ૦૨–૫૧૧ ૧ () પાંચ જ્ઞાનનું રૂપી–અરૂપી સ્વરૂપ ૬૪૮ ૫૦૫
() પાંચ જ્ઞાનનું નિશ્ચય-વ્યવહાર સ્વરૂપ ,
() ભવ્યનું રૂપી–અરૂપી સ્વરૂપ છે, | (ઉ) પદ્રવ્યનું નિશ્ચય-વ્યવહાર સ્વરૂપ ,, ૨ (ગ) પાંચ જ્ઞાનનું ઉત્સર્ગ–અપવાદ સ્વરૂપ ૬૪૯ ૫૦૭ () પદ્વવ્યનું છે . * *
૬) જીવનું , છ , 2 કે (બ) પાંચજ્ઞાનમાં દેશ-સર્વવ્યાપીપણું ૬૫૦ () પદ્વવ્યમાં
, , » ૪ પાંચ જ્ઞાન અને દ્રવ્યમાં પ્રત્યક્ષ પક્ષપણું ૬૫૧ ૫ (ગ) પાંચજ્ઞાનમાં કર્તા-કાર્ય-કારણની ત્રિભંગી
: ૬૫ર ૫૦૯
૫૦૯
૫૧૦-૫૧૧
Page #71
--------------------------------------------------------------------------
________________
૩૮
૫૧૮ ૫૧૦
પ૨૯
૫ જાણવા- આદરવાપાળવાની ચઉભંગી ૬૫૩ પ૧૧-૧૪
૪૬ ન જુણે ન આદરેક ના પાળની ચભંગી ૬પ૪
૫૧૪–૫૧૭ ૪૭ ઉપસંહાર
૧થી છુટા ૫૧૭-૧૮ ૪૮ પ્રશસ્તિ
૮થી૧૧ છુરા ૫૧૮ - ૪૯ પ્રથમત્તિપ્રકાશકની ક્ષમાપના - ૫૦ અધ્યાત્મ માર્ગની કૂંચી ૧૧ છ આવશ્યકમાં તત્ત્વની ઘટના
૫૨૭ ૧૨ જીવના વિશિષ્ટ પ્રકારો
પ૨૭.થી ૫૯ ૧૩ તીર્થકરોના કલ્યાણક વખતે
( ૭ નરકમાં કેટલું અજવાળું ? : ૧૪ ઉપહારના એશીંગણ ત્રણ રીતે થવાય . પર૯-૫૩૦ ૧૫ નરકાયુના ચાર કારણે ૧૬, તિર્યંચાયુના , ઇ ૧૭ મનુષ્પાયુના છે , ૧૮ દેવાયુના ૧૯ ચાર પ્રકારના પુષ્પ જેવા પુરુષે
, ઉપરા ઉપરી અનંતા ૨ અંતિમ ચતુર્વિધ સંઘના નામ ૨૨. પાત્રના ચાર પ્રકાર . . . ૨૪ અણાહારકના ચાર પ્રકાર
૫૩૨ ૨૫ મનુષ્યની ચાર અવસ્થા
* ૫૩૨ ૨૬ ચાર પ્રકારે કુંભ
૫૩૨-૫૩૩ઃ ૨૭ પચ્ચક્ખાણુની ચઉભંગી
૫૩૩–૫૩૪? ૨૮ સાધુ છ કારણે આહાર લે ૨૯ » છ ન લે. '
૫૩૧
Page #72
--------------------------------------------------------------------------
________________
સુધારીને વાંચે
પા. પં. ૧૧ ૯ નો ર૯ ૧૭ પ૩૦ ૭૬ ૧૭ પુણ્ય ૯૭ ૨૧-૨૨ મી થી – ૯૯ ૫ મીલીટી સુધીનું લખાણ પા. ૧૫ ઉપર ૧૮મી લીટીના
પુણ્ય શબ્દ ઉપરનું ટિપ્પણ છે. શરતચૂકથી ૯૮ મા પાને
આવી ગયું છે તે સુધારી વાંચવા ખાસ ભલામણ છે. ૧૮૯ ૧૮ સાધુપણ સહિત ૧૯ર ૧૦ ૨૪૨ થી ૨૪૫ ૨૧૩ ૨ વ્યવહારનયને ૨૪૬ ૧૯ ૩૬૮ હવે શ્રીસંમતિ ૨૫૪૪ ૩૮૩ હવે શ્રી નવપદજીની ૨૫૪ ૨૩ ૩૮૪ તેમાં પ્રથમ ભાંગે, ૨૬૦ ૨૦ ચાર નિક્ષેપાક ર૯૯ ૧૫ નૈગમ ૩૪૩ ૧૨ ૪૮૯ હવે ધર્મી ૩૪૭ ૨૨ ૪૯૧-હવે અઠ્ઠાવીશ ઉપનયનું સ્વરૂપ દેખાડે છે”,
માં શીર્ષક પા. ૨૭૮ ઉપર ૪૧૫ મા પ્રશ્ન સાથે વધુ સંગત લાગે છે.
..
.
Page #73
--------------------------------------------------------------------------
________________
૩૭૫ ૨૩ પછીથી સંગ્રહનય જણાવ્યો છે. ૪૨૨ ૧૩ ૧૪૮ હવે એ ઇદ્રવ્યમાં ૪૩૪ ૨૨ નયસાપેક્ષ જાણવા ૪૪૭ ૧ પ૬૩ હવે પુદ્ગલ દ્રવ્યમાં
૪૭ ૧૧ પ૬૪ હવે ધર્માસ્તિકાય. ૪૫૭ ૪ ૫૮૫ પ્રશ્ન છે તેને સુધારીને ૫૮૭ જાણવા અહીંથી ઠેઠ.
પા. ૫૦૮ પ્રશ્ન ૬૪૮ સુધી દરેકમાં બેબેને વધારે સુધારા તરીકે જાણો.
એટલે ૬૪૮ મા પ્રશ્નને ૬૫૦ તરીકે જાણ. ૪૯૩ પછી ૨૮૪ પાના નંબરને સુધારી ૪૮૪ જાણવો. ૫૦૮ ૧૧ ૬૪૯ પ્રશ્ન ક્રમાંક રદ જાણો.
૬૪૮ મે સળંગ ચાલુ છે. આ
(તે પાનાની સમાપ્તિ સુધી) ૫૦૯ ૨ ૬૫૦ ના બદલે ૬૫૧ જાણું.” ૫૦૯ ૨૩ ૬૫૧ ના બદલે પર ૫૧૧ ૭ ૬પર ના બદલે ૬૫૩ ૧૧૪ ૧૧ ૬પ૩ ના બદલે ૫૪ ૫૧૮ ૨૦ પંડિતશ્રી,
Page #74
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર-વર્તમાન વામને નમઃ | | | શ્રી તમામને નમઃ |
તસ્વરૂચિ જીવોને ખૂબ જ ઉપયોગી
સરળભાષામાં નવતત્વનું
સુંદર વિવેચનરૂપ - શ્રી અધ્યાત્મસાર ,
(પ્રશ્નોત્તર ગ્રંથ)
Page #75
--------------------------------------------------------------------------
Page #76
--------------------------------------------------------------------------
________________
છે શ્રી જિનાય નમ: શ્રી અધ્યાત્મસાર પ્રશ્નોત્તર ગ્રંથ चेतःकैरवकौमुदीसहचरः स्याद्वादविद्याकरः, कैवल्यममंजरीमधुकरः संपल्लतांभोधरः ॥ मुक्तिस्त्रीकमनीयभालतिलकः सर्मदः शर्मकृत् , श्रीमद्वीरजिनेश्वरस्त्रिभुवने क्षेमंकरः पातु वः ॥१॥
खिमाविजय जिन उत्तम पद, तेहने सेवे सुरनर द्वंद। निज रुप प्रगटे अमी वरसंत, कुंवर कहे प्रश्नोत्तर वृत्तंत ॥२॥
છે દેહા હિતેપદેશ કરવા ભણી, એ પ્રશ્નોત્તર ગ્રંથ છે ભણશે ગુણશે જે ભવિક, લહેશે તે શિવપંથ છે ૩ છે
તિહાં પ્રથમ શ્રી જિનસ્તુતિ લખિયે છીએ. જય ભગવાન રોલેક્ય તારણ, અશરણ શરણ, પરમાત્મા, પરમેશ્વર, જગત્રયાધાર, કૃપાવતાર,
મહિમાનિધાન, જ્ઞાપિતસકલનિધાન, સમગ્ર જતુના કરુણા બંધુ, ભવ્ય જીને ધર્મ પમાડતા, ભાવસિંધુમાં અનાથનાથ, શિવપુર સાથ,
Page #77
--------------------------------------------------------------------------
________________
પરમયાલ, વચન રસાલ, જગઉપકારી, વઢે નરનારી, તથા જે સુધા સયી, નિથપથ પાલતા, ચારિત્ર દૂષણ ટાલતા,
સવ જીવને હિત કરતા, આવ્યાને ઉદ્ધરતા એવા ચૌદ હજાર મુનિવરાથી પરિવર્યાં અલ કર્યાં, ક્રોડા દેવતાએ સેવિત,
અનંતજ્ઞાનમય, અનંતદ્દનમય, અનંતચારિત્રમય,
અનંતતપેામય, અનંતદાનમય, અનંતવીય મય, અન તલાભમય, અનંતભેાગમય, અનંતઉપલેાગમય, ક્રોધરહિત, માનરહિત, માયારહિત, લેાભરહિત, હાસ્યરહિત, રતિરહિત, અરતિરહિત,
ભયરહિત, શેકરહિત, દુગારહિત, રાગરહિત, દ્વેષરહિત, માહુરહિત, મિથ્યાત્વરહિત, નિદ્રારહિત, કામરહિત, અજ્ઞાનરહિત, ક ંદર્પ રહિત, રાગરહિત, નિરાલી, નિાશી, નિરૂપાધિ, નિર્વિકારી, અનંતચતુષ્ટયી,
અક્ષય, અચલ, મકલ,
અમલ, અગમ, અનામી,
અકર્મા, અખંધક, અનુય, અભેદી, અવેકી, અછેદી, અખેન્રી, અસખાયી, મલેશી, મનવગાહી,
અવ્યાપી, અનાશ્રયી, અક ંપ,
અસ્ખલિત, અવિરાધ, અનાશ્રવ,
Page #78
--------------------------------------------------------------------------
________________
અaખ, અશેક, અલેક, લેકાલેક-જ્ઞાયક,
શુદ્ધ, બુદ્ધ, સ્વભાવરમણી, સહજાનંદી, એક, અસંખ્ય, અનંત ગુણે કરી વિરાજમાન,
એવા અનંત સુખના ભેગી, ઐક્યના રાજા, ક્યના પતિ, ત્રિલેક્યસ્વામી, ઐક્યનાથ, ત્રિલેયતિલક,
ત્રેિયને વિષે મુકુટ-મુદ્રાસમાન, ત્રણેયને વિષે છત્ર સમાન, શૈલેને વિષે સૂર્યસમાન ઉદ્યોતના કરનાર, મિથ્યાત્વરુપ અંધકારના ટાલનાર, ચંદ્રમાની પેરે શીતલતાના કરનાર, વિષય કષાયરૂપ બળતરાના ટાલનાર,
ભક્તવત્સલ, જગત્રયના હિતકારી,
જગત્રયન પ્રીતિકારી, જગત્રય ઉપકારી, * - કરુણા માગર, ભવ સમુદ્રથી પાર ઉતારનાર,
तथा उक्तं च
अशोकक्षः सुरपुष्पवृष्टिदिव्यध्वनिश्वामरमासनं च । भामंडलं दुंदुभिरातपत्रं,
સભાતિહાર્યાજિ નિ નેશ્વરાન છે ? એ આઠ પ્રતિહાર્યની સંપદાયે કરી બિરાજમાન *
Page #79
--------------------------------------------------------------------------
________________
તથા પૂજાતિશય, વચનાતિશય, જ્ઞાનાતિશય અને અપાયાપગમાતિશય, એ ચાર અતિશય પૂર્વોક્ત આઠ પ્રાતિહાય સાથે મેલવીયે તેવારે ખાર થાય,
તે ખાર ગુણે કરી શાષિત.
તેમજ ચાર અતિશય સહેજના જન્મથકી હાય, અને ક્રમ ક્ષય થકી અગીઆર, તથા દેવતાના કરેલા આગણીશ મળીને ચેાત્રીસ અતિશયે કરી બિરાજમાન એવા શ્રી વીર ભગવાન ચાવીસમા તીથ કર ભવ્ય પ્રાણીઓને હિતાપદેશ કરવા મિથ્યાત્વરૂપ અ ંધકારને ચૂરવા શ્રી રાજગૃહી નગરીના ઉદ્યાનને વિષે સમાસર્યાં.
તે વખતે હ——ભક્તિએ ભાવિક થયેલ, ભવનપતિ, 'તર, જ્યાતિષી અને વૈમાનિક, એ ચાર નિકાયના દેવતાએ મળીને, રૂપ્ય, સુવણુ તથા રત્નમય ત્રણુ ગઢની રચના કરી, તેના મધ્યમાં રત્ન જડિત સિંહાસનને વિષે શ્રી વીર ભગવાન બેઠા.
મસ્તકે ત્રણ છત્ર શાલે છે, ચાર ચામર વીંજાય છે, સુર અસુર, મનુષ્ય, શ્રી, પુરૂષ, વિદ્યાધર, કિન્નર, ગંધવ, ઈત્યાદિક સર્વ પદા મલી, તે વખતે શ્રી શ્રેણિકરાજા પણ 'તઃપુર સહિત ચતુર'ગિણી સેના લઈને અતિ પ્રમાદ સહિત શ્રીસમવસરણને વિષે આવી પ્રભુને વાંદીને યથેાચિત સ્થાનકે બેઠા.
પ્રભુએ પણ વાણીના પાંત્રીશ ગુણે કરી દિવ્યધ્વનિએ દેશના પ્રાર'ભી, તે વાણી કેવી છે?
Page #80
--------------------------------------------------------------------------
________________
સર્વશક્તિમંત અર્ષ માગધી ભાષામાં હોય,
સવારઉદાત્તપણે હાય, મેઘવનિની પરે હોય,
| સર્વ વાજિંત્રમાં મેલ, ઉચિત પ્રમુખ
ગુણ સહિત હોય, અતિવિસ્તારપણે હેય, ત્રણ કાળ મલતી હોય, પદ સાપેક્ષપણે હાય, પ્રશસ્તિ વિશેષ હોય,
અક્ષર પદની ચાતુરી હોય, માલકેશ રાગમાં હોય, શ્રોતાના મનને રાજી કરનારી હોય, સૂત્ર થોડું અને અર્થ ઘણે હોય, વિવિધ પ્રકારે શ્રોતાને બોધદાયક હોય, નય ભંગ પ્રમાણ સહિત હોય,
ચિત્તને તથા શ્રોત્રંદ્રિયને સુખકારી હોય, યથાર્થ પણે સુબોધકારી હોય, કારક પ્રમુખ સહિત હાય, પકવ્યાદિકથી વિશુદ્ધપણે હાય, શ્રવણથી શ્રોતાના રોગ નાશ પામે, પરદાનુસારી,
પરસ્પર વિરોધ નહીં, વચનમાંહે સંદેહ નહીં, વાદી વષણુ આપી શકે નહીં,
Page #81
--------------------------------------------------------------------------
________________
શ્રોતાના સંદેહ ટલે, બાલ ગેપાલ સર્વે સમજે,
કોઈના મર્મ ભખે નહી,
જેમાં પિતાની સ્તુતિ તથા પારકી નિંદા નહીં,
લેક પ્રશંસા કરે, શોતાને આશ્ચર્ય ઉપજે, અતિ વલ્લભ, ઉગ નહી, વચમાં અંતરાય પડે નહીં,
શ્રોતાના દુઃખ ટાલે, જેમાં ગ્રામિક (હલકી ભાષા) વચન ન હોય, એક એજનમાં સરખી સંભળાય, જેને ફલવિચ્છેદ નહી, સહુ કેઈ પિતપેતાની ભાષામાં સમજી જાય, આષાઢી મેઘની પરે ગંભીર,
સહુને સરખે પરિણામે, સંશયછેદકારિણી, ચતુર્વિધ સંઘમને હારિણી, ચતુવિધ ધર્મપ્રકાશિની, ભવિજનકર્ણામૃતસવણી, સકલકુમતિવિદ્રાવિશું,
સંસારસમુદ્રતારિણી, સવ સંશય નિવારિણી,
સુખકારિણી,
Page #82
--------------------------------------------------------------------------
________________
બહુલ મિથ્યાત્વ તિમિર૫ડલ દિનકર અનુકારિણી
એવી તે– નિત્ય, અનિત્ય, એક, અનેક,
સત્ય, અસત્ય, વક્તવ્ય, અવક્તવ્ય, નામ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, . ગુણ, પર્યાય, ઉત્પાદ, વ્યય, ધ્રુવ, નય, નિક્ષેપા,
કારક, પ્રમાણ, સમવાય, દ્રવ્યાસ્તિક નય, પર્યાયાસ્તિકનય, કર્તા, કારણ, કાર્ય, નિશ્ચય-વ્યવહાર, ઉત્સર્ગ અપપાદ, હેય, ય, ઉપાદેય,
ચૌભંગી, ત્રિભંગી, સપ્તભંગી, અનેકભંગી, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિજર, બંધ, મેક્ષ, ધર્મ, અધર્મ, આશ્રવ, પરઆશ્રવ,
અતિચાર, અનાચાર, અતિક્રમ, વ્યતિક્રમ, ઈત્યાદિક સર્વ ગુણ ઉપદેશિની સવ ભાષાવધિની, ભગવાન્ દેશના દેતા હવા, તે કહીએ છીએ.
Page #83
--------------------------------------------------------------------------
________________
जीवा ऽजीवा पुण्णं,
पावासव संवरो य णिज्जरणा । बंधो मुक्खो य तहा,
णब तत्ता हुंत्ति णायव्वा ॥१॥ શ્રીવીતરાગ દેવે ત્રણ ગઢને વિષે બેસીને બાર પર્ષદામાં એ રીતે ઉપદેશ કહ્યો કે –
જીવાદિક નવ તત્ત્વને જે નિપુણ બુદ્ધિએ કરી જાણે તેને જ્ઞાની કહીયે,
અંતરંગ સહે, તેને સમકિતી કહીયે,
“અgaો સદઉં” એ શ્રીઅનુગદ્વાર સૂત્રનું વચન છે,
વલી કહ્યું છે કે પદ-અક્ષરમાત્રા સહિત શુદ્ધ સિદ્ધાંત વાંચતાં પૂછતાં અર્થ કરે છે, ગુરૂમુખે સહે, તે પણ શુદ્ધ નિશ્ચયનયની આત્મ સત્તા એલખ્યા વિના સર્વ દ્રવ્ય નિક્ષેપે છે,
કેમકે ભાવ વિના માત્ર એકલું દ્રવ્ય છે તે પુણ્યબંધનું કારણ છે, પરંતુ મોક્ષનું કારણ નથી. એટલે જે કરણરૂપ કષ્ટ તપસ્યા કરે છે, પરંતુ જીવ-અજીવની સત્તા લખી નથી, તેને ભગવતીસૂત્રમાં અવતી--અપચ્ચક્ખાણ કહ્યા છે,
તથા જે જ્ઞાનીની આજ્ઞાથી નિરપેક્ષ રહી સ્વછંદપણે એકલી બાહ્ય કરણી કરે છે અને પિતાને સાધુ કહેવરાવે છે તે મૃષાવાદી છે “મુળી રાખવાના ઇતિ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
તથા “બાળ ૨ કુળ ઢો” એ વચને જે જ્ઞાની એટલે આજ્ઞાનુસારી છે તે મુનિ છે અને અજ્ઞાની સ્વછંદી તે મિથ્યાત્વી છે.
તથા ગણિતાનુગ જે નારકી દેવતા પ્રમુખના બેલ અથવા યતિ-શ્રાવકને આચાર જાણને કેઈક કહે જે અમે જ્ઞાની છીએ પરંતુ તે જ્ઞાની કહેવાય નહીં,
જે દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ જાણે તે જ્ઞાની કહેવાય... એમ શ્રીઉત્તરાધ્યનના મોક્ષમાર્ગાધ્યયનમાં કહ્યું છે, तथा च तत्पाठः एवं पंचविहं णाणं, दवाण य गुणाण य ॥ पज्जवाण य सव्वेसिं, जंणाणोहि दंसियं ॥१॥
એ વસ્તુ સત્તા જાયા વિના જ્ઞાની નહીં, પરંતુ.
* અહીં ગ્રંથકર્તા જિનશાસનની મર્યાદા પ્રમાણે જ્ઞાન-ક્રિયા ઉભય સંગે પરસ્પર સાપેક્ષ જ્ઞાન-ક્રિયાની પ્રધાનતાએ મોક્ષમાર્ગના પાયા સમાન નવતરની સૂમ વિગતે રજુ કરવાના છે, તેથી “જ્ઞાનની શી જરૂર છે? ક્રિયાથી આપણું કલ્યાણ થવાનું છે ને!' આવી બેદરકારી રાખનારાઓને જ્ઞાન તરફ સાપેક્ષ બનાવવા આ બધું લખાણ છે.
વળી જ્ઞાન પદથી અહીં માત્ર શબ્દપંડિતાઈ પૂરતું જે અક્ષરજ્ઞાન તે નથી લધું, પણ અક્ષરજ્ઞાન તે જ્ઞાનાવરણીયના પશમને આધીન છે, પણ તેને પશમ તે મેહનીયના ક્ષપોપશમ વિના સમ્યફ ન થાય, એટલે જ્ઞાનીની નિશ્રામાં રહી આજ્ઞાકારીપણે જે યિા કરવાની. વૃત્તિ ને યથાર્થ રૂપમાં જિનશાસન માન્ય મોક્ષમાર્ગ ઉપયોગી. જ્ઞાન છે, તે જ્ઞાન મેળવવા પર અહીં સૂચન છે. '
Page #85
--------------------------------------------------------------------------
________________
૧૦
''
નવ તત્ત્વ, ષટ્ટુન્યનું સ્વરૂપ એલખે, તે સમકિતી કહેવાય. એવા જ્ઞાન-દન, વિના જે કહે, કે અમે ચારિત્રી છીએ, તે પણ ખરાખર નથી જે માટે શ્રી ઉત્તરાધ્યયનમાં નો ફૈલન નામેન વિના ન કુંતિ ચરણ મુખા ' એ વચન છે, તેથી આજ કેટલાક જ્ઞાનહીન થકા માત્ર ક્રિયાને આડંબર દેખાડે છે, તે ઠંગ છે, તેહના સંગ કરવા નહિ કેમ કે એ બાહ્યકરણી અભવ્યને પણ આવે છે, માટે તે ઉપર રાચવું નહીં.
× અહીં જ્ઞાનહીનનેા આ નવતત્ત્વનું અક્ષરજ્ઞન નથી એટલે જ માત્ર અં નથી પણ પ્રધાનપણે માહના ક્ષયાપશમથી થનાર જ્ઞાનીની નિશ્રાયે ક્રિયા કરવાની તત્પરતા રૂપ જ્ઞાનની હીનતા જાણુવી, તેા જ આગળ ઉપર જે આડંબરી ઠગ શબ્દો છે તે સ ંગત થાય.
શ્રી ભગવતીસૂત્રમાં મેાક્ષમાર્ગે ચાલનારા બે જાતના જીવે બતાવ્યા છે ૧ જ્ઞાની તરે ૨ જ્ઞાનીની નિશ્રાયે રહેનારા તરે,
જ્ઞાનીતા . જગતમાં બહુ થાડા હાય, દુનિયામાંપણુ રેલ્વે કે એરાપ્લેનના ડ્રાઇવર (જાણુકાર) એક જ હાય, બાકી બધા તેની નિશ્રાએ રહી તેના પર ભરેસે રાખી મેસનારા જ ધણા હેાય, તેમ ખાલવા જ્ઞાનીની નિશ્રાયે ક્રિયા કરનારા જીવા ઘણા હેાય તેથી અક્ષરજ્ઞાન કરતાં નિશ્રાની વધુ જરૂર છે.
+ અભવ્યતે ક્રિયા હેાય છે, તેને ા પૂર્વ સુધીનું જ્ઞાન પશુ હાય છે, માટે જો નવતત્ત્વના અક્ષરજ્ઞાનની મુખ્યતા હેત તે અસભ્યનું કલ્યાણુ થઈ જાત—પણુ આ રીતે મેાહના ક્ષયેપશ્ચમથી ઉપજતી જ્ઞાનીતી નિશ્રાયે ક્રિયા કરવાની તત્પરતા અન્નશ્યને નથી હૈાતી, અલબની ક્રિયા ઢગક્રિયા જેવી ગણાય,
અહીં માડુનીયના અ` મેહના ક્ષયાપશમ જાણુવે, નવતત્ત્વની વાત હેત તેા જાણુકારી શબ્દ ગ્રંથકર્તાએ મુકયા હત.
Page #86
--------------------------------------------------------------------------
________________
૧૧
તથા આત્મસ્વરૂપ એળખ્યા વિના સામાયિક, પડિ મણું, પચ્ચક્ખાણુ પ્રમુખ દ્રવ્ય નિÀપાથી પુણ્યાશ્રવ થાય છે, પરંતુ સવર નથી, શ્રીભગવતીસૂત્રમાં ‘આયા લહુ સામાË' એ આલાવાથી જાણવું.
તથા જીવનું સ્વરૂપ જાણ્યા વિના તપ-સંયમ તે પુણ્યપ્રકૃતિ અને દેવભવનું કારણ છે.
उक्तं च “ पुव्वतवेणं पुव्वसंजमेणं देवलोप उववज्र्ज्जति ખાં ચેવ ળ આયા માવતવથાપ” એ આલાવે શ્રી ભગવતી. સૂત્રમાં કહ્યો છે,
એવું સાંભળીને શિષ્ય સ્તુતિ કરી પૂછે છે. ૧ હે ભગવત! એટલે જ્ઞાનવંત, અર્થાત્ સ પ્રકારે કરી લેાકાલેાકના સ્વરૂપના જાણુ છે તેને ભગવાન કહીએ. ૨૩ જિનરાજ ! તિહાં જિન એટલે રાગ દ્વેષ રહિત એવા જે સામાન્ય કેવી તેને વિષે રાજા સમાન તેને જિનરાજ કહીએ.
૩ હું અલખ! એટલે જેનુ સ્વરૂપ કાઈ પ્રકારે એલખ્યામાં આવે નહી, તેને અલખ કહીએ.
૪ હે ચિન! એટલે ચિદ્ કહેતાં જ્ઞાન તેના ઘન કહેતાં સમૂહ એવું જેનું સ્વરૂપ તેને ચિહ્નન કહીયે.
૫ હૈ ચિદાનંદ ! તિહાં ચિક્ એટલે જ્ઞાન અને સ્માનંદ એટલે ચારિત્ર, એટલે જ્ઞાન અને ચારિત્રમય જેનું સ્વરૂપ છે, તેને ચિદાનંદ કહીયે.
Page #87
--------------------------------------------------------------------------
________________
૬ હે નિરજન! એટલે જેના આત્મપ્રદેશને વિષે -કમરૂપ અંજન નથી તેને નિરંજન કહીયે.
૭ હે વીતરાગ! એટલે વાત કહેતાં વીત્યા છે રાગ અને દ્વેષ જેના તેને વીતરાગ કહીયે.
૮ હે સચ્ચિદાનંદ! એટલે સત્ કહેતાં દર્શન અને ચિત્ કહેતાં જ્ઞાન તથા આનંદ કહેતાં ચારિત્ર, એટલે -દર્શન, જ્ઞાન અને ચારિત્રમય જેહનું સ્વરૂપ છે, તેને સચ્ચિદાનંદ કહીએ. - ૯ હે અરિહંત! એટલે અરિ કહેતાં કર્મરૂપ વરી તેને દ્રવ્યથકી અને ભાવથકી જેણે હંત કહેતાં હણ્યા છે તેને અરિહંત કહીયે.
૧૦ હે તીર્થકરી એટલે તીર્થ કહેતાં સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ, તેની સ્થાપનાના કર કહેતાં કરનાર તેને તીર્થકર કહીયે.
૧૧ હે પરમાત્મા ! એટલે પરમ કહેતાં ઉત્કૃષ્ટ ત્રણ જગને પૂજવા ગ્ય છે આત્મા જેને તેને પરમાત્મા કહીયે.
૧૨ હે પરમેશ્વર! એટલે પરમ કહેતાં ઉત્કૃષ્ટી ઈશ્વર કહેતાં ઠકુરાઈ અર્થાત્ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ જે લમી, તે જેમણે પ્રગટ કરી છે તેને પરમેશ્વર કહીયે. એ રીતે સ્તવન કરીને શિષ્ય પ્રશ્ન પૂછે છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
૧૩
૧ શિષ્યઃ-નવ તત્ત્વમાં જીવને તત્ત્વ કહી મેલાન્યા તેના શે. પરમાથ ?
ગુરૂ:-જ્ઞાનાદિક ગુણૅ કરી ચેતના સહિત છે, નિશ્ચય નયે કરી સત્તાએ સિદ્ધસમાન અને વ્યવહાર નચે કરી શુભાશુભ કર્મના ભેક્તા છે એ એનું તત્ત્વ જાણવું.
૨ શિષ્યઃ-સજીવને તત્ત્વ કહી મેલાન્યા તેના શે પરમાથ ?
ગુરૂ:–જ્ઞાનાદિક ચેતનારૂપ ગુણૅ કરી રહિત જડ સ્વભાવવાલા અને જેને સુખ-દુઃખનું જ્ઞાન નથી એ એનું તત્ત્વ જાણવું.
પરમા
૩ શિષ્યઃ-પુણ્યને તત્ત્વ કહી ખેલાવ્યું તેના શે
ગુરૂ: જેમ સાકરનું તત્ત્વ મીઠાશ છે તેમ એના મીઠા વિપાક જીવ ભાગવે છે તે પુણ્ય કહેવાય છે, એ એનું સત્ત્વ જાણુવું.
૪ શિષ્યઃ–પાપને તત્ત્વ કહી મેલાવ્યું તેના
પરમાથ ?
ગુરૂ:-જેમ અટ્ઠીનું તત્ત્વ કડવાશ છે તેમ એના કડવા વિપાક જીવ ભાગવે છે એ એનું તત્ત્વ જાણવું.
૫ શિષ્યઃ-આશ્રવને તત્ત્વ કી ખેલાયું તેને શે પરમાય!
Page #89
--------------------------------------------------------------------------
________________
ગુરૂ-પુણ્ય તથા પાપ એ બે તે કર્યા આવે છે અને આશ્રવ તો કર્યા પણ આવે અને અણક્ય પણ આવે, જે કારણે પુણ્ય-પાપનાં જે દલીયાં છે, તે આAવરૂપ છે તે તે કર્યા આવે છે, અને અવ્રતી પણાના જે આશ્રવ છે, તે તે અણકર્યા આવે છે, અહિં ફરી શિષ્ય પૂછયું કે અણુર્યા આશ્રવ કેમ આવે? તે વારે ગુરૂએ કહ્યું જે એકેન્દ્રિયને પણ અગ્રતીપણે અઢારે પાપસ્થાનકનાં અણુકર્યા આશ્રવ આવે છે, એમ શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે, માટે આશ્રવ કર્યા પણ આવે અને અણક્ય પણ આવે, એ આનું તત્ત્વ છે.
૬ શિષ્ય સંવરને તત્વ કહી બેલા તેને શે પરમાર્થ ?
ગુરૂ –આવતા કર્મને રેકે એટલે શુભકર્મનાં દલીયાને પણ રોકે અને અશુભકર્મનાં દલીયાને પણ રેકે, તેથી આવતા કર્મને રેકે, એ એનું તત્વ. - ૭ શિષ્યઃ-નિર્જરાને તત્વ કહી બેલાવ્યું તેને શે પરમાર્થ ?
ગુરૂક–સંવર તે માત્ર આવના કમને રોકે છે, પણ નિરા તે અગ્નિરૂપ છે, એટલે અંતરમાં પસીને શુભકમના દલીયાને પણ બાળી નાખે, અને અશુભકમના દલીયાને પણ બાળી નાખે, અર્થાત્ સત્તાએ શુભાશુભમાં દલીયાં રહ્યાં છે તેને નિજ રાવે, એ એનું તત્વ જાણવું.
Page #90
--------------------------------------------------------------------------
________________
૯ શિખરૂબંધને તત્વ કહી બોલાવ્યું તેને જે પરમાર્થ?
ગુરૂ-શુભના દલીમાં પણ બાંધે, અને અશુભના દલીયાં પણ બાંધે, એજ એનું તત્ત્વ જાણવું, જે એ શુભને પણ બાંધે અને અશુભને પણ બાંધે.
૯ શિષ્યા-મોક્ષને તત્વ કહી બેલાવ્યું તેને .
પરમાર્થ ?
ગુરૂ –બારમે ગુણઠાણે રાગ, દ્વેષ અને મેહને ક્ષય કર્યો અને તેને ગુણઠાણે કેવલજ્ઞાન, કેવલદર્શન અને યથાખ્યાતચારિત્રરૂપ જે લક્ષ્મી તે જેમણે પ્રગટ કરી, તેને દ્રવ્યમોક્ષ કહીયે અને જે સર્વ કર્મ થકી મૂકાણા તે ભાવમક્ષ કહીયે. એ એનું તત્ત્વ જાણવું. એ રીતે શ્રી વીતરાગદેવે ત્રિગડાને વિષે બેસી બાર પર્ષદાને ઉપદેશ કર્યો, તે ઉપદેશમાં એ નવેને તત્ર કરી બોલાવ્યાં.
૧૦ શિષ્ય –એ નવ તત્વમાં હેય એટલે છાંડવા ચોગ્ય કેટલા તત્વ પામીએ?
ગુરૂ –નિશ્ચયનયે કરી પુણય, પાપ, આશ્રવ અને બંધ, એ ચાર તત્વ જીવને છાંડવા યોગ્ય છે, કેમકે એ ચારમાં પુણ્ય જે છે તે શુભપ્રકૃતિરૂપ કમને ઉદય છે અને પાપ છે, તે અશુભપ્રકૃતિરૂપ કર્મને ઉદય છે. માટે એ બે કર્મ છે અને તે કર્મ તે જીવને મોક્ષમાર્ગને વિષે વિક્નકર્તા છે, તેથી નિશ્ચયનયને મતે શુભાશુભ વિકારરૂપ જે
Page #91
--------------------------------------------------------------------------
________________
૧૬
વેઢનીયકમ તે જીવને છેાડવા ચાગ્ય છે અને વ્યવહારનયને મતે તા એક પુણ્ય આદરવા ચેાગ્ય છે, કેમકે મેાક્ષનગરે જતાં જીવને વિઘ્ન કરનારા એવા જે ક્રોધ, માન, માયા, લાભ, આધિ, વ્યાધિ, જન્મ, જરા, મરણ, શેાક, પીડા, વિષય, કષાય નિદ્રા, મમતા, મૂર્છા, અજ્ઞાન, મિથ્યાત્વ, અત, આદિ અનેક મેહરાજાના સુભટો ફરે છે, તે સવ જીવને મેાક્ષમાગે જતાં વિઘ્નકર્તા છે, માટે તિહાં પુણ્યરૂપ વલાવે। દ્વાવકે ભલે રૂડા હાય, તેા જીવ નિર્વિઘ્નપણે માક્ષનગરે પહોંચે તેથી વ્યવહારનયને મતે પુણ્ય આદરવા ચેાગ્ય છે કેમકે સમકિતીજીવ એને વેાલાવારૂપ કરી જાણે છે, એટલે જિનરાજનાં વચનમાં એ નય પ્રમાણુ છે, એમાં જો કોઈ એક નય ઉત્થાપે, તે તેનું વચન અપ્રમાણુ જાણવું.
૧૧ શિષ્ય-એ નવ તત્ત્વમાં જ્ઞેય એટલે જાણવા ચેાગ્ય કેટલા તત્ત્વ પામીએ ?
ગુરૂ-જીવ અને અજીવ એ એ તત્ત્વનું સ્વરૂપ જાણવા ચેાગ્ય છે,
ફ્રી શિષ્યે પૂછ્યું કે જીવનું સ્વરૂપ શું છે ? તે વારે ગુરૂ કહે છે. કે નૈગમ અને સંગ્રહનચે કરી સવજીવ સત્તાએ એકરૂપ છે,
કેમકે જ્ઞાનાદિક ચેતના ગુણુ કરી સહિત સજીવ એકરૂપ છે, સત્તાએ સરખા સિદ્ધસમાન છે, માટે એક ભેદે સજીવ કહીયે. અને વ્યવહારનયે કરી તા જીવના
Page #92
--------------------------------------------------------------------------
________________
ચૌદ ભેદ, બત્રીશ ભેદ તથા પાંચસે ને ત્રેસઠ ભેદ થાય છે, તેને વિચાર બાસઠ માગણથી ધાર, તેની ગાથા લખીએ છીએ.
"गइ इंदिए काए, जोए वेए कसाय णाणे य । संजम दंसण लेसा, भव सम्मे सण्णी आहारे ॥१॥
એ બાસઠ માર્ગણાનું યંત્ર આગળ છે, તે ઉપરથી પાંચસે ત્રેસઠ ભેદનું વિવરણ સમજી લેવું.
સિંહાં પહેલા કેઠામાં બાસઠ માગણના નામ લખ્યા છે,
બીજા કોઠામાં નારકી જીવના ચૌદ ભેદ મહિલા જે માણાને વિષે જેટલા ભેદ પામીયે તે દેખાડયા છે.
ત્રીજા કેઠામાં તિર્યંચના અડતાલીસ શેર માંહેલા જે માણાને વિષે જેટલા ભેદ પામીયે તે દેખાડ્યા છે.
ચોથા કઠામાં મનુષ્યના ત્રણ ત્રણ ભેદમાંથી જે માગણમાં જેટલા ભેદ પામીયે તે દેખાડ્યા છે,
પાંચમા કોઠામાં દેવતાના એકસે અઢાણુ ભેદમાંથી જે માગણને વિષે જેટલા ભેદ પામીયે તે દેખાડયા છે.
છઠ્ઠા કોઠામાં સરવાળે પાંચસે ત્રેસઠ ભેદમાંથી જે માગણાએ જેટલા ભેદ પામીયે તેના સરવાળા દેખાડયા છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
૦ ૦ ૦|
૩૦
૦.
૦
૦
૦
૦
૧૪
૦
૦
૦
૦
૦ ૦ ૦ ૦
૦
૦
૦
૦
%
K
૦
૦
K
૦
૦
બાસઠ માગણામાં પાંચસે ગેસઠ છવભેદનું યંત્ર | બાસઠ માર્ગણ નારકી તિર્યંચ મનુષ્ય દેવતા સર્વ સંખ્યા સ્થાનના નામ્ | ૧૪ ] ૪૮ ૩૦૩
૫૬૩ દેવગતિ
૧૯૮ ૨ મનુષ્યગતિ
૩૦૩ ૩ તિર્યંચગતિ
४८ ૪ નરકગતિ ૫ એકેદ્રિયજાતિ ૬ બેઈડિયજાતિ છે તેઈ પ્રિયજાતિ
ચઉરિપ્રિયજાતિ ૯ પંચૅપ્રિયજાતિ
૫૩૫ ૧૦ પૃથ્વીકાય ૧૧ અપૂકાયા ૧૨ તેઉકાય ૧૩ વાયુકાય ૧૪ વનસ્પતિકાય ૧૫ ત્રસકાય
૩૦૩
૫૪૧ ૧૬ મનેયોગ
૧૦૧
૨૧૨ ૧૭ વચનગ
૧૦૧
૨૨૦ ૧૮ કાયમ ૪૮ ૩૦૩ ૧૯૮
૫૬૩ ૧૯ સ્ત્રીવેદ
૧૦ ૨૦૨ ૧૨૮ ૩૪૦ ૨૦ પુરુષવેદ
૪૧૦ ૨૧ નપુંસકવેદ ૪૮
૧૯૩ ૨૨ ક્રોંધ
४८ ૨૩ માને
४८ ૩૦૩ ૧૯૮ ૫૬૩ ૨૪ માયા
४८
૧૯૮ ૫૬૩ ૨૫ લેભ
૩૦૩
૫૬૩ ૨૬ મતિજ્ઞાન
૧૯૮ ૪૨૩ ૨૭ શ્રુતજ્ઞાન
૨૦૨ ૧૯૮ ૪૨૩ અવધિજ્ઞાન
૧૯૮ | ૨૪૬/૨૫૧
K
૦
૦
૦
૦
છે
૦
૦
•
اس
૧૯૮
مم مم
૩
? ? ? ? ? . ૦ ૨ ૮ ૮ ૨ ૦ ૦ ૦ ૦ ૦
س
૦ A
૦ A
૧૯૮
م
૧૩૧
૩૦૩
૧૯૮
૫૬૩
س
૩૦ ૩
૪૮
سه
છ ૦
૧૯૮
૨૦૨
છે
૧૦
م
છ ૦
Page #94
--------------------------------------------------------------------------
________________
બાસં માણા નારકી તિર્યંચ મનુષ્ય
૧૫
૧૫
૩૦૩
૨૯ મન:પર્યવજ્ઞાન ૩૦ કેવલજ્ઞાન ૩૧ મતિઅજ્ઞાન ૩૨ શ્રુતઅજ્ઞાન ૩૩ વિભગનાન ૩૪ સામાયિક ૩૫ છેાપસ્થાપનીય ૩૬ પરિહારવિશુદ્ધિ ૩૭ યથાખ્યાત ૩૮ સૂક્ષ્મસ પરાય ૩૯ દેશવિરતિ
૪૦ અવિરતિ
(
૪૧ ચક્ષુ ન
૪૨ અચક્ષુન ૪૩ અવધિન ૪૪ કેવલન ૪૫ કૃષ્ણલેશ્યા ૪૬ નીલલેસ્યા ૪૭ કાપાતલેશ્યા ૪૮ તેજોલેશ્યા ૪૯ પદ્મલેશ્યા ૫૦ શુકલલેસ્યા
૫૧ ભવ્યજીવ
つ
પર અવ્યવ ૫૩ ઉપશમસમ ૫૪ ક્ષાયિકસમ૦ ૫૫ ક્ષાયેાપશમસમ૦ ૫૬ મિશ્રસમકિત
૫૭ સાસ્વાદન ૫૮ મિથ્યાત્વ ૫૯ સી
ર
O
૭૦ લ
૧૪
૧૪
૧૩
૭
૧૪
૧૪
७
૧૩
७
જ્ય
૧૪
૧૪
°
d
४८
૪૮
303
૧૪/૫ ૩૦/૧૧
d
.
૪૮
૧૧
૪૮
૧૦/૫
४८
४८
४८
૧૩
૧૦
૧૦
૧૫
૧૦
૧૦
૧૫
૧૫
૧૫
૫
૨૧
૪૮
૧૦
૩૦૩
૧૦૧
૩૦૩
દેવતા
૨૦૨
૧૦૧
૨૦૨
૩૦૩
૨૦૨
.
.
૧૭૦
૧૭૦
૧૭
૧૯૮
૯૯
૧૯૮
૧૯૮
૩૦
૧૫
૩૦૩
૩૦૩
૩૦૩
७२
૨૦૨ | ૯૮૨૧૨૮
૩૦
૨૬
}}
૩૦
૪૪
૮૪
४८
૩૦૩
૧૯૮
૫૬૩
૪૮ ૩૦૩/૧૩૧ ૧૭૦/૧૪૦ ૧૩૫/૩૩૩
પ્
૧૦૧
૯૦
૨
૯૦
૯૦
૧૦
૧૯૮
૮૫
૧૭૦
૧૭૦
૧૯૮
૭
સ સંખ્યા
૧૫
૧૫
૫૩૫
૫૩૫
૨૨૪/૨૦૪
७२
७२
૧૫
૧૦
૧૦
૧૫
૧૫
૨૦
૫૬૩
૨૧૮
૫૬૩
૨૫૧/૨૪૬
૧૫
૪૨૯
૪૨૯
૪૨૯
૩૧૩/૩૪૨
૨૦૩
૧૬૮
૪૨૩
૧૯૮
૪૦૦
૫૩૫
૪૨૪
Page #95
--------------------------------------------------------------------------
________________
1/
૩૪૯
બાસઠ માર્ગણ નારકા તિર્યંચ મનુષ્ય દેવતા સર્વ સંખ્યા ૬૦ અસંની [ ૩૮ | ૧૦૧ (
૧૩૯ આહારી | ૧૪ | ૪૮ | ૩૦૩ | ૧૯૮ ૫૬૩ ફરી અણહારી
૭ | ૨૪] • ૯૯ | ૯૯ આ પ્રમાણે ૬૨ માર્ગણમાં ૫૬૩ જીવભેદનું યંત્ર જાણવું. * [ઉપરના કઠામાં બતાવેલા ૫૬૩ જીવભેદની માહિતી
જીવવિચાર આદિમાં આવે છે, પણ બાલજીના હિતાર્થે. - સંક્ષેપમાં જણાવાય છે.
૫૬૩ જીવભેદની સમજુતી નારકીના ૧૪ ભેદ–
પાપકર્મને વિપાક ભેગવવા માટે જીવ જ્યાં તીવ્ર અશાતા ભેગવે છે, તેનું નામ નરક, તેના નામ અને ગેત્ર નીચે પ્રમાણે છે. નામ
ગોત્ર ૧ ઘર્મા
રત્નપ્રભા ૨ વંશા
શર્કરપ્રભા ૩ શૈલા
વાલુકાપ્રભા ૪ અંજના
પંકપ્રભા ૫ રિષ્ટા
ધૂમપ્રભા ૬ મઘા
તમ:પ્રભા ૭ માઘવતી
તમસ્તમ પ્રભા
D
Page #96
--------------------------------------------------------------------------
________________
આ સાત નારકમાં રહેનારા નારકીઓ અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ બે પ્રકારના હોય, તેથી ૭૪૨=૧૪ ભેદ નારકીના થયા. તિર્યંચના ૪૮ ભેદ – - દેવ, નારકી અને મનુષ્ય સિવાયના બાકી બધા તિર્યંચ કહેવાય. ' તેના મૂળભેદ ત્રણ. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય.
એકેન્દ્રિયના મૂળ ભેદ ૫ ઉત્તરભેદ ૨૨ ૧ પૃથ્વીકાય
આમાં વનસ્પતિકાયના બે ભેદ,
સાધારણ અને પ્રત્યેક, એટલે કુલ ૨ અપૂકાય
છ ભેદ, તેમાંથી પ્રત્યેક વનસ્પતિ ૩ તેજસ્કાય
કાય સિવાય દરેકના પાંચના સૂક્ષ્મ
અને બાદર ભેદ ગણતાં પ૪૨=૧૦ ૪ વાયુકાય
અને બાદર પ્રત્યેક વનસ્પતિકાય ૫ વનસ્પતિકાય ] મળી કુલ ૧૧ ભેદ થાય,
તે દરેકના અપર્યાપ્તા–પર્યાપ્તા ભેદ ગણતાં ૧૧૪૨=૨૨ ભેદ એકેન્દ્રિયના થાય.
વિકલૅન્દ્રિયના મૂળભેદ ૩ ઉત્તરભેદ ૬
વિકલેન્દ્રિયના બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય એમ ત્રણ ભેદ છે,
Page #97
--------------------------------------------------------------------------
________________
તે દરેકના અપર્યાપ્તા અને પર્યાપ્તા ભેદ ગણતાં ૩ર૩ ભેદ વિકલેજિયના થાય.
પંચેન્દ્રિય તિર્યંચના મૂળભેદ ૩ ઉત્તરભેદ ૨૦ ૧ જલચર છે આમાં સ્થલચરના ત્રણ ભેદ.
| | ૧ ચતુપદ (ચાર પગવાળા) ,
- ૨ ભુજ પરિસર્ષ (ભુજાના બળે ચાલ. ૨ થલચર
નારા) | ૩ ઉરપરિસર્પ (છાતીના બળે ચાલ૩ ખેચર |
નારા) આ રીતે પંચેન્દ્રિય તિર્યંચના મૂળભેદ પાંચ થાય.
આ પાંચના દરેકના ગજ અને સંમૂછિમ ભેદ ગણતાં પર=૧૦ ભેદ થાય, અને તે દશ ભેદના દરેકના અપર્યાપ્તા અને પર્યાપ્તા ભેદ ગણતાં ૧૦૪ર૦ર૦ ભેદ પંચેન્દ્રિય-તિર્યંચના થાય.
એકેન્દ્રિયના ૨૨ ભેદ વિકલેન્દ્રિયના ૬ ભેદ પંચે તિર્યંચના ૨૦ ભેદ
કુલ ૪૮ ભેદ તિર્યંચના જાણવા. મનુષ્યના ૩૦૩ ભેદ – મનુષ્યના મૂળ ભેદ ત્રણ૧ કર્મભૂમિક=૧૫ કર્મભૂમિમાં ઉત્પન્ન થનારા.
Page #98
--------------------------------------------------------------------------
________________
૨ ચમભૂમિકકેટ અકર્મભૂમિમાં ઉપ મારા.
૩ અંતદ્વીપજ=૫૬ અંતદ્વીપમાં ઉર્ષને થનારા. કમભૂમિના લેપ
ભરતક્ષેત્ર અરવતક્ષેત્ર મહાવિદેહક્ષેત્ર
-અકર્મભૂમિનો ભેદ-
હિમવંતક્ષેત્ર હરિવર્ષ ક્ષેત્ર
ચકક્ષેત્ર
હિરણ્યવંતક્ષેત્ર દેવકુરૂક્ષેત્ર
ઉત્તરકુરુક્ષેત્ર
અંતદ્વીપના ભેદ-૫૬
ભરતક્ષેત્રની ઉત્તર સીમાએ રહેલ લઘુહિમવંત પર્વતના પૂર્વ અને પશ્ચિમ બાજુના ભાગમાં હાથીદાંતના આકારે બે છેડા (દાઢારૂપે) ગયા છે એટલે પૂર્વ બાજુ બે અને પશ્ચિમ બાજુ બે એમ કુલ ૪ દાઢાઓ જેવા છેડા છે, તે દરેક ઉપર સાત દ્વીપે છે, તે સમુદ્રમાં છે, માટે અંતદ્વીપ કહેવાય છે. - આ રીતે ૭૪૪=૧૮ અંતઢીંપે લઘુહિમવંત પર્વતની ૪ દાઢા પર છે.
આ રીતે અરવત ક્ષેત્રની ઉત્તર સીમાએ રહેલ શિખરી પર્વતના પણ પૂર્વ અને પશ્ચિમ બાજુના સમુદ્રમ
Page #99
--------------------------------------------------------------------------
________________
૪
ગયેલા હાથીદાંતના આકારના બબ્બે છેડા (દાઢા) ઉપર ૭–૭ અતીપા છે.
એટલે ૭X૪=૨૮ અતદ્વીપા શિખરી પર્વતની ૪
દાઢા પર છે.
આ રીતે લઘુહિમવંતપર્યંતની ૪ દાઢાના તદ્વાપા અને શિખરીપ તની ૪ દાઢાના શ્રીપા મળી કુલ ૫૬ અંતદ્વીપા થાય છે.
આ રીતે
આવા
૧૫ કમ ભૂમિજ મનુષ્ય ૩૦ અકમ ભૂમિજ ૫૬ અતી પજ
""
,,
૧૦૧ લે થયા.
J
૧૦૧ અપર્યાપ્ત ગભ જ મનુષ્યા
૧૦૧ પર્યાપ્ત
""
૧૦૧ અપર્યાપ્ત સ’મૂછિમ
કુલ ૩૦૩ ભેદુ મનુષ્યના જાણુવા.
ખાસ
""
""
૨૮
૨૮ અત-
..
મનુષ્યમાં સમૂમિ મનુષ્ય અપર્યાપ્તા જ હાય છે. તેથી પચેન્દ્રિય તિય ચના જીવભેદાની જેમ.
Page #100
--------------------------------------------------------------------------
________________
૨૫
ગર્ભજ-સંમૂચ્છિમના દરેકના અપર્યાપ્તા-પર્યાપ્તા ભેદ નથી થતા, તેમ થાય તે ૪૦૪ ભેદ મનુષ્યના થાય પણ સંમૂર્ણિમ મનુષ્ય પર્યાપ્તા હતા જ નથી તેથી ૩૦૩ ભેદ મનુષ્યના જાણવા.
આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. દેવના ૧૯૮ ભેદ –
દેવના મૂળ ભેદ ચાર– ૧ ભવનપતિ, ૨ વ્યંતર, ૩ ઑતિષી, ૪ વૈમાનિક આ ચાર મૂળભેદેના ઉત્તરભેદ ગણતાં– ભવનપતિના–૨૫–(અસુરકુમારાદિ પરમાધામી)
૧૦ ૧૫ વ્યંતર–૨૬–(વ્યંતર વાણવ્યંતર તિર્યક્રભક)
તિષી–૧૦–(સૂર્યાદિ પ–ચર અને સ્થિર ) વૈમાનિક–૩૮–(સૌધર્માદિ-વેચક–અનુત્તર લેકાં કિલિબ૦)
કુલ ૯૯ ભેદ દેના થાય છે.
તે ભેદના દરેકના અપર્યાપ્ત-પર્યાપ્તા ભેદ ગણતાં ૯૪૨=૧૯૮ ભેદ દેવના થાય.
Page #101
--------------------------------------------------------------------------
________________
આ રીતે --
નારકીના ૧૪ તિર્યંચના ૪૮ મનુષ્યના ૩૦૩ દેવના ૧૯૮
કુલ પ૬૩ ભેદ જીવના જાણવા. .] ૧૨ શિષ્ય -જીવ શાશ્વત કે અશાશ્વત?
ગુરૂ-નિશ્ચયનયને મતે જીવ શાશ્વત છે અને વ્યવહાર નયને મતે જીવ અશાશ્વત છે,
કેમ કે નિશ્ચયનયને મતે જીવ છેદ્યો છેદાય નહિ અને ભેદ્યો ભેદાય નહિ સત્તાએ શાશ્વત સિદ્ધસમાન છે,
વ્યવહારનયને મતે તે એકેંદ્રિય, બેઈદ્રિય તેઈદ્રિય, ચઉરિંદ્રિય, દેવતા, નારકી, મનુષ્ય, તિર્યંચ એમ અનેક પ્રકારે જીવ ગતિ સંબંધી ભવ કરે છે. વલી તિહાંથી મરણું પામે છે વળી તિહાં જ પાછો ફરે છે–જઈ ઉપજે છે. એમ અનેક પ્રકારે જન્મ-મરણનાં દુઃખ ભેગવે છે, માટે જીવ અનેકવિધ પર્યાને અનુભવે છે, તેથી વ્યવહારનયને મતે જીવ અશાશ્વત કહેવાય.
૧૩ શિષ્ય-જીવનાં દ્રવ્યપ્રાણ તે શું? અને ભાવપ્રાણ તે શું?
Page #102
--------------------------------------------------------------------------
________________
ગુરૂસંગ્રહનયને મતે તે જે ગતિ આયુ ઈહાં બાંધ્યું છે તે ગતિના દ્રવ્યપ્રાણુ કહેવાય. - જે દેવતાનું આયુ બાંધ્યું હોય તે તે દ્રવ્યદેવ હેવાથી તે દેવતાની ગતિના દ્રવ્યપ્રાણુ કહેવાય અને જે નારકનું આયુ બાંધ્યું હોય, તે તે દ્રવ્ય નારકી દેવાથી નરકગતિના દુવ્યપ્રાણ કહેવાય.
હવે ભાવપ્રાણુ કહે છે -
જે ગતિનું આયુ ઈહાં બાંધ્યું હતું તે ગતિમાં જઈ ઉપજે, એટલે વ્યવહારનયને મતે તિહાં ભાવપ્રાણ પ્રગટ શયા માટે તેને ભાવપ્રાણુ કહીયે. અર્થાત્ આપણે આગળ સનુષ્યગતિનું આયુ બાંધ્યું હતું, તે વારે તિહાં મનુષ્યગતિના વ્યપ્રાણ હતા અને ઈહાં હમણું મનુષ્યગતિ પણે ભેગવીએ એ, તે ભાવપ્રાણુ કહીયે.
એ રીતે દ્રવ્યપ્રાણ તથા ભાવપ્રાણનું સ્વરૂપ સંગ્રહનયા અને વ્યવહારનયને મતે જાણવું.
વલી નિશ્ચય અને વ્યવહારનયને મતે દ્રવ્યપ્રાણ તથા ભાવપ્રાણનું સ્વરૂપ કહે છેઃ
એટલેહમણાં ઈહાંની ગતિ સંબંધી જે પ્રાણ ભેળવીએ છીએ તે દ્રવ્યપ્રાણુ કહીયે, અને જે અંતરંગ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપગ જે સત્તાગતે જીવને રહ્યાં છે તે ભાવપ્રાણુ કહીયે.
Page #103
--------------------------------------------------------------------------
________________
૧૪ શિષ્ય –વાટે વહેતાં (પરલેકે જતાં) જીવને કેટલા પ્રાણ પામીયે?
ગુરૂ-દ્રવ્યથકી તે જે ગતિનું આયુ બાધ્યું છે, તે ગતિના જેટલા પ્રાણ હોય, તેટલાં પામીયે.
જે એકેદ્રિયનું આયુ બાંધ્યું હોય, તે ચાર પ્રાણ પામીયે, જે બેઇદ્રિય, તેઈદ્રિયનું આયુ બાંધ્યું હોય તે છ– સાત પ્રાણ પામીયે, જે ચઉરિંદ્રિયનું આયુ બાંધ્યું હોય, તે આઠ પ્રાણ પામીયે, અને જે પદ્રિયનું આયુ બાંધ્યું હોય તે નવ-દસ પ્રાણ પામીયે.
એ રીતે દ્રવ્યથકી તે જે ગતિનું આયુ બાંધ્યું હોય, તે ગતિના તેટલા પ્રાણ પામીયે અને ભાવથકી આગળનું આયુષ્ય જે સમયે પૂર્ણ થયું, તે સમયે આગળની ગતિનું દ્રવ્ય આયુષ્ય સત્તાયે બાંધ્યું હતું તે ભાવપણે ઉદયમાં આવ્યું એટલે વાટે વહેતાં (પરલોકમાં જતાં) એક સમય અથવા બે સમય લાગે, તે વેળાએ ભાવ આયુષ્ય ભેગવ્યું તે માટે વાટે વહેતાં ભાવપ્રાણુ એકજ પામીયે.
૧૫ શિષ્ય-જીવને વ્યવહારથી નિત્ય કહીયે છીએ તેમજ વ્યવહારથકી અનિત્ય પણ કહીયે છીએ તેને શ પરમાર્થ ?
ગુરૂ-જે ગતિમાં જીવ બેઠે છે તે ગતિમાં વ્યવહારથકી નિત્ય કહીયે અને સમયે સમયે આયુ ઘટે છે તેથી વ્યવહારથકી અનિત્ય પણ કહીયે છીએ.
Page #104
--------------------------------------------------------------------------
________________
૧૬ શિષ્ય-જીવને નિશ્ચયથકી નિત્ય કહીયે છીએ તેમજ નિશ્ચયથકી અનિત્ય પણ કહીયે છીએ તેને શે પરમાર્થ ?
ગુરૂ દ્રવ્યથકી જીવ અસંખ્યાત પ્રદેશી શાશ્વત નિત્ય છે, તેથી નિત્ય કહીયે અને પર્યાય થકી તે સમયે સમયે ઉત્પાદ-વ્યયરૂપ અગુરુલઘુપર્યાયની હાનિ વૃદ્ધિ કરે છે, માટે અનિત્ય કહીયે,
એ રીતે નિશ્ચય થકી નિત્યાનિત્યનું સ્વરૂપ જાણવું. એમ જીવનું સ્વરૂપ સામાન્ય પ્રકારે કહ્યું.
૧૭ શિષ્યઃ-જીવનું સ્વરૂપ તે કહ્યું પણ અજીવનું સ્વરૂપ કેમ જાણીયે?
ગુરૂ -અજીવને મૂલ ભેદ તે એક છે અને ઉત્તરભેદ ચૌદ છે, તથા બીજી વિવક્ષાએ ભેદાંતરની દષ્ટિએ તે પાંચ ને સાઈઠ છે, તેમાં પણ પાંચસે ને ત્રીસ ભેદ તે રૂપી છે અને ત્રીસ ભેદ અરૂપી છે, એનું વિશેષ સ્વરૂપ ગુરૂમુખથી જાણવું. [અજીવતવના પ૬૦ ભેદોઃ
અજીવતવના મૂળ ભેદ પાંચ૧. ધર્માસ્તિકાય-જીવ–પુદ્ગલને ગતિમાં સહાયક. ૨. અધર્માસ્તિકાય- , , સ્થિતિમાં , ૩. આકાશાસ્તિકાય છે , અવકાશ-જગ્યા દેનાર. ૪. પુદ્ગલાસ્તિકાય–પૂરણ–ગલન સ્વભાવવાળું દ્રવ્ય. ૫. કાળ વનાસ્વરૂપ
Page #105
--------------------------------------------------------------------------
________________
આમાં પ્રથમના ત્રણ સેદના રિકવા જઇ, દેશ, પ્રદેશ લોક ગણુતાં ૩*૩=૯ કાળને ૧ ભેદ એકજ પ્રદેશ (સમયરૂ૫) ગણતાં ૪૧=૧૦ થાય.
પુદ્ગલાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એમ ચાર ભેદ ગણતાં કુલ અજીવતવના ૧૪ ભેદ થાય.
આ ચૌદ ભેદમાં પુદ્ગલાસ્તિકાય સિવાયના બાકીના ચાર અરૂપી છે એટલે કુલ ૧૦ ભેદ અરૂપી અને એક પુદ્ગલાસ્તિકાયના ચાર ભેદ રૂપી છે.
એટલે અરૂપી ચાર મૂળભેદના દરેકના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણ એ પાંચ પાંચ ભેદ ગણતાં ૫૮૪=૩૦ ભેદ અરૂપીના થાય.
અને આ ૨૦ ભેદમાં ઉપરના ભેદ ૧૦ ઉમેરતાં કુલ અરૂપી અજીવના ૩૦ ભેદ થાય.
હવે રૂપી જે પુદગલાસ્તિકાય છે, તેના પેટા ભેદ વર્ણ ગંધ રસ પડ્યું અને સંસ્થાન
એમ ૨૫ થાય. આમાં પાંચ વર્ણના પરસ્પર સંયોગી ભાંગે
વિચારતાં કૃષ્ણવર્ણના ૨૦ ભેદ થાય. તે રીતે બાકીના ચાર વર્ણના પણ ૨૦-૨૦ ભેદ થાય.
આ રીતે પાંચ વર્ણના પિટભેદ ૧૦૦ થાય.
Page #106
--------------------------------------------------------------------------
________________
ચ્યા રીતે—
૧
૨ ગધના પરસ્પર સચાગી લાંગા ૪૬
૫ સના
૧૦૦
ગામ
૮ સ્પશના વિરાધી સ્પર્શ એ એ હાવાથી તે બાદ કરતાં દરેક સ્પર્શ ના ૨૩-૨૩ ભેદ ગણતાં ૨૩×૮=૧૮૪ સ્પર સંચેાગી ભાંગા થાય.
""
""
99
૫ સસ્થાનના પરસ્પર સંચેાગી ભાંગા ૧૦૦
આ રીતે પુદ્ગલાસ્તિકાય રૂપી અજીવના મૂળ ભેદ વર્ણાદિ પાંચના ૫૩૦ ભેદ થાય,
આ ૫૩૦માં અરૂપી અજીવના ૩૦ લે ઉમેરતાં કુલ ૫૬૦ ભેદ અજીવના થાય.
૧૮ શિષ્ય :–પુર્દૂગલ પુદ્ગલને નથી ગ્રહણુ કરતા તે યા નચે કરીને? તથા પુદ્ગલ, પુદ્ગલને ગ્રહણ કરે છે તે ક્રયા નયે કરીને?
ધ
ગુરૂ-નિશ્ચયનયે કરી પુદ્દગલ પરમાણુઓ મળી સ્કંધ થતા નથી. જો નિશ્ર્ચયનયે કરી પરમાણુએ મળી થતા હોય, તે તે સ્ક્રબ કોઈવારે વિખરાય જ નહિ અને વ્યવહારનયે પુદ્ગલ પરમાણુઓ મળી કધ થાય છે તે પાછા વિખરાય છે, તે માટે વ્યવહારનયે કરી પુગલને મહે છે અને નિશ્ચયનયે કરી પુદ્ગલને મહેણુ કરતા નથી, એ પરમાથ જાણવા.
3
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૯ શિષ્ય –જીવ પુદ્ગલને ગ્રહણ કરે છે, તે કયા ન કરીને ગ્રહણ કરે છે? અને જીવ પુદ્ગલને ગ્રહણ નથી કરતે તે કયા નયે કરીને?
ગુરૂ-વ્યવહાર નયને મતે જીવ રાગ-દ્વેષરૂપ અશુભ પરિણામે કરી સમયે સમયે અનંતા કર્મ વગણના પુદ્ગલ રહે છે અને નિશ્ચયનયને મતે તે જીવ સ્વસત્તાને ધારણ કરે છે, પરંતુ જે નિશ્ચયનયને મતે જીવ કર્મ પુદ્ગલને ગ્રહણ કરતો હેત તે કેઈ કાલે સિદ્ધિ પામત નહિ, તે માટે નિશ્ચયનયને મતે જીવ પિતાની સત્તાને ગ્રહણ કરે છે અને વ્યવહારનયને મતે જીવ, કમપુદ્ગલને ગ્રહણ કરે છે.
એ રીતે જીવ તથા અજીવ, એ બે તત્વ ય એટલે જાણવા ગ્ય છે. તેને પરમાર્થ સંક્ષેપમાત્ર કહ્યો.
૨૦ શિષ્ય-એનવતત્વમાંથી ઉપાદેય એટલે આદરવા ચોગ્ય કેટલા તત્વ છે?
ગુરૂ-નવતવમાં ત્રણ તવ આદરવા છે, કેમકે જીવ પોતાના સ્વરૂપમાં રમે તે વારે સંવર કહીયે અને જે વારે જીવ સંસારમાં રહે તે વારે સમયે સમયે અનંતા કર્મની નિર્જરા કરે છે અને જે વારે નિજા થાય તે વારે જીવ મોક્ષપદ પામે, માટે સંવર, નિર્જરા અને મે એ ત્રણ તવ ઉપાદેય છે. - ૨૧ શિષ્યા–એ નવતમાંથી દ્રવ્યજીવમાં કેટલા તવ પામીયે?
Page #108
--------------------------------------------------------------------------
________________
રા
- ગુર- મજુરોનો સુ” એ અનુગદ્વાર સૂત્રનું વચન છે, એટલે શબ્દનયને મતે જેને સવ–પત્ની વહેંચણરૂપ ઉપગ વર્તતા નથી, તેને અનુપમ દ્રવ્યજીવ કહીયે, તેમાં છ તરત પામીયે.
એક તે જીવતત્વ અને સત્તાએ પુણ્ય-પાપના દળીયા અજવરૂપ અનંતા લાગી રહ્યા છે, તે આવભૂત જાણવા.
એટલે જીવ, અજીવ, પુણ્ય, પા૫ અને આશ્રય, એ પાંચ તતવ થયાં. અને એ દળીયે જીવ બંધાણે છે છે. માટે છે, બંધતત્ત્વ પણ છે, એ રીતે દ્રવ્ય જીવમાં નવતત્તવ માંહેલા છ તત્ત્વ જાણવા.
૨૨ શિષ્ય –નવતવ માંહેલા ભાવજીવનમાં કેટલા તત્વ પામીએ?
ગુરૂ-ભાવજીવમાં આઠ તત્વ પામી. તથા નર નરવ પણ પામીયે. અને ત્રણ તત્વ પણ વાયે.
તેમાં પ્રથમ આઠ તત્વ આવી રીતે પામીયે –કે
ઓ મા” એ અનુગદ્વાર સૂત્રનું વચન છે. એટલે જે જીવને શબ્દનયને મતે સ્વ-પરની વહેચણરૂપ સ્વરૂપગ ઉપગ વતે છે, તેને ઉપયોગી ભાવ જીવ કહીયે.
તેમાં આઠ તાવ પામી. તેના નામ કહે છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
૩૪
એક તે જીવ અને સત્તાએ પુણ્ય–પાપના દળીયા અછવરૂપ અનંતા છે, તે આશ્રવભૂત જાણવા, એટલે જીવ, અજીવ, પુણ્ય, પાપ અને આશ્રવ, એ પાંચ તત્વ થયાં, અને એ દળીયે જીવ બંધાણે છે, માટે છઠ્ઠું બંધતત્વ પણ થયું અને સ્વ-પરની વહેચણ કરી જીવ સ્વરૂપમાં રહે, તે વારે તેને સાતમું સંવરતત્વ કહીયે. તથા જીવ જ્યાં સુધી સંવરમાં રહે, ત્યાં સુધી સમયે સમયે અનંતા કર્મના દળીયા નિજ રાવે, તે આઠમું નિર્જરાતત્વ પામીએ. એમ આઠ તત્વ પામીએ. - તથા સમભિરૂઢનયને મતે કેવલીને ભાવજીવ કહીયે, તેમાં નવે તવ પામીયે. તે આવી રીતે –
એક તે કેવલીને જીવ અને સત્તાએ પુણ્ય-પાપના દળીયા અજવરૂપ અનંતા રહ્યા છે, તે આશ્રવપ્રાયઃ જાણવા એટલે જીવ, અજીવ પુણ્ય, પાપ અને આશ્રવ એ પાંચ તત્વ થયાં. એ દળીયાએ કેવલીને બાંધી રાખ્યા, છે, તેથી મોક્ષપુરીમાં જતા રેકાણું છે, માટે એ છછું બંધતત્વ જાણવું. અને સ્વસત્તા તથા પરસત્તાની વહેચણ કરી શુકલધ્યાનના બીજા-ત્રીજા પાયા વચ્ચે રહ્યા થકા સ્વરૂપમાં વર્તે છે, તે સાતમું સંવરતત્વ છે, અને સંવરમાં રહેતાં સમયે સમયે અનંતા કર્મ નિજ રોવે છે, તે આઠમું નિર્જરાતત્ત્વ છે, અને નિર્જરી થઈ તે વારે બારમે ગુણઠાણે અજ્ઞાન, રાગ, દ્વેષ એને મેહનીય કમને ખપાવીને તેરમે ગુણઠાણે કેવલજ્ઞાન પામ્યા
i : ",
Page #110
--------------------------------------------------------------------------
________________
૫
એટલે એમને દ્રવ્યથી મોક્ષપદ કહીયે. એ નવમું મોક્ષતત્ત્વ થયું. એ રીતે નવ તત્વ પામી
તથા એવભૂતનયને મતે સિદ્ધને ભાવજીવ કહીયે, તેમાં ત્રણ તત્ત્વ પામીયે, તે આવી રીતે –
એક તે સિદ્ધને જીવ પિતે જીવતત્વ છે, તથા યથાખ્યાત ચરિત્રરૂપ ગુણે કરી પોતાના સ્વરૂપમાં રમણ કરે છે તે બીજું સંવરત કહીયે. અને ભાવમક્ષપદ પામ્યા છે, તે ત્રીજું મોક્ષતત્વ કહીયે. એમ એવભૂતનયને મતે સિદ્ધભાવજીવમાં ત્રણ તત્ત્વ પામીયે, એ પરમાર્થ.
૨૩ શિષ્ય –નવતત્વ મહિલા મિથ્યાત્વી જીવમાં કેટલા તત્વ પામીયે?
ગુરૂ-મિથ્યાત્વીને દ્રવ્યજીવ કહીયે. તેમાં આગળ કહ્યાં તે રીતે છ તત્વ પામીયે.
- ૨૪ શિષ્યા-નવતત્વ માંહેલા સમકિતી જીવમાં કેટલાં તત્વ પામીએ? - ગુરૂ –સમકિતી જીવમાં આઠ તત્વ પામીયે, નવ તત્વ પણ પામીયે, અને ત્રણ તત્વ પણ પામીયે. તેમાં આઠ તત્વ આવી રીતે –શબ્દનયને મતે સ્વ-પરની વહેચણ કરી સત્તાગતના ઉપગમાં જેને ભાવ વતે છે, તેને સમકિતી જીવ કહીયે. તેમાં આગળ ભાવજીવમાં કહ્યા, તે જ રીતે આઠ તતવ પામીયે.
Page #111
--------------------------------------------------------------------------
________________
તથા સમર્િહનયને મતે કેવલી ભગવાન પણ સાયિક સમક્તિવંત છે, તેમાં આગળ ભાવછવમાં કહ્યા તેજ રીતે નવ તત્વ પામીએ.
તથા એવભૂતનયને મતે સિદ્ધ ભગવાન્ પણ સાયિક સમકિતી છે, તેમાં આગળ કહ્યા તે રીતે અહિઆ પણ ત્રણ તત્ત્વ જાણી લેવા.
એ રીતે નવ તત્વમાંથી સમકિતી છવમાં આઠ, નવ અને ત્રણ તત્વનું સ્વરૂપ જાણવું.
૨૫ શિષ્ય-નવ તત્વ માંહેલા અભવ્ય જીવનમાં કેટલા તત્ત્વ પામીયે?
ગુરૂદ–અભવ્યજીવમાં આગળ દ્રવ્યજીવમાં કહ્યા તે રીતે છ તત્ત્વ પામીયે.
૨૬ શિષ્યા–એ નવ તત્વ માંહેલા ભવ્ય જીવમાં કેટલા તત્વ પામીએ? '
ગુરૂ-ભવ્ય જીવમાં છ તત્વ, આઠ તત્વ, નવ તત્વ અને ત્રણ તત્વ પણ પામીએ, તે આવી રીતે કે –
જે ભવ્યજીવ મિથ્યાત્વી હોય, તેમાં આગળ દ્રવ્યજીવમાં કહ્યાં તે રીતે છ તત્ત્વ પામીએ અને જે ભયજીવ સમકિતી હોય તેમાં આગળ કહ્યા પ્રમાણે આઠ તત્વ પામીએ.
તથા કેવલીભવ્યજીવમાં આગળ કહ્યા પ્રમાણે નવ
Page #112
--------------------------------------------------------------------------
________________
તત્વ પામીયે અને સિદ્ધિને પણ ભવ્યજીવ કહીયે, તેમાં આગળ કહ્યા પ્રમાણે ત્રણ તત્વ પામીએ.
એ રીતે દ્રવ્યજીવ, ભાવજીવ, મિથ્યાત્વીજીવ, સમકિતી જીવ, અભવ્યજીવ અને ભવ્યજીવ, એ છ પ્રકારે જીવનું સ્વરૂપ સામાન્ય કરી જાણવું.
૨૭ શિષ્યા-તમે કેવલી ભગવાનને તથા સિદ્ધભગવાનને ભવ્યજીવ કહ્યા, તે હજી શું સંસારમાં ભવ કરવા બાકી રહ્યા છે?
ગુરૂ –એ વચન મૂખપણાનું બેલે છે, જે કારણે જેને પલટણ સ્વભાવ છે તેને ભવ્ય સ્વભાવ કહીયે, અને અપલટણ સ્વભાવને અભવ્ય સ્વભાવ કહીયે, માટે કેવલીને તથા સિદ્ધને સમયે-સમયે અનંતા પર્યાયને ઉત્પાદ-વ્યયરૂપ સ્વભાવ પલટાઈ રહ્યો છે, તેથી જ તેઓ અનંતે સુખ ભેગવે છે, તે માટે એમાં ભવ્ય સ્વભાવ જાણુ.
I ૨૮ શિષ્ય –એ નવ તત્વ માંહેલા રૂપી અજીવમાં કેટલાં તત્વ પામીયે ?
ગુરૂ કેઈ જીવને સત્તાએ પુણ્ય અને પાપના દળીયા આશ્રવરૂપ અનંતા લાગ્યાં છે, તે સર્વ દળીયા અજીવ છે, માટે પુણ્ય, પાપ, આશ્રવ અને અજીવ, એ ચાર તત્વ થયા અને એ દળીયાં મળી બંધાય છે, એટલે પાંચમું બંધતત્વ પણ થયું. એમ રૂપી અજીવમાં પાંચ તત્વ પામીએ.
Page #113
--------------------------------------------------------------------------
________________
: - ૨૯ શિષ્યએ નવ તત્વ માંહેલા પુણ્યમાં કેટલા તત્વ પામી ?
ગુરૂા-કેઈ જીવ પુણ્ય બાંધે, તે વારે ચાર તત્ત્વ પામીયે, તે આવી રીતે :
જે પુણ્યના દળીયા પિતે અજીવ છે, તે આશ્રય રૂપ જાણવા, એટલે પુણ્ય, અજીવ અને આશ્રવ, એ ત્રણ તત્વ થયાં. તથા એ દળીયાં મળી બંધાય છે તે ચેાથું અંધતત્વ થયું. એ રીતે પુણ્યમાં ચાર તતવ પામીયે.
૩૦ શિષ્યા-એ નવ તત્વ માંહેલા પાપમાં કેટલાં તત્વ પામીયે?
ગુરૂ-કેઈ જીવ જે વારે પાપ બાંધે, તે વારે ચાર તત્વ પામીયે, તે આવી રીતે –
પાપના દળીયાં પિતે અજીવ રૂપ છે તે આશ્રવ રૂપ જાણવા એટલે પાપ, અજીવ અને આશ્રવ એ ત્રણ તત્વ થયાં, અને એ પાપના દળીયાં મળી બંધાય તે ચેાથું બંધતત્વ થયું. એ રીતે પાપમાં ચાર તર જાણવા.
૩૧ શિષ્ય –નવ તત્વ માંહેલા આશ્રવમાં કેટલાં તત્વ પામીયે ?
ગુરૂ-જે વારે જીવ, આશ્રવનું ગ્રહણ કરે, તે વારે પાંચ તત્વ પામીયે, તે આવી રીતે –
પુણ્ય અને પાપના દળીયાં અવરૂપ છે તે પણ
Page #114
--------------------------------------------------------------------------
________________
૩૯
આશ્રવપ્રાયઃ જાણવા. એટલે પુણ્ય, પાપ, અજીવ અને આશ્રવ, એ ચાર તત્વ થયાં અને એ દળીયાં મળી બંધાય છે, તે પાંચમું બંધતા જાણવું.
- ૩૨ શિષ્ય-નવ તત્વ માંહેલા સંવરમાં કેટલાં તત્વ પામીયે ?
ગુરૂ–જે વારે જીવ સ્વ-પરની વહેંચણરૂપ સ્વભાવમાં આવે, તે વારે સંવર કહેવાય, અને સંવરમાં જેટલી વાર જીવ રહે, તેટલી વાર નિર્ભર પણ અવશ્ય કરે, એટલે જીવ, સંવર અને નિર્જરા, એ ત્રણે તત્વ સંવરમાં પામીયે. - ૩૩ શિષ્યઃ-નવ તત્વ માંહેલા નિર્જરામાં કેટલાં તત્વ પામીયે ?
ગુરૂ-જે વારે જીવ તત્ત્વાતવ વિચારરૂપ ઉ૫ચાગમાં વતે, તે વારે સંવર કહીયે અને સંવરમાં જીવ રહે, તિહાં સુધી સમયે-સમયે અનંતા કમની નિર્ભર કરે, એટલે જીવ, સંવર અને નિર્જરા એ ત્રણ તવ નિજેરામાં પામીયે.
૩૪ શિષ્યા-નવ તત્વમાંથી બંધ તત્વમાં કેટલાં તત્વ પામીએ ?
ગુરૂકેઈ જવ, કર્મ બાંધે તે વારે પુણ્ય, પાપ અને આશ્રવ તેના દળીયા હોય, તેને અજીવ કહીયે. તે દળીયા કર્મરૂપ મળી સર્વ બંધાય છે, એ રીતે પુણ્ય, પાપ, આશ્રવ, અજીવ અને બંધ, એ પાંચ તત્વ -બંધમાં પામીએ.
Page #115
--------------------------------------------------------------------------
________________
૩૫ શિષ્ય-નવ તત્વમાંથી દ્રવ્યમેક્ષપદમાં કેટલા તત્વ પામીયે?
ગુરૂ -દ્રવ્યમોક્ષપદ તે અજ્ઞાન, રાગ, દ્વેષ અને મોહનીય કર્મનો બારમે ગુણઠાણે ક્ષય કર્યો અને તેરમે ગુણઠાણે કેવલજ્ઞાન પામ્યા એવા કેવલી ભગવાનું તેને દ્રવ્યમેક્ષપદ કહીયે, તેમાં તે એ ન તત્વ પામીયે. તે આવી રીતે –
એક તે કેવલી ભગવાનનો જીવ તે પોતે જીવતર. છે અને તેને સત્તાયે પુણ્ય-પાપના દળીયાં અજવસ્વરૂપ અનંતા રહ્યા છે, તે આશ્રવરૂપ જાણવા. જીવ, અજીવ, પુણ્ય, પાપ, અને આશ્રવ, એ પાંચ તત્વ થયા, અને દળીયે કેવલીને બાંધી રાખ્યા છે, તેથી કરીને મેક્ષમાં જતાં રોકાણ છે, માટે છ બંધતત્વ થયું અને સ્વ-સત્તા-પર -સત્તાની વહેંચણ કરી શુકલધ્યાનના ત્રીજા પાયા વચ્ચે રહ્યા થકા સ્વરૂપમાં વતે છે, તે સાતમું સંવર તત્વ થયું અને સંવરમાં રહેતાં સમયે સમયે અનંતા કમ નિજ રાવે છે, તે આઠમું નિર્જરાતત્વ કહીયે, તથા અજ્ઞાન, રાગ, દ્વેષ અને મેહનીય કર્મ બારમે ગુણઠાણે ખપાવીને દ્રવ્યમેક્ષપદ પામ્યા છે, તે નવમું મેક્ષિતત્વ કહીયે. એ રીતે દ્રવ્યમેક્ષપદમાં નવ તત્વ પામીયે.
૩૬ શિષ્ય –નવતત્વમાંથી ભાવમોક્ષપદમાં કેટલા તત્વ પામીયે ?
ગુરૂ -ભાવમોક્ષપદમાં ત્રણ તત્વ પામીયે. કેમકે
Page #116
--------------------------------------------------------------------------
________________
જે સમસ્ત કર્મક્ષય કરીને લેકને અંતે વિરાજમાન. વતે, તેને ભાવમોક્ષપદ કહીયે. તેમાં એક તે જીવતત્વ અને યથાખ્યાત ચારિત્રરૂપ ગુણે કરીને પોતાના સ્વરૂપમાં રમણ કરે છે તે બીજું સંવરત કહીએ અને ભાવભેક્ષપદ પામ્યા છે તે ત્રીજું મેક્ષતત્વ જાણવું. એ ભાવમેક્ષિપદમાં ત્રણ તત્વ જાણવા.
એ રીતે એ નવ તત્વનું સ્વરૂપ જે જાણે, તેને જ્ઞાની કહીયે અને જે અંતરંગ પ્રતીતે સહે તેને સમકિતી કહીયે. એવા સમકિત સહિત જે જીવ છે, તેની સર્વ કરણું લેખે છે.*
૩૭ શિષ્ય –એનવતત્વમાં મૂલ તત્વ કેટલાં પામીયે ?
ગુરૂ -મૂલ તત્વ તે એક જીવ અને બીજે અજીવ એ બે તત્વ પામીયે. તિહાં જીવમાં ચાર તત્ત્વ થાય, તે આવી રીતે :
જીવ જે વારે સ્વસત્તા અને પરસત્તાની વહેંચણ કરી સ્વરૂપમાં રમે, તે વારે સંવર કહીયે, અને સંવરમાં જીવ વતે, તે વારે સમયે-સમયે અનંતા કર્મ
* જ્ઞાન-નિરપેક્ષ ક્રિયા કરનારાઓ તથા જ્ઞાનીની નિશ્રા છેડી સ્વચ્છેદ ક્રિયા કરનારાઓની અપેક્ષાએ આ વાત જાણવી. તેવાઓની ક્રિયા નવતત્વની આવી સમજણ વિના લેખે ન લાગે. બાકી જ્ઞાનાવરણીયના ઉદયથી શબ્દજ્ઞાન ન પામી શકે કદાચ તો પણ જ્ઞાનીની નિશ્રામાં રહી સાપેક્ષપણે જેઓ ક્રિયા કરે છે તેઓની ક્રિયા તો નિર્જરાનું અંગ છે, તેઓને ભાવસમ્યફ સ્પર્શેલું હોય છે. વધુ આ વાત ગુન્ગમથી ધારવી.
Page #117
--------------------------------------------------------------------------
________________
નિર્જરાવે, તેથી નિર્જરા તત્વ થાય. તે નિજ રા થાય તે વારે મેક્ષ પામે, એ રીતે જીવ, સંવર, નિર્જસ અને મોક્ષ એ ચાર તતવ જીવમાં જાણવા
અજીવમાં પાંચ તત્વ આ પ્રમાણે જાણવા -
પુણ્ય અને પાપરૂપ જે આશ્રવને દળીયા છે, તે અજીવ કહીયે, અને એ દળીયાં મળી બંધાય છે તે બંધ કહીયે, એટલે પુણ્ય, પાપ, આશ્રવ, અને બંધ એ રીતે અજીવમાં પાંચ તત્વ થાય.
એટલે જીવમાં ચાર અને અજીવમાં પાંચ મળી નવ તત્વ છે, અને મૂલ તવ બે જાણવા
૩૮ શિષ્ય-પૂર્વે કહેલા મૂલ બે તત્વના ઉત્તર તત્વ કેટલાં પામીયે ?
ગુરૂ-ગાથા जीवाजीवा पुण्णं, पावासव संवरो य णिज्जरणा ॥ बंधो मुक्खो य तहा, णव तत्ता हुंति णायया ॥१॥
અર્થ એક નવજીવતત્વ, બીજું અવાજીવતત્વ, ત્રીજું પુvi પુણ્યતત્વ, ચોથું વિષાપતત્વ, પાંચમું મારા બાશ્રવતત્વ, છઠું સંવનસંવરતત્વ, વલી સાતમું f=ાળા નિજ રાતત્વ, આઠમું ધંધોબંધતત્વ, નવમું ગુણો મેક્ષિતત્વ, એ નવતરાનવતત્વ, ટુતિય, તે ઘાઘરઘા. નિપુણ બુદ્ધિએ કરી જાણવા.
Page #118
--------------------------------------------------------------------------
________________
છે. એટલે એ નવતત્ત્વ નિપુણ બુદ્ધિ કરી જાણે, તે જ્ઞાની જાણવા અને એ નવતત્વ અંતરંગ પ્રતીતિ કરીને સહે તેને સમકિતી જાણવા
એ નવતત્વનું સ્વરૂપ અનેક રીતે ભિન્નભિન્ન પ્રકારે ગુરૂમુખથી ધારવું, કેમકે જે પ્રાણને એ જીવાદિક નવ પદાર્થનું જાણપણું છે, તેને સમકિતી કહીયે અને સમકિત વિના અજ્ઞાન દશાએ કરી સર્વ કરણ આંક વિનાના મીંડા સરખી વ્યર્થ જાણવી, એટલે અજ્ઞાની જીવ જીવસ્વરૂપના ઉપગ વિના દ્રવ્યજીવ છે “અgar તિ अनुयोगद्वारवचनात् ।
એટલે પૂજા, પ્રભાવના, દાન, શીલ, તપ, ક્રિયા, ધ્યાન, મરણ, જ્ઞાન, એ સર્વ ભાવનિક્ષેપે સમકિત. સહિત લાભકારી છે. * અહિં કઈ કહે છે જે મનઃ પરિણામ દઢ કરીને કરીયે તે ભાવ કહીયે એ વચન મૃષા છે. એ તે સુખની વિાંછાએ મમત્વીપણે ઘણુર્ય કરે છે, પરંતુ તે ભાવમાં ગણાય નહિ. ઈહિ તે જે સૂત્ર સાખે શ્રી વીતરાગની આજ્ઞાએ હેય-ઉપાદેયની પરીક્ષા કરી શુભાશુભ : અજીવ ૫ જે આશ્રવ બંધ તેના ઉપર હેય ત્યાગ ? ભાવનિક્ષેપાનું સમક્તિ મિથ્યાત્વ મેહનીયના ક્ષયપશાદિથી ચાય છે, તેમાં જ્ઞાનાવરણીયને ક્ષયે પશમ નવતત્ત્વની વિગત જાણવા રૂ૫ તો જરૂરી નથી, તેથી નવતરવાની આવી સ્પષ્ટ સમજણ વિના સમ્યકત્વ ભાવનિક્ષેપે ન હોય એમ કેઈએ અહીં જમણમાં મ પડવું.
*
* *
Page #119
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિ તથા જીવને સ્વગુણ, સંવર, નિજ, અને મોક્ષ, તેને ઉપાદેય આદરવા ગ્ય પરિણામ તે ભાવ કહીએ. એટલે શુભાશુભરૂપી ગુણ તે દ્રવ્ય છે, અને અરૂપી ગુણ તે ભાવ છે.
એટલે જે મન, વચન અને કાયાથી લેસ્પાદિકે એકચિત્ત કરે છે, પણ (વીતરાગ પ્રભુની આજ્ઞાની સાપેક્ષતા નથી સં.) તે સર્વ દ્રવ્યનિક્ષેપમાં છે માટે ભાવ વિનાનું દ્રવ્ય છે તે સર્વ અંક વિનાના મીંડા સરખું વૃથા જાણવું.
એ શ્રી દેવચંદ્રજીકૃત આગમસાદાર ગ્રંથથી પરમાર્થ -જાણો, અત્ર સૂત્રપાઠ
मेरुस्स सरिसवस्स य, जित्तियमित्तं तु अंतरं होई।। दव्वत्थय-भावत्थय, अंतरमिह तत्तियं णेयं ॥१॥
અર્થ-મેરુપર્વત અને સરસવના દાણાને જેટલું અંતર હોય, તેટલું દ્રવ્ય અને ભાવમાં જાણ માટે (જ્ઞાનીની નિશ્રાયે સાપેક્ષક્રિયાજન્ય સં.) સમકિતરૂપ ભાવ વિના સિદ્ધપદ ન પામે.
ક [ આ વાત પણ જરા ગંભીરતાથી, સૂક્ષ્મ બુદ્ધિથી સમજવા જેવી છે દ્રવ્યસ્તવ ભાવસ્તવ એકબીજાના પૂરક છે, બંને એકબીજાને સાપેક્ષ છે, તે જે પરસ્પર સાપેક્ષતા ભૂલી જાય તેના માટેનું આ વાય છે અહીં પ્રસ્તુત વિષયમાં આ ઉદ્ધારણ એકદેશીય રીતે સંગત કરવું છે.]
Page #120
--------------------------------------------------------------------------
________________
સભ્ય ન પણ સંતાપરીને બંદીખાના રૂમ
શાર્દૂલવિક્રીડિત । ध्यानं दुःखनिधानमेव तपसां संतापमानं फलं,
स्वाध्यायोपि हि बंध एव कुधिया तेऽभिग्रहाः कुग्रहाः । अश्लाध्या खलु दानशीलतुलना तीर्थादियात्रा वृथा, सम्यक्त्वेन विहीनमन्यदपि यत्तत्सर्वमंतगडः ॥१॥
અર્થ-(જ્ઞાનીઓની આજ્ઞા સાપેક્ષકિયા જન્ય સં.) સમ્યક્ત્વ વિના ધ્યાન તે દુઃખને જ નિધાન એટલે ભંડાર છે, તથા તપ પણ સંતાપરૂપ માત્ર છે અર્થાત્ કણરૂપ છે. સઝાય ધ્યાન પણ નિશ્ચયન કરીને બંદીખાના રૂપ છે, માઠી બુદ્ધિએ (જ્ઞાની મર્યાદા વિરૂદ્ધ સં.) જે કંઈ અભિગ્રહ લેવા તે તે કુહ એટલે માઠા ગ્રહ બરાબર છે, તથા નિરો દાન, શીલ આદિ પરિણામની તુલના તે સવ અપ્રશંસનીય છે, વળી તીર્થ પ્રમુખની યાત્રા કરવી તે પણ વૃથા છે, (જ્ઞાનીઓની આજ્ઞા સાપેક્ષકિયા જન્ય) સમકિત કરીને હીન થકે જે એટલા કામ કરે, તે તે સર્વ શરીરમાં ગડગૂંબડ તુલ્ય છે, એટલે દુઃખરૂપ છે એથી કાંઈ ગરજ સરે નહિ, કદાપિ નવરૈવેયકે જાય, તે પણ ગરજ સરે નહિ. સમકિત વિના સિદ્વિપદ ન પામે એ પરમાર્થ જાણ.
૩૯ શિષ્ય–નવતત્વના ભેદાંતર તત્વ કેટલાં પામીએ?
ગુરૂ-નવ તત્વના ભેદાંતર તત્વ (૨૭૬) પામીએ. चउदस चउदस बाया-लीसा बासीय हुंति बायाला । । सत्तावण्णं बारस, चउ-णव भेया कमेणेसि ॥२॥
Page #121
--------------------------------------------------------------------------
________________
.:
અ:-જીવ તત્વના ચૌદ (૧૪) ભેદ, અજીવના ચૌદ (૧૪), પુણ્યના ખેંતાલીસ (૪૨), પાપના ભ્યાસી (૮૨), આશ્રવના બેતાલીસ (૪૨), સ્વરના સત્તાવન(૫૭), નિજ઼રાના ખાર (૧૨), 'ધના ચાર (૪) અને મેાક્ષના નવ (૯) એવં સવ` મળી ૨૭૬ ભેદ છે.. તેને ભેદાંતર કહીયે. તેના વિસ્તારથી પરમાથ ગુરૂમુખથી જાણવા.
૪૦ શિષ્યઃ—નવતત્વમાં અરૂપી તત્વ અને રૂપી તત્વ કેટલાં પામીએ ?
ગુરૂ:-એક જીવતત્વ, ખીજું સવતત્વ, ત્રીજી નિજ રાતત્વ, ચેાથુ માક્ષતત્વ, એ ચાર અરૂપી જાણવા અને એક પુશ્યતત્વ, બીજી પાપત, ત્રીજી આશ્રવતત્વ, ચેાથું બંધતત્વ, એ ચાર રૂપી જાણવા અને એક અજીવતત્ત્વ મિશ્ર જાણ્યુ, ઉક્ત' ચ:
जीवो संवर णिज्जर, मुक्खो चत्तारि हुति अरुत्री । रुवे बंधासव पुण, पात्रा मिस्स हुंति अजीवा ॥ १ ॥
૪૧ શિષ્ય:-એ નવતત્વના મસા ને અંતેર ભેદ છે, તેમાં અરૂપીભેદ કેટલા પામીયે અને રૂપીભેદ કેટલા પામીયે ?
ગુરુઃ-ધર્માસ્તિકાયના સ્કંધ, દેશ, અને પ્રદેશ, આ ત્રણ ભેદ તથા ધર્માસ્તિકાયના સ્કંધ, દેશ અને પ્રદેશ, આ ત્રણ ભેદ તથા આકાશાસ્તિકાયના સ્કંધ, દેશ અને પ્રદેશ, ત્રણ ભેદ.. અને કાળના એક ભેદ, હું એ સવ મળી દસ ભેદ અજીવ તત્ત્વના : અરુપી જાવા,
Page #122
--------------------------------------------------------------------------
________________
અને સવારના સાવન ભેદ, નિર્જરા આર લે, મોક્ષના નવ ભેદ, એ સર્વ મળી અગાસી ભેટ અાપી
હવે પી ભેદ દેખાડે છે. પુદ્ગલના ૨કમ, દેશ, પ્રદેશ અને પરમાણુ એ ચાર ભેદ, છગના ચૌદ લે, પુણ્યના બેંતાલીસ ભેદ, પાના ન્યાસી ભેદ, આમવના બેંતાલીસ ભેદ, મધના ચાર ભેદ, એ રીતે સર્વ મળી ૧૮૮ ભેદ રૂપી જાણવા
એની સાથે પૂક્તિ (૮૮) ભેદ અરૂપી મેલવી તે વાર સર્વ મળી નવે તવના (૨૭૬) ભેદ થાય.
એટલે આગલા પ્રશ્નમાં જીવને અરૂપી કહી લાવ્યો તે નિશ્ચયનયને મને જાણ અને આ ઠેકાણે નવ તત્વના (ર૭૬) ભેદમાં જીવના ચૌદ ભેદ રૂપી પાણે ગયા તે વ્યવહારનયને મતે જાણવું. ગાથા છે धम्माऽ धम्मामासा, तिय तिय अद्धा अजीव दसगा य। सत्तावणं संवर, णिज्जर दुदस मुत्ति णवगा य ॥१॥ अहासी य अरुखी, संपइ भणामि जे य रुवीणं । परमाणु खंध परसा, खंधा बउ अजीव रुवीणं ॥२॥ जीवे इस चउ दुघउ, बासी बायाला हुंति चचारि॥ सब अटासी क्वी, दुसय असचरीण सते ॥३॥
એ રીતે એ સૂત્રની અણ ગાયા ગણે (૨૭૬) રજમાં રૂપી-અરૂપીને વિચાર જાણી લેવા.
(ર
,ત્ર મને
જ શિવ છ
Page #123
--------------------------------------------------------------------------
________________
૪૮
.
૪૨ શિષ્યએ નવતત્વમાંથી નિગદના જીવ આશ્રી કેટલાં તત્વ પામીયે? - ગુરૂક–એક તે જીવ તત્ત્વ અને સત્તાએ પુણ્યપાપના દળીયાં તે અવરૂપ અનંતા લાગ્યા છે, તે આશ્રવભૂત જાણવા એટલે જીવ, અજીવ, પુષ્ય, પાપ અને આશ્રય, એ પાંચ તત્વ થયા અને એ દળીચે જીવ બંધાણે છે, તે છઠ્ઠું બંધ તત્ત્વ જાણવું. એ રીતે નિગદીયા જીવમાં છે તેવું જાણવા
૪૩ શિષ્યએ નવ તત્વમાંથી નરકગતિના જીવમાં કેટલાં તત્ત્વ પામીયે ?
ગુરૂ-નરકગતિમાં જે મિથ્યાત્વી જીવ તેને આશ્રયી તે છ તત્વ પામીએ. એક જીવ અને સત્તાએ પુણ્ય–પાપરૂપ અજીવના અનંતા દળીયા આશ્રવધૂત થઈને લાગ્યા છે, એ પાંચ તત્ત્વ થયા અને એ દળીયે જીવ બંધાણે છે, તે છઠું બંધતત્ત્વ થયું,
એ રીતે મિથ્યાત્વી જીવ આશ્રયી છે તાવ જાણવા
નરકગતિ મધ્યે જે સમકિતી જીવ છે, તે આશ્રયી આઠ તત્વ પામીએ, એમાં છે તે પૂર્વોક્ત મિથ્યાત્વી જીવની પરે જાણવા અને સમકિતી જીવ તવા તત્વવિચારરુપ સ્વ-પરની વહેચણુ કરી સ્વરૂપમાં રહે એટલે સંવર કહીએ, તથા સંવરમાં જીવ રહે તિહાં સુધી સમયે સમયે અનંતી નિર્ભર કરે, તે નિજા,
Page #124
--------------------------------------------------------------------------
________________
એ રીતે સમકિતી જીવ આશ્રયી આઠ તત્વ પામીયે. એ પરમાર્થ જાણુ.
- ૪૪ શિષ્યઃ—નવતત્વમાંથી ભરતક્ષેત્રે મનુષ્યગતિ આશ્રયી કેટલાં તત્ત્વ પામીયે?
ગુરુ –ભરતક્ષેત્રમાં સમકિતીજીવ આશ્રયી આઠ તત્વ આગળ કહ્યા છે તે રીતે જાણવા, અને મિથ્યાત્વીજીવ આશ્રયી છ તત્વ આગળ કહ્યા તે રીતે જાણવા.
૪૫ શિષ્યઃ નવતત્વમાંથી મહાવિદેહક્ષેત્રે મનુષ્ય આશ્રયી કેટલાં તત્ત્વ પામીયે ?
ગુસ–મહાવિદેહક્ષેત્રે મિથ્યાત્વી જીવ છે, તે આશ્રયી છ તત્વ અને સમકિતી જીવ આશ્રયી આઠ તત્વ આગળ કહ્યા તે રીતે જાણવા અને તિહાં કેવલી ભગવાન છે, તે આશ્રયી નવતત્વ આગળ કહ્યા તે રીતે જાણવા.
૪૬ શિષ્યએ નવતત્વમાંથી (પંચેન્દ્રિય) તિર્યંચગતિ આશ્રયી કેટલા તત્ત્વ પામીયે?
ગુરુ–પંચેન્દ્રિય તિર્યંચજીવ એક રાજકમાં છે માટે સમકિતી તિર્યંચ જીવ આશ્રયી આઠ તત્ત્વ આગળ કહ્યા તે રીતે પામીયે અને મિથ્યાત્વીતિય જીવ આશ્રયી છે તત્વ આગળ કહ્યા તે રીતે પામીયે. - ૪૭ શિષ્યએ નવ તત્વમાંથી દેવગતિ આશ્રયી વ્યંતર, ભવનપતિ, જ્યોતિષી, વિમાનિક અને નવયકના દેમાં કેટલાં તત્વ પામીયે ?
ગુરૂ –મિથ્યાત્વી દેવ આશ્રયી છ તત્વ અને સમ
Page #125
--------------------------------------------------------------------------
________________
-
૫
કિતા દેવ આશ્રયી આઠ તત્વ પામીએ. એલ પરમાર્થ આગળ કહો તે રીતે જાણવા.
૪૮ શિખ્યા–નવતત્વમાંથી પાંચ અનુત્તર દેવ આશ્રયી કેટલાં તત્ત્વ પામીયે ?
ગુરૂ–પાંચ અનુત્તર વિમાનમાં તે સર્વ સમતિ દષ્ટિ દેવ જાણવા માટે તેમાં આગળ કહ્યા તે રીતે આઠતત્વ પામીએ.
૪૯ શિષ્ય–નવતત્વમાંથી ઈષપ્રાગુભાર નામે પુવીના છે આશ્રયી કેટલાં તત્ત્વ પામીયે?
ગુરૂ–ઈષપ્રાગભાર નામે પૃથિવી તે સિદ્ધશિલા જાણવી. તિહાં નિગદીયા મિથ્યાત્વી જીવ છે, તે આશ્રયી આગળ કહા તે રીતે છ તત્વ પામી અને તિહાં સિક પરમાત્મા રહ્યા છે તે આશ્રયી ત્રણ તત્વ પામી.
૫૦ શિષ્યએ નવ તત્તવમાંથી દ્રવ્યસમકિતી જીવમાં કેટલાં તવ પામીયે?
ગુર–દ્રવ્યસમકિતીજીવ પહેલે ગુણઠાણે કહીયે. માટે એમાં મિથ્યાત્વી જીવની પેઠે છ તાવ પામીએ. કારણકે દેવદર્શન, પૂજા, ઉત્સવ, ભક્તિ, સંઘયાત્રા, સાધમવાત્સલ્ય આદિ અનેક કરણી સમકિતીની કરે છે, તથા દેવ તે અરિહંત, ગુરૂ તે સુસાધુ અને ધર્મ કેવલીને ભાખો આદરે છે, કુદેવ, કુગુરૂ અને કુધર્મને પરિહાર્યા છે, (પણ જ્ઞાનીઓની મર્યાદા પ્રમાણે ચાલતા નથી, સ્વર્ઝન પણે ક્રિયા કરે છે.) તેથી તાદશ આત્મા જીવ-અજીવની ઓળખા, સવસત્તા-પરસત્તાની પ્રતીતિ અને નવ તત્વ અને
Page #126
--------------------------------------------------------------------------
________________
જાનનું જાણપણું ગુરૂ મુખે કર્યું નથી. માટે દ્રય-- સમકિતીજીવ પહેલે ગુણુઠાણું જાણવા
૫૧ શિખ્યા–નવતત્તવમાંથી ભાષામકિતીમાં કેટલાં તત્વ પામીએ ?
ગુર–શwદનાને મતે જેના પરિણામ વર્તતા હોય, તે ભાવસમકિતી જીવ થા ગુણઠાણાથી માંડીને ચાવત્ દશમા બારમા ગુણઠાણુ પર્યત જાણવા.
એટલે જે જીવ, અજીવ, નવતર અને ષડ્રદ્રવ્યનું જાણપણું કરી સ્વસત્તા-પ૨સત્તાની પ્રતીતિ કરી છે અને સાગ એક, સાધન અનેક, જે સમકિતની કરણરૂપ યાત્રા, દશન, પ્રભાવના, પૂજા, ભક્તિ, સાધર્મીવાત્સલ્ય, સંઘયાત્રા, તીર્થયાત્રા પ્રમુખ કરે છે, તથા નિશ્ચયદેવ-વ્યવહારદેવ, નિશ્ચયગુરૂવ્યવહારગુરૂ, નિશ્ચયમ–વ્યવહારધમ, એ રીતે જેણે સત્તાગતે ગુરૂમુખે પ્રતીતિ કરી છે, એવા ભાવસમકિતી છવમાં આઠ તત્વ પામી. - એક તે જીવને સત્તાએ પુણ્ય-પાપના દળીયાં અજીવરૂપ અનંતા લાગ્યા છે, તે આશ્રવધૂત જાણવા, , એટલે જીવ, અજીવ, પુણ્ય, પા૫ અને આશ્રવ, એ પાંચ તાવ જાણવા અને એ દળીયે જીવ બંધાણે છે, તે છ બંધતત્વ તથા જીવાળવર સ્વપરની વહેચણું કરી સ્વરૂપમાં મોકલેજા -સારતત્વ અને સંવરમાં રહે ત્યાં થી એ સમયે બનતી કરે, તે આઠમું નિજ તતાના
Page #127
--------------------------------------------------------------------------
________________
૫૨
એ રીતે ભાવસમકતી છવમાં આઠતત્વ પામીએ.
તથા કેવલીને સમભિરૂઢ નયને મતે ભાવસમકિતી કહીયે. તેમાં આગળ કહ્યા પ્રમાણે નવે તત્ત્વ પામીએ.
તથા સિદ્ધપરમાત્માને એવભૂત નયને મતે ભાવસમકિતી કહી. તેમાં આગળ કહ્યા પ્રમાણે ત્રણ તત્ત્વ પામીયે.
એ રીતે ભાવસમકિતી જવામાં આઠ, નવ અને ત્રણ તત્ત્વનું સ્વરૂપ જાણવું
પર શિષ્યા–એ નવ તત્વમાંથી દ્રવ્યલિંગ શ્રાવકમાં કેટલા તત્ત્વ પામીયે?
ગુરુ–દ્રવ્યલિંગ શ્રાવક તે જે ત્રાજુસૂત્રનયને મતે પહેલે ગુણઠાણે હોય તે જાણવા. જે પણ તેના પરિણામ સંસાર ઉદાસી, વિષયસુખથી વિરક્તભાવે વતે છે, વૈરાગ્યભાવનાએ ચિત્ત વર્તે છે, અને શ્રાવકના બાર વ્રત રૂપ લિંગ અંગીકાર કર્યું છે, તે પણ જ્ઞાનીઓની આજ્ઞા-ગુરૂ નિશ્રા સાપેક્ષક્રિયા નથી, સ્વછંદ પ્રવૃત્તિ કરે છે તેથી તાદશ આત્મા જીવ-અજીવની ઓળખાણ, સ્વસત્તા–પરસત્તાનું ભાસનરૂપ જાણપણું ગુરૂમુખે મેળવ્યું નથી, માટે તે જીવ યથાપ્રવૃત્તિકરણમાં વર્તતા પહેલે ગુણઠાણે જાણવા. તેમાં આગળ કહ્યા તે રીતે છ તત્વ પામીયે.
. ૫૩ શિષ્યએ નવતવમાંથી દ્રવ્ય શ્રાવકમાં કેટલા તત્વ પામીયે?
Page #128
--------------------------------------------------------------------------
________________
ગુરુ દ્રવ્ય શ્રાવક તે સમકિતીને કહીયે એટલે શ્રાવકનું દ્રવ્ય તે સમકિતી ચેાથે ગુણઠાણે જાણુ. તે મણે આગળ કહ્યા પ્રમાણે આઠ તત્વ પામીયે. - ૫૪ શિષ્ય –એ નવતત્વમાંથી ભાવ શ્રાવમાં કેટલા તત્વ પામીયે ? - ગુરુ-શબ્દ નયને મતે એ સમકિત સહિત છે અને શ્રાવકના બાર વ્રત લેવાને ભાવ ઉત્કૃષ્ટ વતે છે, એટલે ગુણઠાણું તે ચેડ્યું છે, પણ પાંચમા ગુણઠાણના ભાવ વતે છે તેને ભાવશ્રાવક કહીયે, તેમાં આઠ તત્વ પામીએ.
- ૫૫ શિષ્યઃ—એ નવતત્વમાંથી ભાવલિંગ શ્રાવકમાં કેટલા તત્વ પામીયે ?
ગુરૂ–ભાવલિંગ શ્રાવક પાંચમે ગુણઠાણે કહીયે એટલે આગળ સમકિત સહિત હતા, અને શ્રાવકના બાર વત ઉચ્ચરી તે રૂપ લિંગ જેણે પહેર્યું છે, તેને ભાવલિંગ શ્રાવક પાંચમે ગુણઠાણે વર્તતા કહીએ. તેમાં આઠ તત્વ પામીએ.
૫૬ શિષ્યનવતત્વમાંથી દ્રવ્યજ્ઞાનમાં કેટલા તત્વ પામી ?
ગુરુ-દ્રવ્યજ્ઞાનનું જાણુપણું પહેલે ગુણઠાણે કહીયે, કારણકે અન્યમતના સર્વ શાસ્ત્ર જાણે છે તથા જ્ઞાનીઓની આજ્ઞાના અંતરંગ ઉપગ વિના જૈન મતને સર્વ સૂત્ર વાંચે છે, અર્થ કરે છે, પદ-અક્ષર–માત્રાશુદ્ધસિદ્ધાંત, ભાષ્ય, નિયુક્તિ, ટીકા વાંચતા. પૂછતા. અર્થે
Page #129
--------------------------------------------------------------------------
________________
૨૨તા ગુરમુખે સહે છે, તે પણ થઇ નિશ્ચયનને મને જ્ઞાતિહિં ક્રિયાની સાપેક્ષ વૃતિરૂપ આમસર ઓળખ્યા વિના તવાતવરૂપ સ્વરૂપની પ્રતીતિ કર્યા વિના એ સર્વ દ્રવ્યશાન પહેલે ગુણઠાણે કહીયે. તેમાં છ તત્વ પામીયે.
પણ શિષ્યએ નવતત્વમાંથી ભાવજ્ઞાનમાં કેટલા તત્વ પામી?
ગુરુ –શબદનયને મતે સમકિતી જીવને બાથ. જ્ઞાન કહીયે તેમાં આગળ કહ્યા તે રીતે આઠ તત્વ પામી અને સમભિનયને મતે કેવલીને ભાવનાને કહીયે તેમાં આગળ કહ્યા તે રીતે નવ તત્વ પામીએ અને એવંભૂતનયને મતે સિદ્ધના જીવ ભાવજ્ઞાની કહી. તેમાં ત્રણ તત્વ પામીયે.
૫૮ શિષ્ય –નવતત્વમાંથી ક્રોધ, માન, માયા અને લભની ચેકડીમાં કેટલા તત્વ પામીયે?
ગુરૂ - પહેલા ગુણઠાણે ક્રોધાદિક ચારને જે જીવને ઉદય છે, તેમાં છ તત્વ પામીયે અને ચોથા ગુણઠાણાથી માંડી છઠ્ઠા ગુણઠાણ લગે ક્રોધાદિક ચારને જે જીવને ઉદય છે તેમાં આઠ તત્વ પામીયે. - પશિષ્યા–એનવ તત્તવમાંથી ભાવલિંગ આચાર્યમાં કેટલા તાવ પામીયે?
ગુર - ભાવલિંક આચાર્ય છે અને સાતમે ચણુકા કહીયે
Page #130
--------------------------------------------------------------------------
________________
જે કારણે (૧) છત્રીશ ગુણે એ વિરાજમાન (ર) સર્વ ક્રિયામાં જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે તત્પ, (૩) જિનમતપરમતના જાણ, (૪) સર્વ સમય સાવધાન, (૫) નિશ્ચયવ્યવહારરૂપ તત્ત્વાતત્ત્વના જાણ, (૨) ગચ્છનાયક, (૭) ગચ્છના ધારી, (૮) પંચ પ્રસ્થાને સેવિત, (૯) સર્વ સિદ્ધાંતના જાણ, (૧૦) શ્રત જ્ઞાનના પારગામી, (૧૧) શ્રુત ઉપાણી, (૧૨) ચરણાનંદી, (૧૩) પરમતના જીતનાર, (૧૪) સારણ –વારણાર્દિકે કરી શિક્ષાના દાતાર, (૧૫) કચ્છની મર્યાદાના રાખનાર, (૧૨) આઠ પ્રમાદના તજનાર, (૧૭) સાત વિકથાના નિવારનાર, (૧૮) સ્વસત્તા રમણી, (૧૯) પરસત્તાથી વિરત પરિણામ (૨૦) યુગપ્રધાન સરખા, (૨૧) ભવ્યપ્રાણીને હિતેશ કરતા,(૨૨) અનેક જીવને તારતા, (૨૩) પરવાદીના મજ ગાળવા ગંધહસ્તી સરખા, (ર૪) ભવ્યપ્રાણુના હયરૂપ • ભવનમાંથી મિથ્યાત્વરૂપ અંધકાર ટાળવાને વિષે દીપક સરખા 'હલોતનાકાર,(૨૫)આત્મસત્તાના રસીયા,(૨૬) અનુભવરૂપ અમૃત કુંડમાં ઝીલતા, (૨૭) સાધ્ય એક, સાધના અનેક એવા ઉપયોગ સહિત સાધન કરતા, (૮) અને ભવ્ય પ્રાણને પણ એ રીતે ઉપદેશ દેતા, (૨૯) તીર્થે સાત રાત્રિ, નગર પંચ રાત્રિ, ગામે એક રાત્રિ એ રીતે ઉગ્રવિવારે વિચરતા, (૩૦) અવદયા પદયાને વિષે તપર, (૩૧) છઠું અને યાતને જાણે જેના પરિણામની તુલ્યતા વતે છે
આવા અનેક સંપન ભાવલિંગ આચામમાં આગળ જાા તે રીતે આઠ તત્વ પામીયે.
૧૦ શિષ્યનવતવમાંથી કાલિંગ આચાર્ય
Page #131
--------------------------------------------------------------------------
________________
કેટલા તત્ત્વ પામીયે ?
૫૬
ગુરૂ —એ દ્રવ્યલિગ આચાય પહેલે ગુણુઠાણે
જાણીએ.
કારણ કે, (૧) જેણે ગુણ વિના આચાર્યની પદવીનું લિંગ ધારણ કર્યું. છે. (ર) આચાય નામ ધરાવી અતિ આડંખ રે કરીને શોભતા, (૩) મંત્ર, યંત્ર, ચૂર્ણ', ઔષધિયે કરી ભેાળા લેકેનાં મન રીઝવતા, (૪) પત્રીબ`ધ ખાટા રૂપિયા સરખા, (૫) લેક પાસે આપણા મહિમા કરાવતા પૂજાય છે.
પણ યથાર્થ પણે જીવ–અજીવનું શાસ્ત્રીય મર્યાદાનુસાર જાણપણું કર્યું નથી અને અંતરંગ નિશ્ચયનચે જ્ઞાનીયેાની આજ્ઞાનુસાર આત્મસત્તા જેમણે એળખી નથી તેઢુને દ્રવ્યલિગ આચાય કહીયે.
તેમાં આગળ મિથ્યાત્ય ગુણુઠાણે કહ્યા તે રીતે છ તત્ત્વ પામીયે.
૬૧ શિષ્યઃ—એ નવ તત્વમાંથી દ્રવ્ય આચાર્યમાં કેટલા તત્વ પામીયે ?
ગુરુઃ—સાધુપણામાંથી આચાય પણું નિપજે છે તે કારણ માટે આચાર્યનું દ્રવ્ય તે સાધુ કહીયે અને સાધુ તે છઠ્ઠે-સાતમે ગુણુઠાણે વતતા હોય તેમાં આગળ સમિકતી જીવમાં કહ્યા, તે રીતે આઠ તત્વ પામીચે.
૬૨ શિષ્યઃ—એ નવ તત્વમાંથી ભાવ આચાય માં કેટલા તત્વ પામીયે ?
Page #132
--------------------------------------------------------------------------
________________
૫૭
ગુરૂ:—આચાય નું દ્રશ્ય તે સાધુ હાય, પરંતુ તે ગુણે કરી આચાય પદવીને ચેાગ્ય, વૈરાગી ત્યાગી ઢાય, પિ આચાય તા નથી, તથાપિ આચાયના ગુણુ કરી શાભે છે, અને આચાય પદવી લેવાની ચેાગ્યતા વતે છે તેને ભાવ આચાય કહીયે. તે છટ્ઠ-સાતમે ગુણઠાણે વતતા હાય, તેમાં આઠ તત્વ પામીયે.
૬૩ શિષ્યઃ--એ નવ તત્વમાંથી દ્રવ્ય અરિહંતમાં કેટલા તત્વ પામીયે ?
ગુરૂ:—જે અરિહૅતના જીવ આગળ ત્રીજે ભવે એકાગ્રચિત્ત કરીને વીશ સ્થાનકમાંથી ગમે તે એક પ આરાધે, અથવા વીશસ્થાનક પદ આરાધે તથા એવી ભાવના ભાવ—
જે સર્વ જગતના જીવને શાસનના રસીયા ડેરી ધર્મ પમાડી કમ' થકી મુકાવું અને સ જીવને સુખીયા કરી મેાનગરે પહેોંચાડું !
એવા પ્રકારની ઉત્તમ ભાવના ભાવી શ્રેણિકાદિ પ્રમુખે જિનનામકમ' પુણ્ય ઉપાર્જ્યું, ત્યાં થકી માંડીને જયાં લગે કેવળજ્ઞાન ન ઉપજ્યું હાય, ત્યાં લગે છદ્મસ્થ અવસ્થાએ દ્રવ્ય અરિહંત કહીયે, તેમાં આગળ કહ્યા તે રીતે આઠ તત્વ પામીયે.
૬૪ શિષ્યઃ—એ નવ તત્વમાંથી ભાવ અરિહંતમાં કેટલા તત્વ પામીયે ?
ગુરૂ:—ભાવ અરિહંતમાં નવતત્વ પામીયે, તે કહે
Page #133
--------------------------------------------------------------------------
________________
૫૮
છે
આ જી પોતાનામાં બેસાડી રે લઈ જાય
જે દેવકથી અથવા નરકથી એવી ત્રણ જ્ઞાન સહિત માતાની કુખને વિષે ઉપજે,
પછી જન્માવસરે છપન દિન-કુમારિકા - ત્સવ કરે,
તે વાર પછી સૌને માતા પાસેથી માંથી પાંચ રુપે કરી અતિ આડંબરે મેરુ ઉપર લઈ જાય, તિહાં સિંહાસન ઉપર ખેાળામાં બેસાડી ચાસક કે મળી મહેત્સવ કરી પિતાને આત્મા નિમલ કરે, પછી પાછા લઈ આવી માતાજીને આપે.
બાલ્યાવસ્થાએ ક્રિીડા કરતાં પછી યૌવનાવસ્થાએ માતા -પિતા પરણાવે. તથાપિ ઉદાસી ભાવે સંસારના સુખ વિકસે.
પછી સમય અવસરે કાંતિક દેવતાને વચને વૈરાગ્યે ભાવનાએ સંસાર ઉદાસી વિષય-પાય થકી વિરક્તભાવે દીક્ષા લેવાને માથે દિનપ્રત્યે એક છે અને આઠ લાખ સેનૈયાનું દાન એક વર્ષ પર્યત આપી અતિ આડંબરે દીક્ષા અવસરે સ્વયમેવ પિતાને હાથે લગ્ન કરે, તે વેળાએ ચેાથું મન:પર્યવ જ્ઞાનઉપજે.
પછી એકલમલલ પરિમા આપી જગતમાં વિહાર કરતા, ગ્રામ, નગર, અટવીમાં ફરતા, ઘર ઉપસર્ગને સહન કરતા,
ઘોર તપે કરી કમીને ચૂરતા, શુકલધ્યાનના પાયાને ધ્યાવતા,
Page #134
--------------------------------------------------------------------------
________________
પક
શુ નિશ્ચય ન કરી આત્મસત્તાને ગવેષતા,
આત્મસત્તાના રસીયા, અનુભવ રૂપ અમૃત કુંડમાં ઝીલતા, શુદ્ધ શુકલધ્યાન રૂપાતીત પરિણામે કરી, ઘાતકમને. ચૂર, કેવળજ્ઞાનરૂપ અનંત ચતુષ્ટય લાભની જે વાર પ્રગટ થાય, છે તે વારે ત્રણ ભવનને વિષે ઉોત થાય, તે વખતે. નારકીના જીવને પણ એક મુહૂર્ત () શાતા થાય.
પ ગિયાને હિપ એકીને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, બાર પદાને ધર્મદેશના દેતા,
અનેક જીવને તારતા, પત્રિીશ વાણીરૂપ મધુનિએ કરી
ભવ્યપ્રાણીના મન હરતા, કેડી ગમે દેવતાએ સેવિત, ચિત્રીશ અતિશયે કરી વિરાજમાન,
આઠ મહા પ્રાતિહાર્યો કરી શોભતા, અનેક જીવને સંસાર સમુદ્રથી તારીને માણનગરે પહયાડતા, સુખના દાતાર, દયાના ભંડાર,
કરુણાના સદ, જમંડલને વિષે અજ્ઞાનરૂપ . અંધકાર ચૂરવાને. સૂર્ય રામાન જાણવા.
Page #135
--------------------------------------------------------------------------
________________
૬૦
એવા અરિહંત દેવ શુકલધ્યાનના બીજા-ત્રીજા પાયા વચ્ચે રહ્યા તેરમે ગુણુઠાણે વતતા કહીયે. તેમાં આગળ કહ્યા તે રીતે નવ તત્ત્વ પામીચે.
૬૫ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી દ્રવ્ય સિદ્ધમાં કેટલા તત્ત્વ પામીચે ?
ગુરૂ:-સિદ્ધનું દ્રવ્ય તે કેવલી કહીયે, કેમકે કેવલીમાંથી સિદ્ધપણું નિપજે છે, માટે કેવલીમાં આગળ કહ્યા તે રીતે નવ તત્ત્વ પામીયે.
૬૬ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી ભાવ સિદ્ધમાં કેટલા તત્ત્વ પામીયે ?
ગુરૂ:- ભાવ સિદ્ધમાં ત્રણ તત્ત્વ પામીયે. કેમકે શુદ્ધ શુકલધ્યાન રૂપાતીત પરિણામરૂપ ક્ષેપક શ્રેણીએ કરી આત્મપ્રદેશ થકી ક્રર્માવરણને ચૂરી જેણે સ્વસત્તા નિરાવરણ કરી
લેાકાને અગ્રભાગે વિરાજમાન,
અનંત જ્ઞાનમય,
અનંત દર્શનમય,
અનંત ચારિત્રમય, અનંત વીય મય,
અન ત દાનમય,
અનંત લાભમય,
અનંત ભાગમય,
અનત ઉપભાગમય,
Page #136
--------------------------------------------------------------------------
________________
સહજાન'દી, પૂર્ણાનદી,
અજર, અમર, અવિનાશી,
અચલિત,
અસ્ખલિત,
અયેાગી, આવેદી, અમાહી, અલેશી,
અણુાહારી,
અશરીરી,
અરક્ષક,
અવ્યાપક,
એક, અસંખ્ય,
અનંતગુણુ કરી વિરાજમાન, પરમાનદ સુખના વિલાસી,
એવા ભાવસિદ્ધ પ્રભુ તેહમાં ત્રણ તત્ત્વ પામીયે.
એક તા સિદ્ધના જીવ તે જીવતત્ત્વ, અને યથાખ્યાત ચારિત્રરૂપ ગુણે કરી પેાતાના સ્વરૂપમાં રમણ કરે છે તે બીજી સંવરતન્ત્ર કહીયે, અને ભાવમાક્ષ પદવી પામ્યા છે, તે ત્રીજી મેાક્ષતત્ત્વ જાણવું.
૬૭ શિષ્ય:-એ નવ તત્ત્વમાંથી દ્રવ્ય ચારિત્રમાં કેટલા તત્ત્વ પામીયે ?
''
Page #137
--------------------------------------------------------------------------
________________
ગુરૂ - કલ્પચારિત્રી જીવ પહેલે ગુણ તેમાં છ તત્વ પામી,
કેમકે સંસાર થકી ઉદાસી ભાવે જેણે પાંચ મહાતરૂપ ચારિત્ર અંગીકાર કર્યું છે. છકાયની રક્ષા કરે છે,
સૂઝતે આહાર લે છે, સાધુની ક્રિયા, પ્રતિક્રમણ, પડિલેહણ આદિ કરે છે, નિરંતર વૈરાગ્ય ભાવનાને પરિણામ વતે છે, પણ યથાર્થપણે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે
જીવ–આજીવની ઓળખાણ કરી નથી, અને શુદ્ધ નિશ્ચય નયે જ્ઞાનીની નિશ્રામાં રહેવા સાથે અંતરંગ સિદ્ધ સમાન આત્મસત્તા ઓળખી નથી,
અને નરક-નિગદનાં દુખથી બહીતે થક
અંતરંગ પુણ્યાદિકની વાંછાએ નિરતિચારપણે ચારિત્ર પાળે છે, આ પણ યથાર્થ સાધ્ય–સાધન પણાની ઓળખાણ જ્ઞાનીની નિશ્રામાં મેળવી નથી, તેને દ્રવ્ય ચારિત્ર પહેલે ગુણઠાણે જાણવું, તેમાં આગળ કહ્યા તે રીતે છ તત્વ પામીયે.
૬૮ શિષ્યા- એ નવ તત્તવમાંથી ભાવચારિત્રમાં કેટલા તત્વ પામીયે?
ગર- શબ્દનયને મતે ભાવ ચારિત્રવત જીવમાં આઠ તત્વ પામીયે.
જે કારણે કોઈ જીવે ઘર, કુટુંબ, પરિવાર, પુત્ર, કલત્ર, ધન, માલ, છતી ઋદ્ધિને ત્યાગી, ચારિત્ર અંગીકાર કર્યું છે,
Page #138
--------------------------------------------------------------------------
________________
પાંચ સમિતિએ સમિતિ,
ત્રણ ગુપ્તિએ ગુસ, આઠ પ્રવચન માતાને પાલે છે, સત્તર ભેદે સંયમ આરાધે છે.
સૂઝત આહાર લે છે, માંડલીના પાંચ દોષ ટાળી આહાર લે છે, (કરે છે) સાંજ-સવાર પ્રતિક્રમણ, પડિલેહણાદિક ક્રિયા કરે છે,
- સંગ્રહ નયને મતે સર્વ જીવને પોતાની આત્મસત્તા બરાબર શાસ્ત્રીય મર્યાદાને ભાવે સરખી કરી જાણી તેની દયા પાલે છે, સંસાર ઉદાસી, વૈરાગી, ત્યાગી ભાવનાએ પરિણામ વર્તે છે અને જીવ, અજીવ,
- નવતત્વ, , વડુ દ્રવ્યના ગુણ પર્યાય, નિત્ય-અનિત્યાદિકનું જ્ઞાનીની નિશ્રાએ ગુરૂગમથી જાણપણું કર્યું છે, તથા નય નિક્ષેપા,
પ્રમાણે, દ્રવ્ય, ભાવ,
નિશ્ચય-વ્યવહાર, ઉત્સર્ગ–અપવાદનું
સ્વરૂપ જાણી, જીવસત્તાને ધ્યાવે છે, અને અજીવસત્તાને ત્યાગ કરે છે,
Page #139
--------------------------------------------------------------------------
________________
એ રીતે જેણે સ્વસત્તા-પરસત્તાની પ્રતીતિ કરી છે,
શુદ્ધ નિશ્ચયનચે કરી જેણે સિદ્ધ–સમાન પિતાના આત્માની પ્રતીતિ કરી છે,
સાધ્ય એક, સાધન અનેક, એ રીતે પિતાના આત્માને સાધતા છઠે–સાતમે ગુણઠાણે જે જીવ વર્તે છે,
તેને શરદનયને મતે ભાવચારિત્રી કહીયે. તેમાં આગળ કહ્યા તે રીતે આઠ તત્વ પામીએ.
અને સમભિરૂઢનયને મતે કેવલીને પણ ભાવ ચારિત્ર કહીએ. તેમાં આગળ કહ્યા તે રીતે નવ તત્વ પામી.
તથા એવભૂતનયને મતે સિદ્ધના જીવને પણ ભાવચારિત્ર કહીયે. તેમાં આગળ કહ્યા તે રીતે ત્રણ તત્વ પામીએ.
૬૯ શિષ્યા–એ નવ તત્વમાંથી દ્રવ્ય સાધુમાં કેટલા તત્વ પામી ?
ગુરૂા–સાધુનું દ્રવ્ય તે શ્રાવક પાંચમે ગુણઠાણે જાણ, એટલે શ્રાવકમાંથી સાધુપણું નિપજે છે, માટે દ્રવ્ય સાધુ તે પાંચમે ગુણઠાણે શ્રાવકને કહીયે. તેમાં આગળ મા તે રીતે આઠ તત્વ પામી.
૭૦ શિષ્ય ––એ નવ તત્તવમાંથી ભાવસાધુમાં કેટલા તવ પામીયે?
ગુર-ભાવસાધુમાં આઠ તત્વ પામીયે,
કારણ કે જે જીવે સમકિત સહિત શ્રાવકના બાર ગત છગ્ગયાં છે,
અને સંસારથકી ઉદાસી, વૈરાગ્યરૂપે પરિણામે વતે છે
Page #140
--------------------------------------------------------------------------
________________
અને નિરંતર સાધુપણું લેવાની ભાવનામાં ચિત્ત રમે છે.
તથા એવું ચિંતવે છે– “જે સંસારરૂપ બંદીખાનાથી કેવારે હું છૂટીશ?
અને નિવિકારી પદનું આપનાર એવું સાધુપણું કેવારે હું અંગીકાર કરીશ?”
એકાકીપણે વિહાર કરી ડાંસ, મચ્છર આદિના તથા દેવ-મનુષ્યના કરેલા ઘેર ઉપસર્ગો કેવારે સહન કરીશ?”
મહાન તપના સાધનથી ઈદ્રિયરૂપ શત્રુને દમન કરી સર્વ કમને ચૂરી મારા આત્માને કેવારે નિરાવરણ કરીશ ?”
જ્ઞાનરૂપ અનંત ચતુષ્ટય લક્ષ્મી કેવારે પ્રગટ કરીશ ???
“જ્ઞાનીની આજ્ઞાનુસાર સાધુપણું મને કેવારે અસ થશે?
આ સંસારરૂપ હડ માંહેથી નીકળી વનમાં એકાકીપણે નિર્ભયથકે સિંહની પેરે કેવારે હું વિચરીશ?
આવી વિશુદ્ધ ભાવનાવાળો જીવ ગૃહસ્થપણે રહ્યો થકે પણ ઋજુસૂવનયને મતે ભાવસાધુ જાણ,
અને શબ્દનયને મતે અંતરંગ સ્વસત્તા-પરસત્તારૂપ પ્રતીતિ કરી છે એટલે ગૃહસ્થપણે પાંચમે ગુણઠાણે છે, પણ
Page #141
--------------------------------------------------------------------------
________________
મને રથ છઠ્ઠા-સાતમા ગુણઠાણાના વતે છે માટે એને ભાવ સાધુ કહીયે. તેમાં આઠ તવ પામીયે.
૭૧ શિષ્ય ––એ નવ તત્વમાંથી દ્રવ્યલિંગ સાધુમાંહે કેટલા તત્વ પામીયે ?
ગુરૂા–દ્રવ્યલિંગ સાધુ પહેલે ગુણઠાણે હેય, તેમાં આગળ કહ્યા તે રીતે છ તત્વ પામીયે.
કારણ કે કેઈ જીવે નરક-નિગદના દુઃખ થકી ભય પામીને અથવા દેવેન્દ્ર-નરેન્દ્રની ઋદ્ધિ દેખીને તેની વાંછાએ મેહગ્રહીત વૈરાગ્યે અથવા આ ભવે ઇન્દ્રિયસુખની વાંછાએચારિત્રરૂપ લિંગ અંગીકાર કર્યું છે, પાંચ મહાવ્રત સૂધા પાળે છે,
- ઇંદ્રિય દમે છે, પરિષહ તથા ઉપસર્ગને સહન કરે છે, પડિલેહણાદિ ક્રિયા શુદ્ધ કરે છે,
છતા ભેગ તજ્યા છે, વૈરાગ્યભાવે ચિત્ત વર્તે છે,
પણ જીવ–અજીવનું સાચું જાણપણું જયણ ફલરૂપે ગુરૂમુખથી કર્યું નથી, અને અંતરંગ પુણ્યાદિકની વાંછારૂપ પરિણામ વતે છે,
તથા નિશ્ચયનયે સત્તાગતની ઓળખાણ જ્ઞાનીની નિશ્રાએ જેણે કરી નથી તેને દ્રવ્યલિંગ સાધુ વ્યવહારનયને મતે કહીયે. ને તે સંસારી જાણવા.
- ૭૨ શિષ્યએ નવતત્વમાંથી ભાવલિંગ સાધુમાં કેટલા તત્વ પામીયે?
Page #142
--------------------------------------------------------------------------
________________
ગુરૂદ કોઈ જીવે . સંસાર થકી ઉદાસીભાવે રાજઋદ્ધિ, ધન, માલ છાંડી, કુટુંબ-પરિવારને મેહ મૂકી,
સંસારરૂપ ચારગતિ થકી ઉદાસી પરિણામે ચારિત્રરૂપ લિંગ અંગીકાર કર્યું છે,
તેહને નિવૃત્તિ ચારિત્ર કહીયે. કેમકે તે જીવ સંસાર થકી નિવર્યો છે. અને પ્રવૃત્તિ ચારિત્ર તે જે સાધુની ક્રિયા, પ્રતિક્રમણ, પડિલેહણ આદિ શુદ્ધ રીતે કરે છે તેને પ્રવૃત્તિ ચારિત્ર કહીયે,
પાંચ મહાવ્રત સૂધા પાલે છે,
આ ભવે તથા પરભવે ઇંદ્ર-નરેન્દ્રના સુખની વાંછા રહિત એક પિતાને આત્મા નિરાવરણ કરવાને વાસ્તે -
તથા પિતાને જન્મ-મરણના દુઃખ થકી મૂકાવવા નિમિત્તે એક પિતાના આત્માનું જ સાધન જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે કરે છે તે પ્રવૃત્તિ ચારિત્ર કહીયે,
અને જીવ, અજીવ, * નવતત્વ, પદ્રવ્ય, નય, નિક્ષેપા,
દ્રવ્ય, ભાવ, નિશ્ચય, વ્યવહાર,
ઉત્સર્ગ, અપવાદનું સ્વરૂપ જાણે, સ્વસત્તા-પરસત્તાની જેણે ગુરૂમુખે પ્રતીતિ કરી છે, શુદ્ધ નિશ્ચયન કરી શાસ્ત્રીય મર્યાદા અને નય સાપેક્ષ
Page #143
--------------------------------------------------------------------------
________________
રીતે પિતાના આત્માની સત્તા જેણે ઓળખી છે,
સાધ્ય એક તે એ કે-કર્મથકી રહિત નિરાવરણ કરવાના સાધન અનેક કરણરૂપ,
એ રીતે પિતાના આત્મસ્વરૂપને શાસ્ત્રીય મર્યાદાનુસાર સાધે, તેને શબ્દનયને મતે છઠું-સાતમે ગુણઠાણે વર્તતા ભાવલિંગ સાધુ કહીયે.
તેમાં આઠ તત્તવ પામીએ. તે આવી રીતે –
એક તે તેને જીવ પિતે જીવત છે અને સત્તાએ પુણ્ય-પાપના દળીયાં અજીવ રૂપ અનંતા લાગ્યા છે, તે આશ્રવ ભૂત જાણવા.
એટલે જીવ, અજીવ, પુણ્ય, પાપ અને આશ્રવ, એ પાંચ તત્વ થયા અને એ રળીયે જીવ બંધાણે છે તે છઠું બંધ તત્વ થયું
અને તવાતત્વ સ્વરૂપ સ્વ–પરની વહેંચણ કરી સ્વરૂપમાં રહે, એટલીવાર સંવર કહીયે. તે સાતમું સંવર તવ તથા સંવરમાં જીવ રહે ત્યાં સુધી સમયે સમયે અનંતી નિજા કરે, તે આઠમું નિર્જરા તત્વ જાણવું
એ રીતે ભાવલિંગ સાધુમાં આઠ તત્વ જાણવા
એ રીતે નવ તત્તવનું સ્વરૂપ શાસ્ત્રીય મર્યાદા મુજબ જાણે, તેને જ્ઞાની કહીયે, અને ગુરૂનિશ્રાએ પરિણતિની નિર્મળતાથી અંતરંગ સહે તેને સમકિતી કહીયે છે . इतिश्री बालबुदयवबौधार्थ नवतत्त्वमय-प्रश्नोत्तराणि સમાપ્તાનિ
Page #144
--------------------------------------------------------------------------
________________
હવે નવ તત્તવના સ્વરૂપમાં મહામહે સંબધને વિચાર જાણુવારૂપ પ્રશ્નોત્તર લખીયે છીએ.
૭૩ શિષ્ય –એ નવ તત્ત્વમાંથી જીવને શત્રુરૂપ કેટલા તત્ત્વ પામીયે?
ગુરૂ –એ નવ તરવમાંથી જીવને શરૂપ પાંચ તવ જાણવા.
કારણ કે જીવને એકેક પ્રદેશે પુણ્ય-પાપના દળીયા અછવરૂપ અનંતા લાગ્યા છે તે આવભૂત જાણવા; એટલે પુણ્ય, પાપ, અજીવ અને આશ્રવ, એ ચાર તત્વ થયા અને એ દળીયે જીવ બંધાણે કે ચાર ગતિરૂપ સંસારમાં અનંતા કાલથી રખડે છે માટે પાંચમું બંધતત્વ જાણવું.
એ રીતે એ પાંચ તત્વ છવને શત્રુભૂત થઈને અનાદિ કાલથી લાગ્યા છે,
તેણે કરી જીવ ચારગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે,
માટે એ નવતત્વમાં જીવને પાંચ તત્તવ શત્રુરૂ૫ જાણવા
૭૪ શિષ્યા એ નવ તત્વમાંથી જીવને વેલાવારૂપ કેટલા તત્વ પામીયે?
ગુરૂ–પુણ્ય પ્રમુખરૂપ ચાર તવ જીવને વેલાવા સમાન જાણવા તે દેખાડે છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
૭૦
એક તે પુણ્ય તત્ત્વ છે તે વ્યવહારનયને મતે આદરવા ચેાગ્ય છે,
કેમકે એ પુણ્ય છે તે જીવને માક્ષ નગરે જાતાં વેાલાવા રૂપ છે,
કારણ કે ભવરૂપ અટવીમાં ચેારાશીલાખ જીવયેાનિરૂપ ઝાડીને વિષે જન્મ, જરા, મરણ, ભય, શાક, પીડા, આધિ, વ્યાધિ, માયા, મેાહ, મૂર્છા, મિથ્યાત્વ, અત્રત, કષાય આદિ અનેક માહરાજાના મૂકેલા સુભટ તે જીવને મેાક્ષનગરે જાતાં વિન્ન કરે છે,
માટે તિહાં પુણ્ય રૂપ વાલાવે જીવને ઠાવકા ( હાંશિયાર ) સહાયકારી હાય । જીવ નિવિજ્ઞપણે માક્ષનગર પહોંચે,
તેથી પુણ્યતત્ત્વ વ્યવહારનયને મતે જીવને આદરવા ચેાગ્ય છે, એટલે સમકિતી જીવ છે તે પુણ્ય તત્ત્વને વાલાવા રૂપ કરી જાણે છે,
પણ અ ંતરંગ નિશ્ચયે પુણ્યને આત્માના ગુણુરૂપ નથી જાણતા.
જેમ કેાઈ નગરે જવું હાય અને માગ માં ભય ઘણુંા હાય, તેવારે વાટમાં વેાલાવા લેવા જોઈ એ. કેમકે વાલાવા લીધા વિના નિવિદ્મપણે પઢાંચાય નહિ પણ જેવારે વાંછિતપુર નગરે પહેાંચે તેવારે વેાલાવાને શીખ આપે,
આ દૃષ્ટાંતે અહિયા જીવને મેાક્ષનગરે જવું છે અને માગમાં માહરાજાના સુલટાના ભય ઘણા છે, જેથી પુણ્યરૂપ
Page #146
--------------------------------------------------------------------------
________________
૭૧ વિલા જે સાચે ઠાવકે (હોંશિયાર) હોય, તે નિર્વિઘપણે જીવ, મોક્ષનગરે પહે, એ પરમાર્થ જાણ..
માટે કઈ જીવ પુણ્ય બાંધે, તેવારે ચાર તત્વ ભેળા આવે, તે આવી રીતે – * જે પુણ્યના દળીયા અજીવ છે, તે આશ્રવ રૂપ છે, અને એ દળીયા બંધાય છે, એટલે પુણ્ય, અજીવ, આશ્રવ અને બંધ, એ ચાર તત્વ થયા.
એ રીતે એ નવ તત્વમાં વ્યવહારનયને મતે પુણ્યતવ જીવને વેલાવારૂપ આદરવા ચોગ્ય છે..
૭૫ શિષ્યઃ—એ નવ તત્વમાંથી જીવને વાણેતર રૂપ કેટલા તત્વ પામીયે?
ગુરૂ –એ નવ તત્ત્વમાંથી એક નિર્જરા તત્વ જીવને વાણેતર રૂપ જાણવું. - જેમકે કેઈ એક શાહુકાર ઘણુ કરજે વીંટા હોય તેણે કરી દુઃખી થયે હોય, પણ તેને વણેતર ઠાવકે (ભલે) મળ્યું હોય તો શેઠને કરજથકી છોડાવે અને નવી કમાણ કરી આપે,
તેમ છતાં જીવ ઘણા કાળથી કમરૂપ કરજે વટાણે મહા દુઃખ ભેગવત થકે સંસારમાં ફરે છે, એમ કરતાં ફરતાં ભવસ્થિતિને વેગે કરી સકામ નિજરૂપ વાતર જીવને મળે, તેવારે સર્વ કર્મરૂપ કરજથકી જીવને છોડાવે, અને જ્ઞાનાદિક ગુણરૂપ અનંતી લક્ષ્મી જીવને પ્રગટ કરી આપે.
Page #147
--------------------------------------------------------------------------
________________
૭ર
૭૬ શિષ્યએ નવ તત્તવમાંથી જીવને મિત્રરૂપ કેટલા તવ પામીયે?
ગુરૂ–એ નવ તત્તવમાંથી એક સંવરતત્વ છવને મિત્રરૂપ જાણવું,
કારણ કે ઘણા કાળ થયા સંસારમાં જીવ દુઃખ ભગવે છેતે દુઃખ ભેગવતાં ભેગવતાં, રખડતાં રખડતાં પુણ્યરૂપ વેલા જીવને સહાયકારી થયે, તે વારે નિર્વિઘ. પણે જીવને સંવરરૂપ મિત્રને ઘરે પહોંચાડ્યો,
તે સંવરરૂપ મિત્રને ઘરે જીવ પહોંચે તેવારે. સંવરરૂપ મિત્રે પુણ્ય-પાપરૂપ જે દળીયા નવા કર્મના, આશ્રવ આવતા હતા તે સર્વ રોક્યા, એ રીતે એક અંતર્મુહૂર્ત પર્યત સંવરરૂપ મિત્રના ઘરમાં રહેતા વાતીકર્મ ક્ષય કરી અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંત વીર્ય આદિ દેઈ અનંત ગુણરૂપ લક્ષમી જીવને સંવરરૂપ મિત્રની સહાયથી પ્રગટ થાય, માટે સંવરતવ જીવને મિત્રરૂપ જાણવું,
૭૭ શિષ્યા–એ નવ તત્વમાંથી જીવને ઘરરૂપ કેટલા તત્વ પામીયે?
ગુરૂાએ નવ તત્વમાંથી જીવને એક મેક્ષ તરર ઘરરૂપ જાણવું.
કારણ કે પુણ્ય-પાપરૂપ અજીવના દળીયા અનંતા સત્તાયે આશ્રવધૂત થઈને લાગ્યા છે, તેણે કરી સંસાર બંધાણે છે, તેથી સંસારરૂપ ચાર ગતિમાં ફરે છે,
Page #148
--------------------------------------------------------------------------
________________
એટલે પય, પાપ, અજીવ, આશ્રવ અને બંધ, એ પાંચ તત્વ જીવને અનાદિ કાળના શત્રુરૂપ થઈ લાગ્યા છે, તેણે કરી જીવ અનેક પ્રકારે વિટંબના ભેગવે છે,
એમ સંસારમાં ફરતાં ફરતાં પુણ્યરૂપ વેલાવાની સહાયથી ભાવસ્થિતિને યોગે જીવ સંવરરૂપ મિત્રને ઘરે પહે, ને વારે સંવરરૂપ મિત્ર બારણું રેકી બેઠે,
એટલે પુણ્ય-પાપરૂપ નવા કર્મોના આશ્રવ જીવને સમયે સમયે અનંતા દળીયા આવતા હતા, તે દળીયા. સર્વે રેકાણું અને તેથી આગળ જીવને એકેક પ્રદેશે અનંતી. કર્મની વગણના થેકડા લાગ્યા હતા, તેને નિજારૂપ વાતરે અંતરમાં પેસી બાળવા માંડ્યા.
એ રીતે એક અંતર્મુહુર્ત આત્મસ્વરૂપના ધ્યાનમાં રહેતા ઘાતકર્મ ક્ષય કરી જ્ઞાનાદિ અનંત ચતુષ્ટયરૂપ લક્ષ્મી. પ્રગટ કરી,
પછી અનેક જીવને ધર્મદેશના દઈ સંસાર થકી નિસ્તારી ઘાતકમ ખપાવી, જીવ અને સંવરરૂપ મિત્ર એ બે તત્વ એક્ષપુરીયે પોંચે, માટે જીવને મેક્ષતત્વ ઘરરૂપ જાણવું.
૭૮ શિષ્યએ નવ તત્તવમાંથી રૂપી અજીવને મિત્રરૂપ કેટલા તત્ત્વ પામીયે?
ગુરૂ –અજીવને મિત્રરૂપ પાંચ તત્વ જાણવા
કેમકે પુ–પાપના દળીયા આશ્રવરૂપ તે અજીવ છે, અને એ દળીયા મળી બંધાય છે, માટે પુણ્ય, પાપ,
Page #149
--------------------------------------------------------------------------
________________
७४
આશ્રવ, અજીવ અને બંધ એ પાંચ તત્વ રૂપી અજીવને મિત્રરૂપ છે.
૭૯ શિષ્યા–એ નવ તત્વમાંથી અજીવને શત્રુરૂપ કેટલા તત્ત્વ પામીયે?
ગુરૂ-નવ તત્ત્વમાંથી અજીવને શત્રુરૂપ એક નિર્જરા તત્વ જાણવું
કારણ કે સકામ નિર્જરા ગુણ જે વારે જીવને આવે તે વારે અવરૂપ પાંચ તત્વના દળીયા સત્તાયે અનંતા રહ્યા છે, તેને બાળીને ક્ષય કરી નાખે માટે.
૮૦ શિષ્યઃ—એ નવ તત્તમાંથી અજીવને રોકવા રૂપ કેટલા તત્ત્વ પામીયે ?
ગુરૂ –એ નવ તત્વમાંથી અજીવને રોકવારૂપ એક સંવરતત્ત્વ જાણવું,
કારણ કે શબ્દ અને સમભિરૂઢનયને મતે સંવરગુણ જીવને આવે, ત્યારે પુણ્ય–પાપ, અજીવરૂપ આશ્રવના દળીયા આવતા રેકાય છે, માટે.
૮૧ શિષ્યએ નવ તત્વમાંથી અજીવ, કેટલા તત્વને રેકી શકે?
ગુરૂ–અજીવ એક જ જીવતવને રોકી શકે,
કારણકે જીવને એકેક પ્રદેશે અનંતા કર્મરૂપ દળીયા અજવના લાગ્યા છે, તેણે કરી જીવ, મેલનગરે જતાં રેકાણે છે, માટે અજીવ એક જીવતવને રોકી શકે છે.
Page #150
--------------------------------------------------------------------------
________________
૭૫
૮૨ શિષ્ય –એ નવ તત્વમાંથી અજીવે કેટલા તત્ત્વનું ઘર દીઠું નથી?
ગુરૂએ નવ તત્ત્વમાં અજીવે મોક્ષતવનું ઘર દીઠું નથી,
કારણકે જીવ, જે વારે મોક્ષનગરે પધારે, તે વારે કમરૂપ અજીવના દળીયા સત્તાયે અનંતા લાગ્યા હતા, તે સર્વ શુકલધ્યાન રૂપ અગ્નિએ કરી બાળી ક્ષય કરીને મોક્ષનગરે પધારે છે, માટે અજીવે એક મોક્ષતત્ત્વનું. ઘર દીઠું નથી.
૮૩ શિષ્યઃ-એ નવ તત્વમાંથી પુણ્યને મિત્રરૂપ કેટલા તત્વ પામીયે ?
ગુરૂ –એ નવ તત્વમાંથી પુણ્યને મિત્રરૂપ ચાર તત્ત્વ પામીએ તે કહે છે,
પુણ્યના દળીયા અજીવ છે, તે આશ્રવરૂપ જાણવા અને એ દળીયા મળી બંધાય છે, એટલે બંધ થયે માટે પુણ્ય, અજીવ, આશ્રવ અને બંધ, એ ચાર તત્વ થયા, એટલે કેઈ જીવ પુણ્ય બાંધે તે વારે એ ચાર તવ મિત્રરૂપ સાથે આવે માટે.
૮૪ શિષ્યઃ-એ નવ તત્વમાંથી પુણ્યને શત્રુરૂપ કેટલા તત્વ પામીયે?
ગુરૂએ નવ તત્તવમાંથી પુણ્યને શત્રુરૂપ એક નિર્જરા તત્વ જાણવું,
કારણકે જે વારે સકામનિર્જરાણુણ જીવને આવે તે
Page #151
--------------------------------------------------------------------------
________________
-વારે પુણયના દળીયા જે સત્તાએ બાંધ્યા છે, તે ખપાવીને જીવ મોક્ષનગરે પહોંચે, માટે.
૮૫ શિષ્ય --એ નવ તત્વમાંથી પુણ્યના પ્રતિપક્ષીરૂપ કેટલા તત્વ પામીયે?
ગુરૂ–પુણ્યનું પ્રતિપક્ષી એક પાપતવ જાણવું,
કારણકે જે સમયે શુભ પરિણામે જીવ પુણ્યના દળીયાનું ગ્રહણ કરે છે, તે સમયે પાપના દળીયાનું ગ્રહણ નથી, કારણકે એક સમયે બે કિયા ન હોય એ પરમાર્થ છે.
૮૬ શિષ્યએ નવ તત્વમાંથી પુણ્યને રોકવારૂપ કેટલા તત્ત્વ પામીયે?
ગુર–નવ તરવમાંથી પુણ્યના દીયા રેરકવારૂ૫ સંવરતત્વ જાણવું,
કારણકે શબ્દનયને મતે જે સમયે જીવ સ્વરૂપ ચિંતનરૂપ સંવરમાં આવે, તે સમયે નવા કમરૂપ દળીયાનું પ્રહણ નથી, માટે પુણ્યને સંવર રેકે છે.
૮૭ શિષ્યએ નવ તત્વમાંથી પુષે કેટલા તને રોકી શકે છે?
ગુરૂએ નવ તત્વમાંથી મેશનગરે જતા એક જીવતવને પુણ્ય રોકી શકે છે,
કેમકે પુણાના દળીયા સત્તાએ નિકાચિત બાંધ્યા હોય, તે સંપૂર્ણ ભેગવ્યા વિના કેવલી ભગવાન પણ મોક્ષનાગરે જઈ શકે નહિ, માટે.
Page #152
--------------------------------------------------------------------------
________________
૭૭
૮૮ શિષ્ય –એ નવ તત્વમાંથી પુણ્ય કેટલા તત્વનું ઘર દીઠું નથી ?
ગુરૂ-નવ તત્તવમાંથી પુણ્ય એક મોક્ષનગરનું ઘર દીઠું નથી,
કેમકે મોક્ષનગરે જતાં જીવને પુણ્યના દળીયા સાથે જતા નથી, જે વારે પુણ્યના દળીયા સર્વ ખપાવી રહે, તે વારે જ જીવ, મેક્ષનગરે પહોંચે છે, માટે.
૮૯ શિષ્યએ નવ તત્વમાંથી પાપને મિત્રરૂપ કેટલા તત્તવ પામીયે ?
ગુરૂ --નવ તત્ત્વમાંથી પાપને મિત્રરૂપ ચાર તરત જાણવા,
કારણકે પાપને દળીયા અજીવ છે, તે આશ્રવરૂપ જાણવા, અને એ દળીયા મળી બંધાય છે એટલે બંધ કહીયે, માટે પાપ, અજીવ, આશ્રવ અને બંધ, એ ચાર તત્વ થયા, એટલે કે ઈજીવ પાપ બાંધે, તે વારે એ ચાર તવ ભેળા આવે.
૯૦ શિષ્ય ––એ નવ તત્વમાંથી પાપને શત્રુરૂપ કેટલા તત્ત્વ પામીયે?
ગુરૂ-નવ તત્તવમાંથી પાપને શગુરૂપ એક નિર્જરા તવ જાણવું,
કારણકે જે વારે સકામનિર્જરા ગુણ જીવને આવે તે વારે પાપના હળીયા જે સત્તાએ અનંતા લાગ્યા છે, તેને બાળીને ક્ષય કરે, માટે પાપનું શણુ નિર્ભર છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
Ca
૯૧ શિષ્યઃ——નવ તત્ત્વમાથી પાપના પ્રતિપક્ષીરૂપ કેટલા તત્ત્વ પામીયે ?
ગુરૂ:--નવ તત્ત્વમાંથી પાપનું પ્રતિપક્ષીરૂપ એક પુણ્યતત્ત્વ જાણુ,
કારણકે જીવ જે સમયે અશુભ પરિણામે પાપના દળીયાનું ગ્રહણ કરે છે, તે સમયે પુણ્યના દળીયાનુ ગ્રહણ નથી, કેમકે એક સમયે એ ક્રિયા ન હાય, માટે નવ તત્ત્વમાં પાપનું પ્રતિપક્ષીરૂપ એક પુણ્યતત્ત્વ જાણવું.
૯૨ શિષ્યઃ--એ નવ તત્ત્વમાંથી પાપને રોકવારૂપ કેટલા તત્ત્વ પામીયે ?
ગુરૂ:--એ નવ તત્ત્વમાંથી પાપના દળીયા રાવારૂપ એક સંવતત્ત્વ જાણવું,
કારણકે શબ્દનયને મતે જે સમયે જીવ સ્વરૂપના ચિંતનરૂપ સવરમાં આવે, તે સમયે નવા ક રૂપ દળીયાનું બહુણુ નથી, માટે.
૯૩ શિષ્યઃ——એ નવ તત્ત્વમાંથી કેટલા તત્ત્વને પાપ રાકી શકે છે ?
ગુરૂ:--એ નવ તત્ત્વમાંથી એક જીવતત્ત્વને રોકી શકે છે,
મેાક્ષનગરે જતાં
કારણકે પાપના દળીયા નિકાચિતપણે સત્તાએ માંધ્યા હાય, તે ખપાવ્યા વિના કેાઈ જીવ મેાક્ષનગરે પહોંચે નહિ. ૯૪ શિષ્યઃ——એ નવ તત્ત્વમાંથી પાપે કેટલા તત્ત્વનું ઘર દીઠું નથી ?
Page #154
--------------------------------------------------------------------------
________________
ગુરૂ --એ નવ તત્તવમાંથી પાપે એક એક્ષતત્વનું ઘર દીઠું નથી,
કારણકે મોક્ષનગર જતા જીવને પાપના દબયા સાથે આવતા નથી, કેમકે શુભાશુભ પુણ્ય પાપના દળીયા સત્તાએ રહ્યા છે, તે ખપાવ્યા વિના કેઈ જીવ મોક્ષનગરે પહોંચી શકે નહિ.
૫ શિષ્ય --એ નવ તત્વમાંથી આશ્રવને મિત્રરૂપ કેટલા તત્વ પામીયે?
ગુરૂ ––એ નવ તત્ત્વમાંથી આશ્રવને મિત્રરૂપ પાંચ તત્વ પામીયે,
કારણકે પુણ્ય–પાપના દળીયાં અજીવ છે, તે આશ્રવરૂપ જાણવા. અને એ દળીયા મળી બંધાય છે, તે બંધ કહીયે.
એટલે પુણ્ય, પાપ, અજીવ, આશ્રવ અને બંધ એ પાંચ તત્ત્વ આશ્રવને મિત્રરૂપ જાણવા
૯૯ શિષ્યએ નવ તત્વમાંથી આશ્રવને શત્રુરૂપ કેટલા તત્વ પામીયે?
ગુરૂ ––એ નવ તત્તવમાંથી આશ્રવને શત્રુરૂપ એક નિર્જરા તત્ત્વ પામીએ.
કારણકે જે વારે સકામનિ જરા ગુણ જીવને આવે, તે વારે આશ્રવના દળીયા સત્તાએ અનંતા રહ્યા છે, તેને બાળીને ક્ષય કરે, માટે તે શત્રુરૂપ જાણવું
Page #155
--------------------------------------------------------------------------
________________
- ૯૭ શિષ્ય––એ નવ તત્તવમાંથી આશ્રવને રોકવારૂપ કેટલા તવ પામીયે?
ગુરૂ --નવ તત્વમાંથી આશ્રવને રેકવારૂપ એક સંવરતત્વ જાણવું.
કેમકે શબ્દનયને મતે જે સમયે જીવ સત્તાગતના ચિંતનરૂપ સંવરમાં આવે, તે સમયે શુભાશુભ વિકારરૂપ આશ્રવના દળીયાને આવતા રોકે માટે.
૯૮ શિષ્ય --એ નવ તત્વમાંથી કેટલા તત્વને , આશ્રવ રોકી શકે?
ગુરૂ --એ નવ તત્વમાંથી એક જીવતરવને આશ્રવ રેકી શકે, - કારણકે આશ્રવના દળીયા શત્રુરૂપ થઈને જીવને સત્તાએ લાગ્યા છે, તેણે કરી જીવ, મોક્ષનગરે જતાં રેકાણે છે, માટે એક જીવતવને આશ્રવ રેકે છે.
૯ શિષ્ય---એ નવ તત્તવમાંથી આશ્રવે કેટલા તત્વનું ઘર દીઠું નથી?
ગુરૂ-એ નવ તત્વમાંથી આશ્રવે એક મેક્ષ તાનું ઘર દીઠું નથી, . કારણકે મોક્ષનગરે જતા જીવને શુભાશુભ વિકારરૂપ આશ્રવના દળીયા સાથે આવતા નથી, માટે નવ તત્ત્વમાં એક મોક્ષ તત્તવનું ઘર આશ્રવે દીઠું નથી.
૧૦૦ શિષ્ય --એ નવ તત્તવમાંથી સંવરને મિત્રરૂપે કેટલા તત્વ પામીયે?
Page #156
--------------------------------------------------------------------------
________________
૮૧
ગુરૂ-સંવરને મિત્રરૂપ એક જીવતત્વ જાણવું, . કારણકે જીવ મેક્ષનગરે જાય, તે વારે સંવરતવ મિત્રરૂપ છે, તેને સાથે લેતું જાય. કેમકે મેક્ષમાં જીવને યથાખ્યાત ચારિત્રરૂપ સંવર તત્વ સદાકાલ સાથે વાતે છે, માટે. " - ૧૦૧ શિષ્ય --નવ તત્ત્વમાંથી કેટલા તત્વને સંવર રોકી શકે છે?
--નવ તત્વમાંથી પાંચ તત્ત્વને સંવર રોકી શકે છે,
કારણકે શબ્દ અને સમભિરૂઢ નયને મતે જે વારે જીવને શુકલધ્યાનરૂપ સંવરગુણ આવે, તે વારે શુભાશુભ નવા કર્મરૂપ પાંચે તત્ત્વના આશ્રવ રેકાય, એટલે સંવર તવનું એ લક્ષણ છે જે આવતા કર્મને રેકે, માટે એ નવ તત્વમાંથી પુણ્ય, પાપ, અજીવ, આશ્રવ અને બંધ એ પાંચ તત્વને સંવર રેકે છે.
૧૦૨ શિષ્યા–એ નવ તત્ત્વમાંથી કેટલા તત્ત્વની સાથે સંવરને પ્રીતિ છે?
ગુરૂએ નવ તત્વમાંથી એક નિર્જર તત્વની સાથે સંવરને પ્રીતિ જાણવી.
- કારણ કે જીવ ઘણું કર્મો કરી વિટાણે થકે અનેક પ્રકારની પીડા પામતે પામતે દુઃખ વિટંબના સાતે, રખડત–રખડતે પુણયરૂપ વેલાવાની સહાયે ભવસ્થિતિને યેગે કરી સંવરરૂપ મિત્રને ઘરે પહોંચે.
Page #157
--------------------------------------------------------------------------
________________
ર
એટલે સવર અને નિર્જરા, એ એ તત્ત્વ સાથે મળી જીવને કથકી છેડાવ્યેા, અને જ્ઞાનાદિ અનંત ચુન્નુરૂપ લક્ષ્મી પ્રગટ કરી આપી. પછી જીવ અને સુવર, એ એ તત્ત્વ મિત્રરૂપ છે, માટે માક્ષપુરીમાં સાથે ગયા, અને સ'વરને નિરાતત્ત્વની સાથે પ્રીતિ હતી, તેા પણુ નિજાને મૂકી અને જીવતત્ત્વને લઈ મેાક્ષપુરીમાં ગયા, તેથી નિર્જરા તત્ત્વની સાથે સવરને પ્રીતિ છે.
૧૦૩ શિષ્યઃ——એ નવ તત્ત્વમાંથી સંવરને ઘરરૂપ કેટલા તત્ત્વ પામીચે ?
ગુરૂ—એ નવ તત્ત્વમાંથી સવને એક મેાક્ષ તત્ત્વ ઘરરૂપ જાણવું.
કારણકે માક્ષપુરીમાં સિદ્ધના જીવને યથાખ્યાત ચારિત્રરૂપ સવરતત્ત્વ સદાકાલ સાથે વર્તે છે, માટે એ નવતત્ત્વમાં સંવરને ઘરરૂપ એક માક્ષતત્ત્વ છે.
૧૦૪ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી કેટલા તત્ત્વને નિજ રા ખાળે છે ?
ગુરૂ:—નવતત્ત્વમાંથી આશ્રવરૂપ પાંચ તત્ત્વના દળીયા જીવને સત્તાયે લાગ્યા છે, તેહને નિરા માળીને ક્ષય કરે છે.
કારણ કે જે વારે સકામ નિજ રારૂપ ગુણ જીવને આવે, તેવારે શુભાશુભકમ રૂપ પાંચ તત્ત્વના ઢળીયા જીવને સત્તાએ અનંતા રહેલા છે, તેને નિજશવે માટે પાંચ તત્ત્વને મળે છે.
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૦૧ શિષ્યઃ———એ નવ તળમાંથી કેટલા તત્ત્વ નિર્જરાના સ્વામીરૂપ પામીયે ?
ગુરૂ:—નવ તત્ત્વમાંથી એક જીવતત્ત્વ નિરાના સ્વામીરૂપ જાણવું.
એટલે જે કારણે જીવને એક એક પ્રદેશે અનતા ક્રમ રૂપ વ ણુાના થેાકડા લાગ્યા હતા, એ રીતે કમરૂપ કરજથી જીવ વીંટાા થકા દુ:ખી હતેા, પશુ સકામ નિજ રારૂપ વાળુાતર મલ્યા, તે વારે જીવને સવ ક રૂપ કરજથકી છેડાવે અને જ્ઞાનાદિ અનંત ગુણુરૂપ લક્ષ્મી પ્રગટ કરી આપી, જીવને સુખીયા કરી મેાક્ષનગર પહાંચાડે, માટે નિરાનું સ્વામી એક જીવતત્ત્વ છે.
૧૦૬ શિષ્યઃ—એ નવ તત્તવમાંથી કેટલા તત્ત્વની સાથે નિર્જરાને પ્રીતિ છે?
ગુરૂ:—એ નવ તત્ત્વમાંથી એક સવરતત્ત્વ સાથે નિરાને પ્રીતિ છે.
કારણ કે જીવ કર્મરૂપ કરજથી વી ટાણેા થકા દુઃખ પામતા પામતા પુણ્યરૂપ વાલાવાની સહાયે કરી સંવરરૂપ મિત્રને ઘેર પહેાંચ્ચેા, તે વારે સવરૂપ મિત્ર નિરાને તેડી પેાતાના મિત્ર જાણી જીવને કમરૂપ કર૪થકી છેડાળ્યા, પછી નિર્જરાને ઈંહાં મૂકી સંવર તત્ત્વ જીવને લઈ મેાક્ષપુરીમાં ગયું.
૧૦૭ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી કેટલા તત્ત્વનું ઘર નિર્જરાએ દીઠું નથી ?
Page #159
--------------------------------------------------------------------------
________________
ગુરૂનવ તનવમાંથી એક મૌક્ષતાવનું ઘર નિર્જરાએ દીઠું નથી?
કારણ કે મોક્ષનગરમાં જીવને આત્મપ્રદેશે કર્મની એક પરમાણુ માત્ર રજ રહી નથી, તે કારણ માટે મોક્ષપુરીમાં નિજ રા તત્વને ખપ નથી.
૧૦૮ શિષ્યએ નવ તત્વમાંથી બંધને મિત્રરૂપ કેટલા તત્ત્વ પામીએ?
ગુરૂ–એ નવ તત્વમાંથી પાંચ તત્વ બંધને મિત્રરૂપ જાણવા.
કાર કે કઈ જીવ કર્મ બાંધે, તે વારે પુણ્ય, પાપ, આશ્રવરૂપ તેના દળીયા અજવરૂપ છે, તે સર્વ બંધાય છે, માટે એ નવમાંથી પુણ્ય, પાપ, આવ, અજીવ અને બંધ એ પાંચ તત્વ બંધને મિત્રરૂપ જાણવા.
૧૦૯ શિષ્યએ નવ તત્ત્વમાંથી બંધને શત્રુરૂપ કેટલા તત્ત્વ પામીયે ?
ગુરૂ –બંધને શગુરૂપ એક નિર્જરા તત્ત્વ જાણવું.
કારણકે જેવારે સકામ નિર્જરારૂપ ગુણ જીવને આવે, તેવારે એ પાંચ તત્ત્વ આશ્રવભૂત તેના દળીયા બંધાણ છે, તેને બાળીને ક્ષય કરે, માટે બંધની શત્રુ નિજર છે. | ૧૨૦ શિષ્યએ નવ તત્ત્વમાંથી કેટલા તત્ત્વને બંધ રોકી શકે છે?
Page #160
--------------------------------------------------------------------------
________________
ગુરૂા–એક જીવતવને બંધ રેકી શકે છે.
કારણકે શુભાશુભ કર્મરૂપ દળીચે કરી જીવ બંધાણે થકે સંસારમાં અનેક પ્રકારે કરી પીડા પામે છે, માટે કર્મરૂપ બંધ બંધાણે તેણે કરી પ્રેક્ષનગર જતા રેકાણે છે.
૧૧૧ શિષ્યઃ—એ નવ તત્વમાંથી બંધ તત્વને કયું તત્વ રેકે છે? 1 ગુરૂ –એ બંધ તત્વને રેકનાર એક સંવર તવ જાણવું. '
કારણકે શબ્દનયને મતે જે વારે જીવને સંવર ગુણ આવે, તે વારે આવતા કર્મરૂપ જે દળીયા તે સર્વે બંધાતા રકાય, માટે એ નવતવમાં બંધને રોકવારૂપ એક સંવર છે.
૧૧૨ શિષ્ય –એ નવ તત્વમાંથી બંધે કેટલા તત્ત્વનું ઘર દીઠું નથી?
ગુરૂએ નવ તત્વમાંથી બધે એક મોક્ષતવનું ઘર દીઠું નથી.
કેમકે જેવારે મોક્ષનગરે જીવ જાય, તે વારે સર્વ કર્મના બંધરૂપ જે દળીયા સત્તામાં રહ્યા છે, તે સર્વ તેડી, બાળી ક્ષય કરી જાય છે. તે કારણે જીવને મોક્ષ પુરીમાં બંધ નથી, માટે એ નવ તત્ત્વમાં બધે એક મેક્ષતત્ત્વનું ઘર દીઠું નથી.
૧૧૩ શિષ્યએ નવ તત્વમાંથી દ્રવ્યસિદ્ધ પરમાત્માને શત્રુરૂપ કેટલા તત્વ છે?
Page #161
--------------------------------------------------------------------------
________________
ગુરૂ-કચ્ચશિકારાત્માને શગુરૂષ પાંચ તવ પામીએ.
ઈહાં સિદ્ધનું દ્રવ્ય તે કેવલી છે, કેમકે કેવલીમાંથી સિદ્ધપણું નિપજે છે, માટે દ્રવ્યસિદ્ધ પરમાત્મા તે કેવલી જાણવા.
તે કેવલી ભગવાનને પુણ્ય-પાપના દળીયા અજીવરૂપ અનંતા સત્તામાં રહ્યા છે, તે આશ્રવરૂપ જાણવા, એટલે પુણ્ય, પાપ, અજીવ અને આશ્રવ એ ચાર તત્વ થયા, અને એ દળીયે કેવલીને બાંધી રાખ્યા છે, તે પાંચમે બંધ થયે, તેણે કરી કેવલી મોક્ષપુરીમાં જતા રોકાણ છે, એ રીતે દ્રવ્યસિદ્ધ પરમાત્માને પાંચતત્વ શગુરૂપ જાણવા
૧૧૪ શિષ્યએ નવ તત્તવમાંથી દ્રવ્યસિદ્ધ પરમાત્માને મિત્રરૂપ કેટલા તત્વ છે?
ગુરૂા–દ્રવ્યસિદ્ધ પરમાત્માને મિત્રરૂપ એક સંવરત જાણવું,
જે કારણે દ્રવ્યસિદ્ધ પરમાત્મા શુકલ ધ્યાનના બીજાત્રીજા પાયા વચ્ચે રહ્યા, સંવરરૂપ મિત્રને ઘરે વતે છે,
એટલે સંવરરૂપ મિત્રે પાંચ તત્વના દળીયા અજીવરૂ૫ નવા કર્મના આશ્રવ આવતા રોક્યા, એટલે સમભિરૂઢનયને મતે શુકલધ્યાનરૂપ સંવરને ઘરે વતે છે, તેણે કરી નવા કમરૂપ આશ્રવના દળીયા આવતા રોકાણું છે,
Page #162
--------------------------------------------------------------------------
________________
૮૭.
એ પરમાર્થ જાણવે. માટે દ્રશ્ય સિને એક સંવરતવ મિત્રરૂપ કહીએ.
૧૧૫ શિષ્યા–એ નવ તત્વમાંથી દ્રવ્યસિહ પરમાત્માને વાણેતરરૂપ કેટલા તત્ત્વ પામીયે?
ગુરૂ દ્રવ્યસિદ્ધ પરમાત્માને વાણેતરરૂપ એક નિર્જરા તવ જાણીયે,
કેમકે જીવને સંસારમાં ભમતાં ભમતાં અનંતા પુદ્ગલ પરાવર્તન કાલ ગયે, તેણે કરી ઘણી આશાતનાએ કર્મ બાંધ્યા, માટે કમેં વીંટાણે થકે દુઃખ પામતે પામતે સકામ નિર્જરારૂપ વાણોતર મળે,
તે વારે જીવને કર્મરૂપ કરજ થકી છેડા, અને અનંત ચતુષ્ટયરૂપ લક્ષ્મી પ્રગટ કરી આપી, અને હજી શુકલધ્યાનના બીજા-ત્રીજા પાયા વચ્ચે રહ્યા, સમયે સમયે અનંતા કર્મના થેકડા ખપાવે છે,
એટલે અંતે નિજ રારૂપ વાતર, સર્વ કમરૂપ કરજથકી છેડાવી અને દ્રવ્યસિદ્ધ પરમાત્માને ભાવમોક્ષપદે પહોંચાડશે.
૧૧૬ શિષ્યા–એ નવ તત્વમાંથી દ્રવ્યસિદ્ધ પર. માત્માને ઘરરૂપ કેટલા તત્વ પામીયે ?
ગુરૂ –એ નવતત્વમાંથી દ્રવ્યસિદ્ધ પરમાત્માને ઘર રૂપ એક ભાવમક્ષ તત્વ જાણ્યે, તેનું દ્રષ્ટાંત બતાવીએ છીએ –
Page #163
--------------------------------------------------------------------------
________________
જેમ કોઈ એક પ્રાણી કરજથી વીંટાણે હાય, ઘણે દુખી થતું હોય, તેવારે પરદેશ કમાવા નીકળે, પછી અનેક દેશાવર ફરતે ફરતે ધન કમાઈ, ઉપાર્જન કરી કરજ ઉતારી ધન લઈ સુખી થઈ પિતાને ઘરે જઈ બેસે,
તેમ ઈહાં જીવ અનંતા કર્મરૂપ કરજથી વીંટાણે થકે દુઃખ ભેગવતે ભેગવતે કાલ સ્થિતિને ગે કરી નિગદ થકી બહાર નિકળે,
પછી ચોરાશી લાખ જીવનિરૂપ ગ્રામ તથા ભવપાટણરૂપ નગરમાં ભમતો ભમતે કેઈ એક અવસરે ભવસ્થિતિને વેગે કરી પુણ્યરૂપ લાવે સાચે સહાયકારી થયે, તેવારે તેણે સંવરરૂપ મિત્રને ઘરે જીવને પહોંચાડે,
એટલે સંવરે પિતાને મિત્ર જાણ હિત આણને નિર્જરારૂપ વાતર જીવને રાખી આપે, તેણે સર્વ કર્મ રૂપ કરજ થકી જીવને છોડાવવા માંડે, અને પોતે બારણું બાંધી રેકી બેઠે, તેવારે પાંચે તવના દળીયા અજીવરૂપ નવા કર્મના આશ્રવ આવતા રૂંધ્યા,
એ રીતે અનેક પ્રકારે મહેનત કરી જીવને કર્મરૂપ કરજ થકી છેડા તેથી અનંતજ્ઞાન, અનંતદર્શન અનંતચારિત્ર, અનંતવીર્ય, અવ્યાબાધ, અમૂર્તાિ, સહજાનંદી, પૂર્ણ નંદી, અજર, અમર, અવિનાશી આદિ અનંત ગુણરૂપ લક્ષ્મીને પ્રગટ કરી, પરમાનંદસુખને વિલાસી થઈ ભાવમોક્ષપદ પ્રત્યે જીવ પામે, માટે એ નવ તત્તવમાં દ્રવ્યસિદ્ધ પરમાત્માને ઘરરૂપ એક ભાવમોક્ષ તત્વ જાણવું..
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૧૭ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી ભાવસિદ્ધ પરમાત્માને ઘરરૂપ કેટલા તત્ત્વ છે ?
ગુરૂ:—ભાવસિદ્ધ પરમાત્માને ઘર રૂપ એક ભાવમાક્ષપુરીરૂપ તત્ત્વ જાણવું.
કારણકે ભાવ મેક્ષપુરી લાકને અંતે કહીચે.
તિહાં
જન્મ નહિ,
જરા નહિ,
મરણ નહિ, ભય નહિ, શેાક નહિ,
રાગ નહિ,
પીડા નહિ, નિદ્રા નહિ,
આહાર નહિ,
નિહાર નહિ,
શત્રુ નહિ,
મિત્ર નહિ,
રાજા નહિ,
ચાકર નહિ,
શેઠ નહિ,
સેનાપતિ નહિ, વાઘેાતર નહિ,
ખાવું નહિ,
Page #165
--------------------------------------------------------------------------
________________
પીવું નહિ, એવું નહિ, રહેવું નહિ, લેવું નહિ,
દેવું નહિ, હસવું નહિ, ખેલવું નહિ, રમવું નહિ,
ભમવું નહિ, બલવું નહિ, ચાલવું નહિ, નાડી નહિ, ન્યાય નહિ, રાત નહિ, દિવસ નહિ,
માયા નહિ, મમતા નહિ, રાગ નહિ, દ્વેષ નહિ, કલેશ નહિ, કજીયે નહિ, વાદ નહિ, વિવાદ નહિ,
ભણવું નહિ, ગણવું નહિ, અર્થ નહિ, વિચાર નહિ, વ્રત નહિ, પચ્ચકખાણ નહિ, - ગુરૂ નહિ, ચેલે, નહિ
આધિ નહિ, વ્યાધિ નહિ, એવા અજરામર સ્થાનકે અનંત પરમાનંદ સુખને
Page #166
--------------------------------------------------------------------------
________________
જે વિલાસ ભેગવતા અનંત ભાવસિદ્ધ પરમાત્મા તિઃ સ્વરૂપે આપ આપને સ્વભાવે અનંત સુખ ભોગવે છે.
એવું સાંભળીને શિષ્ય છે કે જે તે સુખ તે શું કહીયે ?
ગુરૂ –સુખનું વર્ણન કરતા કેવળીના આઉખા અનંત પુરા થઈ જાય તે પણ વર્ણવ્યું જાય નહિ એટલું છે તે પણ દ્રષ્ટાંતે કરી લેશમાત્ર બતાવું છું.
ગાથા સુરગણું સુખ ત્રિહું કાલના, અનંતગણું તે કીધા અનંતવ વશિત કર્યા, તે પણ સુખ સમીધા ૧૫
અથ–સુર=દેવતા તે ભવનપતિ, જતિષી, વ્યંતર, વૈમાનિક, નવરૈવેયક, અનુત્તરવિમાન, સર્વાર્થસિદ્ધ, એ રીતે જે સર્વ દેવતાના સુખ તેના ગણુ સમૂહ તે વિહુંકાલના=
આગળ આદિરહિત અનંતે કાળ ગમે તે કાળમાં થઈ ગયેલા સર્વ ચાર નિકાયના અનંતા દેવતાના મુખ–
તથા વર્તમાનકાલે અસંખ્યાતા દેવતા વર્તે છે, તેના સુખ.
તથા અનાગતકાળ તે આવતે છેડા રહિત કાલ, તેમાં થનારા અનંતા દેવતાના સુખ,
એ રીતે ત્રણે કાળના દેવતાના સુખ લઈને ભેળા. પરીચે,
તેને વળી અનંત થવું કરીએ,
Page #167
--------------------------------------------------------------------------
________________
તેના પાછા અનંતા વર્ગ કરીયે, વળી અનંત વગિત કરીયે,
એ રીતે અતીતાદિ કાળ છેડા રહિત છે તેના સર્વે દેવતાના સુખ વર્ગવગિત કરીને ભેળી કરીયે તે પણ સિદ્ધશિલાએ અજરામર સ્થાનકે ભાવસિદ્ધ પરમાત્મા જે સુખ ભેગવે છે, તેના એક સમયમાત્રના સુખને તેલે તે દેવતાના સુખ ન આવે, એ પરમાર્થ જાણ.
૧૧૮ શિષ્યઃ-સિદ્ધના જીવ ચૌદમે ગુણઠાણે કથકી મૂકાણુ, તે વારે કિયા રહિત એટલે અક્રિય થયા, તેમ છતાં સાતરાજ લેક ઉંચા લેકને અગ્રભાગે જઈ રહ્યા, તે ક્રિયા કેમ કરી ?
ગુરૂજેમ તુંબડાને કચરાના પટ લાગ્યા, એટલે તુંબડું કચરે કરી લેપણું થકું ભારે થઈને પાણીમાં હેઠું જઈ બેસે, અને જ્યારે પાણીએ કરી કચરે ધોવાઈ જાય, તેવારે તરત ઉંચુ ચડી આવે, એટલે કચરો જોવા તેવારે આડું અવળું–હેવું જઈ શકે નહિ, એને ઊંચે આવવાનો સ્વભાવ છે, માટે ઉંચુ આવે,
તેમ જીવને પણ આઠ કર્મરૂપ કચરાના પટ લાગ્યા છે, એટલે કર્મરૂપ કચરે કરી લેપણે, તે વારે ભારે થઈને સંસારરૂપ સમુદ્રમાં હેઠે બેઠે, તે જે વારે કર્મરૂપ કચરા અનુભવ જ્ઞાનના આધારે ક્રિયારૂપ અમૃત કુંડમાં દેવાય, તે વારે તુંબડાની પરે તરત જીવ ઉંચે જઈ લકને અગ્રભાગે બેસે, પણ આડા-અવળે નીચે જઈ ન શકે, તુંબડાની પરે તરત ઉચે આવે.
Page #168
--------------------------------------------------------------------------
________________
- શિષ્ય –સિદ્ધના જીવને કમ કેમ લાગતા નથી?
ગુરૂ –“ચે ચલતિ તે બક્તિ એટલે જે જીવન ચલિત સ્વભાવ છે, તે જ જીવ કમેં કરી બંધાય છે, તેમાં જે જીવને શુભચિંતવનરૂપ ચલિત સ્વભાવ છે, તે જીવ, પુણ્યને દળીયે કરી બંધાય છે, અને જે જીવને અશુભચિંતવનરૂપ ચલિત સ્વભાવ છે, તે જીવ, પાપને દળીયે કરી બંધાય છે,
એટલે શુભાશુભ પરિણામની ચીકાશે જીવને કમની ધૂળ ચાટે, પણ સિદ્ધભગવાને શુકલધ્યાનરૂપ અગ્નિએ કરી શુભાશુભ પરિણુમની ચીકાશ બાળી નાખી, તેથી તેને ચીકાશ વિના કર્મરૂપ ધલ ચેટી ન શકે. - ૧૨૦ શિષ્ય –સિદ્ધના સુખને સ્વાદ કે હશે ?
ગુરૂ–જેમાં વ્રતને સ્વાદ માટે નહિ, ખારે નહિ, મેળે નહિ, તીખે નહિ, તમતમે નહિ, કો નહિ, કષાયેલે નહિ, ગળે નહિ, મધુરો નહિ, એ રીતે વ્રતને સ્વાદ તે જે ખાય તે જાણે, પણ મેઢ કહ્યો ન જાય, અને એ વ્રત વિના સર્વે વસ્તુ અટકે, એટલે વૃત વિના સર્વે ખેટું જાણવું, તેમ સિદ્ધના સુખને પણ જે ભોગવે તે જ જાણે, પરંતુ કેવલી ભગવાનથી પણ. સુખે કહેવાય નહિ, અને એ સુખ વિના સર્વે સુખ બેટા,
એટલે વ્યર્થ જાણવા. ( ૧૨૧ શિષ્ય –લેકે સિદ્ધિ-સિદ્ધિ કરે છે, તે કયાં છે?
Page #169
--------------------------------------------------------------------------
________________
ગુરૂ–જે વારે આત્માનું સ્વરૂપ સાધવા ઉઠયા, તે વારે સાધુ કહેવાણુ, અને ક્રિયારૂપ સાધને કરી જે વારે આત્મિક સ્વરૂપ સાધી રહ્યા એટલે સંપૂર્ણ કાર્ય નિપજ્યું તે વારે સિદ્ધ કહેવાયા, | માટે કાર્યની સિદ્ધિ તે ઈહાં થઈ તેથી સિદ્ધિ ઈહાં કહીયે અને સિદ્ધ તે ઉંચા લેકને અગ્રભાગે છે.
૧૨૨ શિષ્ય –લેકે મુક્તિ-મુક્તિ કરે છે તે મુક્તિ કયાં છે?
ગુરૂગતિ થકી જે મુકાણે તેને મુક્તિ કહીયે, એટલે ચાર ગતિરૂપ સંસારથી જીવ મૂકાણે, તેને મુક્તિ કહીયે, તે ચાર ગતિને ઉપજાવનાર કર્મ થકી તે જીવ ઈહાં મૂકાય છે, તેથી મુક્તિપદ ઈહાં જાણવું, અને અહીંથી સાત રજજુ દૂર ઉંચે સિદ્ધશિલા ઉપર તે જીવને રહેવાનું ઠેકાણું છે, કારણકે જે વારે જીવ, કર્મ થકી હળવો થાય, તે વારે ઉંચે જાય, તેમજ કર્મો કરીને ભારે થાય તેવારે નીચે જાય, એ જીવને સ્વભાવ જ છે, પણ મુક્તિપદ તે હાં જાણવું.
૧૨૩ શિષ્ય --ઈહાથી ઉચે જતા જીવ, સિદ્ધશિલા
* અહીં ગ્રંથકારે સાધુદશામાંથી સિદ્ધદશાએ પહોંચવા માટે કિયારૂપ સાધનની મદદ ખૂબ જ સમજી વિચારીને જણાવી છે. એકાંત જ્ઞાનવાદીઓ, શુષ્ક અધ્યાત્મવાદીઓ કે જ્ઞાનીની નિશ્રા વિના નિશ્ચયનયની વાતો કરનારાઓ માટે ગ્રંથકારનું આ વિધાન ખૂબ જ મધ્યસ્થપણે સમજવા-વિચારવાની જરૂર છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
ઉપર જ રોકાઈ રહ્યો પણ તેથી આગળ ઉચે કેમ ગયે નહિ?
ગુરૂ –આગળ અલેકમાં ધર્માસ્તિકાયનું સહાય નથી, તેથી સિદ્ધશિલાએ જ રેકાણે, પણ ઉચે ગયે નહિં, એ પરમાર્થ જાણ.
૧૨૪ શિષ્ય –-લે કે મક્ષ–મેક્ષ કરે છે તે મેક્ષપદ કયાં છે?
ગુરૂ – રાગ-દ્વેષ અને મેહને ક્ષય કર્યો તેનું નામ દ્રવ્યોમેક્ષ કહીયે, કેમકે રાગ, દ્વેષ અને મહિને ક્ષય તે બારમે ગુણઠાણે કર્યો અને તેરમે ગુણઠાણે દ્રવ્ય મેક્ષપદ પામી ચૂ, માટે બારમે ગુણઠાણે મેહનીય કર્મરૂપ રાગ-દ્વેષ–અજ્ઞાન અપાવી, તેરમે ગુણઠાણે દેશે ઉણ પૂર્વકેટિ સુધી વિચરે તે દ્રવ્યમક્ષ જાણવે, અને સકલ કર્મ થકી મુકાણું તે ભાવમેક્ષ જાણુ, અને તે સકલ કર્મથકી જીવ ઈહાં મુકાય છે, માટે ભાવમોક્ષપદ તે ઈહાં છે અને ભાવભેક્ષપદને પામેલા આત્માઓને રહેવાનું સ્થલ મોક્ષપુરી તે લેકને અંતે છે એ પરમાર્થ જાણો.
૧૨૫ શિષ્ય ––સિદ્ધનો મોક્ષપુરીમાં ધર્મ છે કે ધમ નથી ?
ગરૂક–સિદ્ધ ભગવાન વ્યવહાર ધર્મકરણીરૂપ જે ધર્મ છે તે તે ઈહાં મૂકી ગયા, એટલે વ્યવહાર ધર્મકરણરૂપ ધથકી તે સિદ્ધ રહિત છે, અને સત્તાગત જ્ઞાન-દર્શન
Page #171
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર–વીય–અવ્યાબાધ–અમૂર્તિ-અગુરુલઘુ આદિ અનંતે ધમ સિદ્ધને પ્રગટ થયો છે, તેણે કરી સિદ્ધ પરમાત્મા અનંતું સુખ ભોગવે છે, માટે નિશ્ચયથકી સિદ્ધ ધર્મ સહિત છે, અને વ્યવહાર કરણથી રહિત છે, એ પરમાર્થ છે.
એ રીતે નવ તત્તવ સંબંધી સ્વરૂપ સામાન્ય પ્રકારે જાણવું.
૧૨૬ શિષ્યએ નવ તત્તવમાંથી લિપ્ત સ્વભાવમાં કેટલા તત્ત્વ પામીયે?
ગુર–લિપ્ત સ્વભાવ પહેલે ગુણઠાણે મિથ્યાતવી જીવને જાણુ. તેમાં છ તત્વ પામીએ.
કારણકે ઋજુસૂવનયને મતે શુભાશુભ વિકારરૂપ ચિંતનમાં જે વારે કઈ જીવનું મન પ્રવતે, તે વારે શુભાશુભ એટલે પુણ્ય-પાપ ઉપાજે એટલે પુણ્ય-પાપમાં જીવ લપાણે, તેને પહેલે ગુણઠાણે લિપ્ત સવભાવ જાણે. તેમાં છ તત્વ પામીયે,
એક તે સ્વભાવ તે જીવને પિતાને જાણે, માટે એક તે જીવતત્વ અને શુભાશુભ પુણ્ય-પાપ એ ત્રણ તત્તવ થયા, તે પુણ્ય-પાપના દળીયા તે ચોથું અજીવતત્વ, એ આશ્રવરૂપ જાણવા, તે પાંચમું આશ્રવતવ તથા એ દળીયે જીવ બંધાય છે તે છઠું બંધ તત્વ જાણવું.
૧૨૭ શિષ્ય –એ નવ તત્વમાંથી અશુભ પ્રકારે લિપ્ત સ્વભાવમાં કેટલા તત્વ પામીયે?
Page #172
--------------------------------------------------------------------------
________________
ગુરૂ –ગજુય નયને મતે અશુભ પ્રકારે લિપ્ત સ્વભાવ પહેલે ગુણઠાણે મિથ્યાત્વી જીવને જાણુ, તેમાં પાંચ તત્વ પામીયે.
એક તે સ્વભાવ જીવને તે જીવ તત્ત્વ, બીજું અશુભ પાપ તત્વ, એ પાપના દળીયા તે ત્રીજું અજીવ તત્ત્વ, અને એ દળીયા આશ્રવરૂપ જાણવા તે ચેણું આશ્રવ તત્ત્વ, અને આ દળીયે જીવ બંધાણે, એટલે પાંચમું બંધ તત્વ, જાણવું.
૧૨૮ શિષ્ય—એ નવ તત્તવમાંથી શુભ પ્રકારે લિપ્ત સ્વભાવમાં કેટલા તત્ત્વ પામીયે?
ગુરૂ–જુસૂવયનને મતે શુભ પ્રકારે લિસ સ્વભાવ પહેલે ગુણઠાણે મિથ્યાત્વી જીવને જાણુ, તેમાં પાંચ તત્વ પામીયે,
એક તે જીવને સ્વભાવ તે જીવતત્વ, બીજું શુભપ્રકાર તે પુણ્યતત્વ, ત્રીજું પુણ્યના દળીયા તે અવરૂપ છે માટે ત્રીજું અજીવ તત્વ, એ આશ્રવરૂપ જાણવા, માટે શું આશ્રવ તત્વ અને એ દળીયે જીવ બંધાણે છે, તે પાંચમું બંધતત્વ જાણવું.
૧૨૯ શિષ્ય –એ નવ તત્વમાંથી અલિપ્ત સ્વભાવમાં કેટલા તત્વ પામીયે?
પુણ્ય બાંધવાની ઈચ્છાથી અહીં પુણ્યને હેય કોટિમાં ગણાવ્યું છે, તે પાપાનુબંધી પુણ્ય જાણવું, પણ નિજ રા
Page #173
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિએ કરાતી ક્રિયાથી બંધાતા (પુણ્યાનુબંધી પુણ્ય તે વાંછનીય બને છે, સહજભાવે જ્ઞાનીની નિશ્રાએ નિષ્ઠાપૂર્વક કરાતી ક્રિયાથી નિજ રાગ્ય ભૂમિકા ન જાણું હાથ
ત્યાં સુધી પુણ્ય બંધાઈ જાય તે તે અનિચ્છાપણાથી. વિશેષ આ વાત ગુરુગમથી સમજવી.
ગુરૂ–જે પ્રાણ પુણ્ય-પાપરૂપ કર્મની અંતરંગ વાંછા થકી રહિત એક મેહમદની વાંછાયે અનેક પ્રકારની ક્રિયા કરે છે, તે જીવને અલિપ્ત સ્વભાવ જાણો.
તે શબ્દ નયને મતે તે થે ગુણઠાણે સમકિતીથી માંડી પાંચમે ગુણઠાણે દેશવિરતિ જીવ, તથા છ-સાતમે ગુણઠાણે સાધુ મુનિરાજ અથવા સમભિરૂદન યાવત છત્મસ્થ અવસ્થા જ્યાં સુધી કેવળજ્ઞાન નથી ઉપન્યું તિહાં સુધી અલિપ્ત સ્વભાવ જાણે, તેમાં આઠ તત્વ પામી.
એક તે જીવ તથા સત્તાએ પુણ્ય-પાપના દળીયા અજીવ રૂપ અનંતા રહ્યા છે, તે આશ્રવ રૂપ જાણવા, એટલે પાંચ તત્વ થયા, અને એ દળીયે જીવ બંધાણે છે, તે છઠું બંધ તત્વ, તથા જીવ-અવરૂપ સ્વસત્તાપરસત્તાની વહેંચણ કરી જીવ સ્વભાવમાં રહે, એટલીવાર સંવર કહીયે, અને સંવરમાં જીવ રહે, એટલીવાર સમયે સમયે અનંતા કર્મોની નિર્ભર કરે,
એ રીતે શબ્દ અને સમભિરૂઢ નયને મતે અલિપ્ત સવભાવમાં આઠ તત્વ જાણવા,
Page #174
--------------------------------------------------------------------------
________________
૨૨
એકલા સમભિરૂઢનયને મતે તા કેવલી ભગવાનને અલિપ્ત સ્વભાવ કહીયે, તેમાં આગળ કહ્યા તે રીતે નવે તત્ત્વ પામીએ,
તથા એવ ભૂત નયને મતે સિદ્ધ ભગવાન્લાકને અતે વિરાજમાન છે, તેને અલિપ્ત સ્વભાવ કહીએ, તેમાં આગળ કહ્યા તે રીતે ત્રણ તત્ત્વ પામીએ.
૧૩૦ શિષ્યઃ--દ્રવ્યથકી ષડાવશ્યકનું સ્વરૂપ શું ? ગુરૂ:—આત્મજાગૃતિના ઉપયાગ કે જ્ઞાનીની નિશ્રા વિના કુલાચારે પુણ્યરૂપ ફળની વાંછારૂપ પરિણામે,૧ સામાયિક ૨ ચતુવિશતિસ્તવ, ૩ વંદનક, ૪ પ્રતિક્રમણ, ૫ કાર્યાત્મગ, ૬ પ્રત્યાખ્યાન, એ ષડાવશ્યકરૂપ જે કરણી કરવી તે દ્રવ્યથકી ષડૂ આવશ્યક રૂપ કરણી જાણવી.
૧૩૧ શિષ્યઃ—નવ તત્ત્વમાંથી દ્રવ્ય સામાયિકમાં કેટલા તત્ત્વ પામીએ ?
ગુરૂ—ઋજીસૂત્ર નયને મતે દ્રવ્ય સામાયિક પહેલે ગુણુઠાણે જીવને કહીયે, તેમાં પાંચ તત્ત્વ પામીયે.
જે કારણે મન, વચન, કાયાએ કરી એકચિત્ત વૈરાગ્ય ભાવના સહિત સામાયિક કરે છે, પશુ અંતરંગ આત્મજાગૃતિ રૂપ જ્ઞાનીની આજ્ઞા સાપેક્ષ રીતે કે જ્ઞાનીની નિશ્રામાં રહેવારૂપે વતા નથી અને પુણ્યરૂપ ફળની વાંછાએ તેના પરિણામ વર્તે છે, માટે એ જીવને દ્રવ્ય સામાયિક, પુણ્યરૂપ શુકમ'નુ' હેતુ જાણવું, તેમાં પાંચ તત્ત્વ, પામીયે, એક
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૦૦ તે તેને જીવ, છે જીવ તત્વ, બીજું શુભકર્મ તે પુણ્ય તત્ત્વ, ત્રીજું પુણ્યના દળીયા તે અજીવ તત્વ, એ આશ્રવરૂપ છે તે આશ્રવતત્વ, પાંચમું એ દળીયે જીવ બંધાણે તે બંધ તત્વ,
એ રીતે નવ તત્ત્વમાંથી દ્રવ્ય સામાયિકમાં પાંચ તત્ત્વ પામીયે.
૧૩૨ શિષ્યએ નવ તિત્વમાંથી દ્રવ્યચતુર્વિશ– સ્તવમાં કેટલા તવ પામીયે?
ગુરૂા–દ્રવ્ય ચતુર્વિશતિસ્તવમાં આઠ તત્ત્વ પામીયે.
જે કારણે આવતે કાળે વીશ જિન થશે, તે વીતરાગ દેવે કહ્યા છે, તેના ભવ શરીર આશ્રયી દ્રવ્ય ચઉવિસ કહીએ, એટલે કેઈ જીવ સમક્તિ ભાવે વર્તતા હશે, પરંતુ હમણાં તેમની સેવા, સ્તુતિ, ભક્તિ, પૂજા પ્રમુખ જે કરીએ તે નૈગમનયને મતે વર્તમાને પિતાના ભાવથી આવતા કાળની દ્રવ્યની ગષણ જાણવી, માટે તેમાં સમકિતી જીવની પેઠે આઠ તત્વ કહીયે.
૧૩૩ શિષ્યએ નવ તત્તવમાંથી દ્રવ્યવંદનમાં કેટલા તત્ત્વ પામીયે ? - ગુરૂ-વ્યવહારનયને મતે જે વીરા શાલવીની પરે વંદના કરે તે એક તત્ત્વ પામીયે, અને જુસૂત્ર નયને મતે દ્રવ્યવંદન કરે તે પાંચ તત્વ પામીયે.
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૦૧
કારણ કે વંદન એટલે કૃતિકર્માદિ ગુરૂવંદન જાણવું, તિહાં જે વી શાલવીએ વંદના કરી, તેને તરમાં પુણ્ય-પાપરૂપ ફૂલની વાંછા ન હતી, એક ફૈક્ત કૃષ્ણ વાસુદેવનુ મન રીઝવવા સારૂ વંદના કરી હતી, માટે તેણે પુણ્યરૂપ મૂળ ઉપાજ્યું નથી તેથી તેમાં તે એક જીવતત્ત્વ પામીયે.
તથા વ્યવહારનયને મતે અંતરંગ રાગ સહિત, ભક્તિ સહિત વિધિપૂર્વક વંદના કરે છે, પણ અંતરગ ઉપયાગની જાગૃતિ કે જ્ઞાનીની નિશ્રા વિના સ્વચ્છ ંદ રીતે તથા કમનિ રાના ધ્યેય વિના મ્હાં જોઈ ટીલું કરવાની જેમ અથવા કુલાચારે અંતરંગ પુણ્યરૂપ ઈંદ્રિય સુખની વાંછાએ વાંદે છે, તેમાં પાંચ તત્ત્વ પામીચે.
એક તા તેના જીવ અને ઋજીસૂત્રનયને મતે દ્રવ્યવંદન કરતાં શુભ ફળ ઉપાયુ તે ખીજું શુભ પુણ્ય, ત્રીજી પુણ્યનાં દળીયા તે અજીવ, એ આશ્રવરૂપ જાણવા. તે ચેાથુ આશ્રવ તથા એ ઢળીયે જીવ ખંધાણુા; તે પાંચમા અધ.
એ રીતે દ્રવ્યવદનમાં પાંચ તત્ત્વ છે.
૧૩૪ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી દ્રવ્ય પ્રતિ ક્રમણમાં કેટલા તત્ત્વ પામીયે?
ગુરૂ —એ દ્રવ્ય પ્રતિક્રમણ નામે આવશ્યક છે, તે ઋનુસૂત્ર નયને મતે પહેલે ગુણુઠાણે કહીયે, તેમાં પાંચ તત્ત્વ પામીયે.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૦૨ એટલે જે પાપ થકી નિવર્તવું તેનું નામ પ્રતિક્રમણ છે, તિહાં મન, વચન અને કાયાએ એકાગ્રચિત્ત પ્રતિક્રમણ કરે છે, પણ જ્ઞાનીની આજ્ઞાસાપેક્ષપણે આત્મ જાગૃતિના ઉપગ વિના કે કર્મક્ષયના લક્ષ્ય વિના કોઈ જીવ પાપ થકી નિવતે માટે દ્રવ્ય પ્રતિક્રમણ તે શુભ ફલાદિ પુણ્ય હેતુ જાણવું, તેમાં આગળ કહ્યા તે રીતે પાંચ તત્વ જાણવા.
૧૩૫ શિષ્ય –એનવતત્વમાંથી દ્રવ્યથકી કાર્યોત્સર્ગ રૂપ આવશ્યકમાં કેટલા તત્વ પામીયે?
ગુરૂ –ઋજુસૂત્રનયને મતે દ્રવ્ય કાર્યોત્સર્ગ પહેલે ગુણઠાણે મિથ્યાત્વદશાએ હેય, કારણ કે તત્વ-અતરવની જ્ઞાનીની આજ્ઞાસાપેક્ષ પ્રતીતિ કર્યા વિના કઠિનપણું આદરી અનેક વંશ, મશક, વાઘ, સિંહ, રીંછ, શિયાલ, સપ આદિક તિર્યંચ જીવન તથા મનુષ્યના અને દેવતાના કરેલા ઉપસર્ગ સહન કરે છે, આત્મજ્ઞાન વિના એક ચિત્ત ધર્યપણું આદરીને કાર્યોત્સર્ગ કરે છે, તથાપિ તે કષ્ટ પુણ્યબંધ રૂપ શુભફળનું હેતુ જાણવું, પણ જ્ઞાનીની આજ્ઞાના લક્ષ્ય વિને આત્મપ્રદેશ થકી કમ આવરણ ટળે નહિ, માત્ર શુભ એટલે પુણ્યફળ ઉપાજે, માટે તેમાં જીવ, પુણ્ય, અજીવ, આશ્રવ અને બંધ એ પાંચ તત્વ પામી.
૧૩૬ શિષ્યએ નવ તત્તવમાંથી દ્રવ્ય પ્રત્યાખ્યાનરૂપ આવશ્યકમાં કેટલા તત્વ પામીએ?
ગુરૂ-દ્રવ્ય પ્રત્યાખ્યાન પહેલે ગુણઠાણે મિથ્યાત્વ દશા જાણીયે, કારણકે જ્ઞાનીની મર્યાદા પ્રમાણે ઈચ્છાને રાધ કર્યા
Page #178
--------------------------------------------------------------------------
________________
વિના જે જીવ, વ્રત પશ્ચકખાણ કરે છે, તે નિયમથી અન્નતી જાણવા. એટલે એ સર્વે પૂર્વભવના અંતસય કર્મને ઉદય જાણવે. માટે એ કષ્ટરૂપ પુણ્ય ફલહેતુ જાણવું, પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે નિજ રાનું હેતુ નહિ, માટે એમાં પણ આગળ કહયા તે રીતે પાંચ તત્વ જાણવા. ' હવે દ્રવ્ય થકી એ છ આવશ્યક રૂપ કરણી કરવી, તેનું ફલ વિશેષ રીતે નયની યુક્તિયે કરી છેડામાં સમજાવે છે. - તિહાં વ્યવહારનયને મતે ઉપરથી પડાવશ્યકરૂપ કરણ વિધિ સહિત ભલી રીતે કરે છે, અને આજુસૂત્રનયને મતે અંતરંગ પરિણામ લેક દેખાડવારૂપ યશઃ કીતિની વાંછીયે અથવા કેઈનું મન રીઝવવા રૂ૫ ભલું મનાવવાની વાંછાયે કરે, તે જીવની મહેનત વીરા શાલવીની પરે નિર્જરાર્થે જાણવી, એટલે ઋજુસૂત્ર નયને મતે જેના અંતરંગ પરિણામ વીરા શાલવીની પરે કેઈનું મન મનાવવાદિક ફળની વછારૂપ છે, તે જ ફલ પ્રત્યે તે તે વખતે પામે, પરંતુ એ પરિણામ પરભવે પુણ્યરુપ ફલ હેતુ પણ નહિ જાણ.
વળી કઈ જીવ વ્યવહારનયને મતે ઉપરથકી પડાવશ્યક રુ૫ કરણી વિધિ સહિત ભલી કરે છે, અને ઋજુસૂત્રનયને મતે લેકેને ઠગવારૂપ, ધન હરવારૂપ અથવા ઘાત, દગો કરવા ૫ ઉદાઈ રાજાને મારનારની પરે અંતરંગ પરિણામ વતે છે, અથવા સ્ત્રી આદિકને પિતાની ચતુરાઈ રેખાડી વિષય સુખા પરિણામ વર્તે છે. એટલે વયવહાર
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૦૪
નયને મતે ક્રિયા તે ઘણી રુડી કરે છે, પણ ઋજુસૂત્રનયને મતે અંતરંગ પરિણામ માઠા વતે છે તે માટે તે જીવ, પાપકર્મ રૂપ ફલ પ્રત્યે ઉપાજે છે એ પરમાર્થ જાણ.
વળી કોઈ જીવ વ્યવહારનયને મતે ઉપરથી પડાવશ્યક રૂપ કરણ વિધિ સહિત ભલી રીતે કરે છે, અને ઋજુસૂત્ર નયને મતે અંતરંગ વૈરાગ્ય સહિત ઉદાસી પરિણામે નરક નિદના દુઃખથકી બીતે સુખની લાલચે પરભવે પુણ્ય રૂપ ફળની વાંછારુ પરિણામ વતે છે, તે જીવ ઋજુસૂત્રનયને મતે શુભ ફળરૂપ પુણ્યના દળીયા ઉપાજે છે, અને કમરૂપ નિર્જરા તે જે વારે શબ્દનયને મતે કરશું કરે તે વારે થાય, તેનું સ્વરુપ આગળ દેખાડશું, માટે વિવેકી પુરુષે સર્વ ઠેકાણે નયનું સ્વરૂપ વિચારી ચિત્તમાં સમજણ ઉતારી પછી કામ કરવું.
૧૩૭ શિષ્યા- ભાવથકી પડાવશ્યકનું સ્વરૂપ શું કહીયે?
ગુરૂ – શબ્દનયને મતે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે આત્મજાગૃતિના ઉપયોગરૂપ પરિણામે કર્મ નિજારાના લક્ષ્ય સહિત આ ભવની તથા પરભવની વાંછા રહિત તથા યશકીતિ, માન, શોભા અને પૂજાની વાંછા તજીને એક પિતાના આત્માને નિરાવરણ કરવારૂપ પરિણામે સામાયિક, ચઉવિસલ્ય, વંદન, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ય અને પચ્ચકખાણરૂપ કરણી કરે, તેને ભાવથકી ષડાવશ્યકરૂપ કરણી જાણવી.
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૦૫
૧૩૮ શિષ્યઃ—ભાવથકી ષડાવશ્યકરૂપ કરણી કરવી, તેના હેતુ શું કહીયે ?
ગુરૂ:—પ્રથમ સામાયિક લેવુ પછી ષડાવશ્યકરૂપ કરણી
કરવી,
જેમ મિલન કપડા ઉપર ર’ગ ચઢાવવાથી તે કપડાની કિંમત ઘટે, માટે મેલ ટાળી, કપડુ' ઉજળું કરી પછી રંગ ચડાવે, તે તેની કિંમત ઘણી વધે,
તેમ ઈંહાં જીવ પણ સંસારમાં આત્ત-રૌદ્રરૂપ પરિણામે કરી તથા ગમનાગમન કરતાં અનેક પ્રકારે જીવની વિરાધનારૂપ પાપે કરી મલિન થયા, માટે તે પાપ આલેાયા વિના મલિનપણે વ્રતરૂપ રંગ લગાવે, તેા તે ન શેાલે, તે કારણે પ્રથમ ઇરિયાવહિ પડિસે.
એટલે એકે દ્રિય, એઇંદ્રિય, તૈઇંદ્રિય, ચઉરિદ્રિય, અને પંચદ્રિય પ્રમુખ જીવના (૫૬૩) ભેદ થાય. તે આવી રીતે ઃએકેન્દ્રિયના ખાવીશ, એઇંદ્રિયના એ, તેઇદ્રિયના એ, ચઉરિદ્રિયના એ, મળી અઠ્ઠાવીશ થયા,
તથા પંચે દ્રિયમાં નારકીના સાત પર્યાપ્તા અને સાત અપર્યાપ્તા મળી ચૌદ ભેદ,
તથા દેવતાના નવાણું પર્યાપ્તા અને નવાણુ અપર્યાપ્તા મળી એકસા ને અઠ્ઠાણુ લે,
તથા તિય ચના વીશ ભેદ,
-:
તથા મનુષ્યના એકસાએક ગભ જ પર્યાપ્તા, એકસે એક ગલ`જ અપર્યાપ્તા, અને એકસોએક સ’મૂર્ચ્છિમ અપર્યાપ્તા મળી ત્રણસે ને ત્રણ લે,
Page #181
--------------------------------------------------------------------------
________________
એ સર્વ મળી એકઠા કરીયે તેવારે (પ૬૩) યાય.
તેને અભિહયા વરિયા પ્રમુખ દશ ગુણા કરીયે, તેવારે (૫૬૩૪૧૦=૫૬૩૦) થાય,
તેમાં કેટલાએક રાગે કરી હણ્યા, કેટલાએક કે કરી હણ્યા એટલે રાગ-દ્વેષે બમણા કરતા (૫૬૩૦૪૨=૧૧૨૦) થાય,
તે વળી મન, વચન અને કાયાયે કરી ત્રિગુણા કરતાં (૧૧૨૬૦૪૭=૩૩૭૮૦) થાય,
વળી કરતાં, કરાવતાં અને અનુમોદતાં પાપ લાગ્યું હોય તેથી ત્રણ ગુણ કરતાં (૩૩૭૮૦૪૩=૧૦૧૩૪૦) ભેદ થાય,
વળી અતીત, અનાગત અને વર્તમાન કાળે જે પાપ લાગ્યું હોય, માટે ત્રણ ગુણ કરતાં (૧૮૧૩૪૦૪૩=૩૦૪૨૦) થાય,
તે અરિહંતની સાખે, સિદ્ધની સાખે, સાધુની સાખે, દેવની સાખે, ગુરૂની સાખે અને પિતાના આત્માની સાબે, એ રીતે છની સાખે મિચ્છા મિ દુક્કડ દેતાં થતાં છ ગુણ કરીયે તે વારે (૩૦૪૨૦૪૬=૧૮૨૪૧૨૦)
થાય,
એ રીતે મિચ્છા મિ દુક્કડ દેતાં અઈમુત્તા મુનિને કેવળજ્ઞાન ઉપન્યું.
તે માટે મનશુદ્ધ પ્રથમ ઇરિયાવહી પડિકમવી, તેને અર્થ વિચારી અઢાર લાખ વીશ હજાર એકસવીશ -ભેદના લક્ષ્ય પૂર્વક મિચ્છા મિ દુક્કડં દેવા.
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૭ પછી તેની આલેયણાને એક લોગસ્સ. (ચ દેશું નિમલયરા) સુધીને કાઉસ્સગ્ન કરે ઉપર એકલોગસ (સંપૂર્ણ પ્રગટ કહે.
એ રીતે પાપથકી રહિત શુદ્ધ, નિર્મળ થઈ પછી સામાયિક મુહપત્તી પડિલેહી બે આદેશ માંગી નવ૦ ગણી ઈચ્છકારી ભગવન બેલી “કરેમિ ભંતે” ઉચ્ચરવું તે વતરુપ રંગ લગાડે.
આ રીતે પાપરુપ મલ ટાન્યા વિના વ્રતરૂપ રંગ શેશે નહિ, તે કારણે પ્રથમ ઈરિયાવહિ પડિકમવી, પછી ચાર થાયથી દેવ વાંદવા, પછી ગુરુને આદેશ માગી કિમણું કાવવું, તે વાર પછી ષડાવશ્યકરૂપ કરણી કરવી તે આવી રીતે –
તિહાં પ્રથમ સામાયિક આવશ્યક કરવું, તેને અર્થ કહે છે. સમ=સમતા, તેને આય=લાભ તેને સામાયિક કહીયે. તે અવશ્ય કરવું. માટે તે આવશ્યક કહીયે.
એ પછી તે સમતા જે પરમસુખના નિધાન તેને લાભ શ્રી ઋષભાદિક વીશ તીર્થકરને થયે, તેથી સમતાના નિધાન, પરોપકારી, જગદ્ગુરુ, જગત્રયના જીવને ઉપકાર કરનાર, પરમ સુખના દાતાર, એવા ચોવીશ તીર્થકરનું ધ્યાન કરીયે, જે થકી સંસારને પાર પામીયે, એ બીજું ચઉવિસલ્ય નામે આવશ્યક.
તે વાર પછી એ ચોવીશ તીર્થકરના ઓળખાવનાર દિક શ્રી આચાર્ય ભગવાન છત્રી-પુણે કરી વિરાજમાન,
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પરમપકારી તેને ઉપકાર સંભારીને વિધિપૂર્વક હર્ષ સહિત તેને વંદના કરવી, તે ત્રીજું વંદન આવશ્યક જાણવું,
એ વંદન શા માટે કરવું? તે કહે છે–આગળ પાપ આલેચીને પાપ થકી નિવર્તવું છે માટે વિનીતપણે નરમાશ ગુણ વિના કઈ જીવ પાપ થકી નિવતી શકે નહિ, તે માટે વંદના કરવી.
પછી ગુર્વાદિક પાસેથી પ્રતિક્રમણ નામક આવશ્યક કરવા આદેશ માગવે, એટલે પાપથી નિવર્તવું, તેનું નામ પ્રતિક્રમણ છે. તે પાપ થકી નિવર્તવાને અર્થે સાધુ તે આદેશ માગી પગામ સિજજાએ. (શ્રમણુસૂત્ર) કહી પાપ આવે, અને શ્રાવક વ્રતરૂપ અતિચારને વદિત સૂત્ર બેલી આવે.
એ રીતે પાપ આલેચી પાપ થકી રહિત શુદ્ધ, નિર્મળ ભાજનની પરે થયે થકે વળી કાંઈ થોડુંએક પણ પાપ રહ્યું હોય તે માટે “આયરિઅ ઉવઝાએ” પ્રમુખ ત્રણ ગાથા કહી સર્વ જીવને ખમાવે. એ ચોથું પ્રતિક્રમણ આવશ્યક.
એ રીતે પાપ થકી રહિત જે વારે આત્મરૂપ ભાજન ખાલી થાય, તે વારે તેને જ્ઞાન, દર્શન અને આરિત્રરૂપ ગુણે કરી પૂરવું (ભરવું) જોઈએ, તેને માટે પાંચમું આવશ્યક કરવું. તે આવી રીતે –
પ્રથમ ચારિત્રનું આરાધન કરવા સારું “કરેમિ ભંતે” કહી પછી બે લેગસને (કુળિઃ મઢા) કાઉસગ્ય
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૦૯ કરો, પછી ઉપર એક પ્રગટ લેગસસ કહે, એટલે એ ચારિત્રનું આરાધન જાણવું.
પછી દશનનું આરાધન કરવા નિમિત્તે “ સવલોએ અરિહંત ચેઈથાણું એટલે સર્વલોકને વિષે જેટલા શ્રી અરિહંતના ચૈત્ય છે, તેને વાંદવા-પૂજવાના લક્ષ્યથી એક લેગસ્સને કાઉસ્સગ્ન કરે, એટલે એ દર્શનનું આરાધન જાણવું.
પછી જ્ઞાનનું આરાધન કરવા નિમિત્તે “પુખરવરદીવડે” કહી એક લોગસ્સને કાઉસગ્ગ કરે એટલે જ્ઞાનનું આરાધન જાણવું.
એ રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્રના આરાધનરૂપ કાઉસગ્ગ કરી જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ગુણે કરી આત્મરૂપ ભાજનને પૂરવું.
- કારણ કે આગળ પાપની આલોચના કરી પાપ થકી રહિત આત્મરૂપ ભાજન ખાલી થયું છે, માટે ઈહાં પાંચમા આવશ્યકમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ગુણે કરી પૂરવું, તથા ઉત્તમ કાર્યમાં સદા વિદનને સંભવ રહે છે, તેથી નિર્વિધનપણે આરાધના થાય, તે માટે સમ્યગદષ્ટિ દેના સ્મરણરૂપે મૃતદેવતાને કાઉસગ્ગ કરે.
પછી જે ક્ષેત્ર દેવતાના આશ્રયતળે ધર્મારાધન થઈ રહ્યું છે, આસર્યા છે તે ક્ષેત્રદેવના મરણરૂપ કાઉસ્સગ્ન.
- આ રીતે જ્ઞાન, દર્શન ચારિત્રનું સાધન અને તે નિર્વિતપણે થાય એ માટે સમ્યદેવેનું સ્મરણ એ રીતે એ પાંચમુ કાઉસગ્ગ નામે આવશ્યક જાણવું.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૧૦ એ રીતે આત્મરૂપ “ભાજન તે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ગુણે કરી સંપૂર્ણ ભરાણું એટલે હવે ફરી પાછું પાપ ન કરવાના નિયમ સારૂ છઠ્ઠા આવશ્યકને વિષે ચાર પ્રકારના આહારના પચ્ચકખાણ કરવા માટે નકારસી, પિરિસિ, એકાસણું, આયંબિલ, ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ,
અઠ્ઠાઈ, માસખમણ, પાસખમણ, છમાસી, વરસી અથવા યાજજીવ, ઈત્યાદિક પિતાની શક્તિ માફક ચાર આહાર રૂપ પાપ ન કરવાના પચ્ચફખાણ કરવા, એ છઠ્ઠ પચખાણ આવશ્યક જાણવું.
એ રીતે એ છ આવશ્યકનું સ્વરૂપ જાણી વિવેકી પુરૂષ, હૃદયમાં ધારી, નિત્ય પ્રત્યે ઉભય ટંક કરતાં થકા જીવ અલ્પકાળમાં કર્મ રહિત થઈ સિદ્ધિપદ વરે પામે.
એમ શબ્દનયને મતે એ સામાન્ય પ્રકારે ભાવથકી ષડાવશ્યકનું સ્વરૂપ જાણવું.
૧૩૯ શિષ્ય –એ નવ તત્ત્વમાંથી ભાવસામાયિકમાં કેટલા તત્વ પામીયે?
ગુરૂ:--શ્રીભગવતીસૂત્રમાં “આયા ખલું સામાઈયં ? એ આલાવે સામાયિકને અર્થ સ્વરૂપ રમણતાને કર્યો છે, એટલે જેટલીવાર જે સ્વરૂપમાં રહેવું, તેટલીવાર સામાયિકને લાભ જાણ.
તેથી શબ્દનયને મતે ચેથા ગુણઠાણવાળા સમકિતી અને પાંચમા ગુણઠાણાવાળા દેશવિરતિશ્રાવક, તથા છઠ્ઠાસાતમા ગુણઠાણાવાળા મુનિરાજને સામાયિક જાણવું. તેમાં આઠ તત્વ પામીયે.
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૧
સમભિરૂઢ નયને મતે કેવલી ભગવાનને સામાયિક જાણવું, તેમાં નવ તત્ત્વ પામીયે.
તથા એવ ભૂતનયને મતે સિદ્ધ ભગવાનને સામાચિક જાણવુ તેમાં ત્રણ તત્ત્વ પામીચે.
એ રીતે ભાવ સામાયિકના સ્વરૂપના પરમા જાણવા.
૧૪૦ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી ભાવ ચતુવિ શતિસ્તવમાં કેટલા તત્ત્વ પામીયે?
ગુરૂ:—એવ‘ભુતનયને મતે હમણાં ઋષભાદિ ચાવીશ તીથકર ભાવનિક્ષેપે સિદ્ધક્ષેત્રમાં વિરાજમાન વર્તે છે, તેને ભાવ ચતુવિ શતિસ્તવ કહીયે. એટલે હમણાં એમની સેવા, ભક્તિ, સ્તુતિ, પૂજાદિ કરીયે છીએ. તે નૈગમનયને મતે વત માને પેાતાના ભાવથી ગયા કાળના ભાવની, ગવેષણા જાણવી, એ સિદ્ધમાં વર્તે છે, માટે તેમાં આગળ કહ્યા તે રીતે ત્રણ તત્ત્વ પામીયે.
૧૪૧ શિષ્યઃ– એ નવતત્ત્વમાંથી ભાવવંદ્યન આવશ્યકમાં કેટલા તત્ત્વ પામીયે ?
ગુરૂ:- શ્રીવીતરાગની આજ્ઞા પાળનાર, શુદ્ધમા ના પ્રરૂપક, આત્મતત્ત્વના રસીયા, મૈાક્ષાભિલાષીપણે પેાતાના આત્માનુ સાધન કરે છે, એવા ગુરૂ આદિક આચાય ભગવાને કૃતિકર્માદિક એટલે દ્વાદશાવતા વંદન, વિધિપૂર્વક કરવુ, પરંતુ આ ભવ તથા પરભવની વાંછારહિત; માન
.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૧૨ અહંકાર ગાળી, યશકીર્તિની વાંછા રહિત, એક પિતાના આત્માને કર્મથકી મૂકાવવા નિમિત્ત કરે, તે માટે લાભ ઉપાર્જન કરે
ઉકત ચ તિસ્થયરત્તસમ્મત્ત, ખાઈ સમી તથા વંદણુએણુ વિહિણા, બદ્ધ ચ દસારસીહેણું ના
અથશ્રી કૃષ્ણ વાસુદેવે વિધિપૂર્વક એક સાથે અંતરંગ રાગ સહિત વંદના કરતાં તીર્થકર નેત્ર ઉપાર્યું અને ક્ષાયિક સમ્યક્ત્વ પામ્યા, તથા સાતમી નરકને ચેગ્ય અશાતાના દળીયા એકઠા મેળવ્યા હતા, તેમાંથી ચાર નરકની અશાતાના દળીયા દૂર કર્યા માટે ભાવવંદન આવશ્યકમાં આગળ કહ્યા તે રીતે આઠ તત્વ જાણવા.
૧૪૨ શિષ્યએ નવતત્વમાંથી ભાવપ્રતિકમણમાં કેટલા તત્વ પામી છે?
ગુરૂ –શબ્દનયને મતે પાપથકી નિવર્તવું તેને પ્રતિકમણ કહીએ. - તિહાં દિવસનું પાપ લાગ્યું હોય તે સાંજના પ્રતિકમણથી નિવ, અને રાત્રિનું પાપ લાગ્યું હોય, તે પ્રભાતના પ્રતિક્રમણથી નિવતે તથા પંદર દિવસનું પાપ લાગ્યું હોય, તે પાક્ષિક પ્રતિક્રમણથી નિવ, અને ચાર માસનું પાપ લાગ્યું હોય, તે ચૌમાસી પ્રતિક્રમણથી નિવતે, તથા બાર માસનું પાપ લાગ્યું હોય, તે સંવછરીના પ્રતિકમણથી નિવતે.
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૯
એ રીતે પ્રતિક્રમણ કરવા થકી પામ નિતે ખરૂ,
.
પરંતુ તે કાને નિવતે ? કે જે અંતરંગ સત્તાગતે રહેલ વસ્તુધમ ને નિરાવરણપણે પ્રગટ કરવાને અર્થે પ્રતિક્રમણ કરે છે, તે પ્રાણી પાપથકી નિવર્તે છે, પરંતુ જ્ઞાનીની નિશ્રા વિના પાપ ટળે નહિ,
માટે એવી આલેયણા સહિત જે પ્રતિક્રમણ કરવું, તે તે દેશિવરિત પાંચમા ગુણુઠાણાવાળા શ્રાવક તથા છઠ્ઠું -સાતમે ગુણુઠાણે વનારા સાધુ મુનિરાજ તેને ઉચે આવ્યુ છે, માટે તેમાં પૂર્વે કહ્યા તે રીતે આઠ તત્ત્વ પામીયે.
૧૪૩ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી ભાવ કાચેાત્સગ માં કેટલા તત્ત્વ પામીયે ?
ગુરૂ:—જે શખ્સ નયને મતે જાતે જાણપણા સહિત બાહ્ય થકી તા મેરૂની પર નિશ્ચલપણે થઈ ને દુષ્ટ જીવ જે વાઘ, સિંહૈં, શિયાળ, રીંછ અને સર્પાદિક તિય ચના કરેલા ઉપસર્ગ તથા દેવતા અને મનુષ્યના કરેલા ઉપસર્ગ જેવા કે છંદન, ભેદન, તાડન, તનાદિક તથા ક્રૂરવચન, કડવા વચનરૂપ અનેક પ્રકારના ઉપસગ થાય, પણ સમતા રસે ભીના એવા જે મુનિરાજ, તે નિશ્ચલિતપણે વર્તે, પરંતુ કાપ કરે નહિં, અને અ ંતરંગ થકી તાજ્ઞાનીની વચનાની જાગૃતિ વર્તે સ્વ-પરની વહેંચણુ સાથે અડાલપણે લક્ષ્યની જાગૃતિમાં મળે તે પ્રાણીમાટી નિજ રા કરે. તેને ભાવ કાર્યંત્સગ કહીયે, તેમાં આઠ તત્ત્વ પામીયે.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૧૪
૧૪૪ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી ભાવ પ્રત્યાખ્યાન આવશ્યકમાં કેટલા તત્ત્વ પામીયે.
ગુરૂ:—શબ્દનયને મતે પ્રાણી ઈચ્છા નિરાધપણે જે જે વસ્તુના ભાવ પ્રત્યાખ્યાન કરે છે, તે પ્રાણી મેાક્ષનગર નજીક જાય છે.
એટલે આ ભવને વિશે યશઃકીતિ, માન, શાલા, તથા ઇંદ્રિયસુખની લાલચથકી રહિત નિરીહપણે તેમજ પરભવની ઈચ્છા જે દેવતા, ચક્રવતી, વાસુદેવ તથા ઇંદ્રાદિકની ઋદ્ધિની વાંછા થકી રહિત થકા જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ગુરૂનિશ્રાએ પેાતાના આત્માને નિરાવરણ કરવાના એક લક્ષ્યથી જે જે પચ્ચક્ખાણ કરે છે તે ભાવપચ્ચ ક્ષાણુ આવશ્યક કહીયે. તેમાં આગળ કહ્યા તે રીતે આઠ તત્ત્વ પામીયે.
એ રીતે ભાવ થકી ષડાવશ્યકનું સ્વરૂપ સક્ષેપમાત્ર કહ્યું.
૧૪૫ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી રમણિક તત્ત્વ કેટલા પામીયે ?,
ગુરૂ:—એ નવ તત્ત્વમાં અનેક નયની અપેક્ષાએ કરી એક જીવતત્ત્વ રમણિક જાણવુ.
કેમકે નેગમ અને સગ્રહ એ એ નયને મતે પાણિામિક ભાવે કરી સવ` જીવ પાતના સ્વરૂપમાં રમણિક
જાણવા.
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૧૫ વ્યવહાર કરી તે જીવને અવરૂપ પુદ્ગલમાં રમણિકપણું જાણવું,
તથા ત્રીજુ સત્ર નયને મતે જીવને શુભાશુભરૂપ પરિણામે કરી પુણ્ય અને પાપરૂપ આશ્રવમાં રમણિકપણું જાણવું.
તથા શબ્દ અને સામભિરૂઢ એ બે નયને મતે તે જીવને સંવર અને નિર્જરા એ બે તત્ત્વમાં રમણિકપણું જાણવું.
તથા એકલા સમભિરૂદનયને મતે જે વારે જીવે ઘાતીકમ ખપાવી, જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય લક્ષ્મી પ્રગટ કરી, તે વારે એને દ્રવ્યમોક્ષપદમાં રમણિકપણું જાણવું
એ રીતે એ નવ તત્વમાં રમણિકપણું એક જીવતત્વને જાણવું, પણ જે પ્રાણીને ઈષ્ટદેવ તથા ગુરુકૃપા થકી જ્ઞાનીએની આજ્ઞાનુસાર સાપેક્ષપણે નય-નિક્ષેપાની કળા પ્રાપ્ત થઈ હશે, તે પ્રાણીને એ પ્રશ્નોને અર્થ વિચારતાં ઘણી રીઝ ઉપજશે, માટે નય, નિક્ષેપા, દ્રવ્ય, ભાવ, નિશ્ચય – વ્યવહારનું જાણપણું ગુરૂગમથી નય સાપેક્ષપણે વિશેષ રીતે કરવું, એટલે સમકિતરૂપ રત્નની પ્રતીતિ થાય.'
૧૪૬ શિષ્ય –એ નવ તત્વમાંથી અશુભ પ્રકારે રમણિક સ્વભાવમાં કેટલા તત્વ પામીયે? ગુરૂ –
ગ સૂત્રનયને મતે અશુભ પ્રકાર રમણિક સ્વભાવમાં પાંચ તત્વ પામીયે, તે કહે છે –
Page #191
--------------------------------------------------------------------------
________________
-
૧૧
એક તે રમણિક તે જીવ અને અશુભ તે પાપ. તથા એ પાપના દળીયા અજીવ તે આશ્રવધૂત જાણવા અને એ દળીયે જીવ બંધાય છે. | માટે જીવ, પાપ, અજીવ, આશ્રવ અને બંધ એ પાંચ અશુભ રમણિક તત્વ પામીયે.
૧૪૭ શિષ્યએ નવ તત્વમાંથી શુભ પ્રકારે રમણિક સ્વભાવમાં કેટલા તત્વ પામીયે.
ગુરૂ-બાજુસૂત્રનયને મને પહેલે ગુણઠાણે શુભ રમણિક સ્વભાવ હોય, તેમાં પાંચ તત્વ પામીયે.
એક તે રમણિક જીવ પિતે, બીજું શુભપુણ્ય, તે પુણ્યના દળીયાં અજીવ છે, તે આશ્રવરૂપ જાણવા; અને એ દળીયે જીવ બંધાય છે, તે બંધતત્તવ થયું.
એટલે જીવ, પુણ્ય, અજીવ, આશ્રવ અને બંધ એ પાંચ શુભ રમણિક તત્વ થયા.
૧૪૮ શિષ્યએ નવ તત્વમાંથી શુદ્ધ પ્રકારે રમણિક સ્વભાવમાં કેટલા તત્ત્વ પામીયે ?
ગુરૂા–શબ્દ અને સમભિરૂઢનયને મતે ચેથા ગુણઠાણાથી થાવત્ તેરમા અને ચૌદમાં ગુણઠાણા પર્યત જીવને શુદ્ધ પ્રકારે રમણિક દશા જાણવી. તેમાં આઠ તત્વ અને નવ તત્વ પામીયે.
એટલે શુભ પુણ્યના દળીયા અને અશુભ પાપના દળીયા તે માંહે જીવ લેપાણે છે, અર્થાત્ એ શુભાશુભ
Page #192
--------------------------------------------------------------------------
________________
ક્રમ રૂપ કચરામાં જીવ લેપાણેા છે, પણ તિહાં થકી શુદ્ધિના કરનારા એક સવર અને નિશ એ એ તત્ત્વ જાણવા.
એટલે શબ્દ અને સમભિરૂઢ નયને મતે સમકિતભાવે ચાથા ગુણુઠાણા થકી માંડીને યાવત્ અગ્યારમા અને બારમા ગુણુઠાણા લગે જે જીવ વર્તે છે. તેમાં પૂર્વે' કહ્યા તે રીતે આઠ તત્ત્વ પામીયે.
એક તા જીવ અને સત્તાએ પુણ્ય-પાપના દળીયા અજીવરૂપ અનંતા રહ્યા છે, તે આશ્રવરૂપ જાણવા, તથા એ દળીયે જીવ બધાણા છે.
એટલે જીવ, પુણ્ય, પાપ, અજીવ, આશ્રવ, અને મધ એ છ તત્ત્વ થયા તથા જીવ—અજીવરૂપ સ્વ-પરની વહેંચણુ કરી જિહાં સુધી જીવ સ્વરૂપમાં રહે, તિહાં સુધી સંવર કહીએ અને જિહાં સુધી સંવરમાં જીવ રહે, તિહાં સુધી સમયે સમયે અનતી નિજ રા કરે, એ રીતે પૂર્વોક્ત છ તત્ત્વમાં સંવર તથા નિર્જરા ભેળવીએ, તે વારે આઠે આઠે તત્ત્વ પામીયે.
સમભિરૂદ્ધ નયને મતે તેરમે ગુણુઠાણે શુદ્ધ પ્રકારે રમણિકપણુ કેવલી ભગવાનને જાણવું, તેમાં પૂર્વોક્ત આઠ આઠ તત્ત્વની સાથે કેવળજ્ઞાન પામ્યા, એટલે દ્રવ્ય માક્ષપદ પામ્યા તે નવમું કહેવુ.
૧૪૯ શિષ્યઃ—એ નવ તવમાંથી નિશ્ચયથકી રમણિક સ્વભાવમાં કેટલા તત્ત્વ પામીયે ?
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૧૮
ગુરૂ એવંભૂત નયને મતે નિશ્ચય થકી રમણિક સ્વભાવમાં ત્રણ તત્વ પામીએ,
કેમકે નિશ્ચય થકી રમણિકપણું તે મોક્ષપુરીમાં સિદ્ધના જીવને છે, તેમાં તે એક સિદ્ધને જીવ તે જીવતત્વ અને યથાખ્યાત ચારિત્રરૂપ ગુણે કરી પિતાના સ્વભાવમાં રમણ કરે છે, તે બીજું સંવરતત્ત્વ જાણવું. તથા ત્રીજું ભાવ મોક્ષપદ પામ્યા છે, તે ત્રીજું મોક્ષતા જાણવું.
૧૫૦ શિષ્યએ નવ તત્વમાંથી ધ્યાતારૂપ કેટલા તત્વ પામીયે?
ગુરૂએ નવ તત્વમાંથી ધ્યાતારૂપ એક જીવતત્વ
જી' કે કોઈ જીવ
, વિકથી,
પરિણામ
કારણકે કઈ જીવ જુસૂત્રનયને મતે ક્રોધ, માન, માયા, લોભ, વિષય, કષાય, નિદ્રા, વિકથા, હાસ્ય, વિનેદ, નિંદા અને ઈર્ષ્યા, એ આદિ અનેક પ્રકારે અશુભ પરિણામે કરી નરક અને તિર્યંચ ગતિના દુઃખને ધ્યાવે છે,
વળી કેઈ એક જીવ તે ઋજુસૂત્રનયને મતે દાન, શીલ, તપ, ભાવના, પૂજા, પ્રભાવના, સંઘભક્તિ, ગુરૂભક્તિ, ઉપકારબુદ્ધિ, એ આદિ અનેક પ્રકારે શુભ પરિણામે કરી મનુષ્યગતિ તથા દેવગતિના સુખને ધ્યાવે છે.
તથા કોઈ જીવ તે વળી સમભિરૂઢનયને મતે શુદ્ધ પરિણામે કરી પ્રેક્ષગતિને ધ્યાવે છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૧૯ એ રીતે નવ તત્તવમાંથી ધ્યાતારૂપ એક જીવતવ જાણવું.
' ૧૫૧ શિષ્યએ નવ તત્તવમાંથી અશુભ પ્રકારે ધ્યાતારૂપમાં કેટલા તત્વ પામીયે?
ગુરૂ –અશુભ પ્રકારે ધ્યાતારૂપમાં પાંચ તત્તવ જાણવા. તેમાં એક તે ધ્યાતા-જીવ, બીજું અશુભ-પા૫, ત્રીજું પાપના દળીયા તે અજીવ છે, ચેાથું એ આશ્રવ રૂપ જાણવું, અને પાંચમું બંધ તત્ત્વ જાણવું.
૧૫ર શિષ્યએ નવ તત્તવમાંથી શુભ પ્રકાર ધ્યાતારૂપમાં કેટલા તત્ત્વ પામીયે?
ગુરૂ–એ નવ તત્વમાંથી શુભ પ્રકારે ધ્યાતારૂપમાં પાંચ તત્વ પામી.
એક તે ધ્યાતારૂપ જીવ તત્ત્વ, અને બીજું શુભપુણ્ય, તે પુણ્યના દળીયા અજીવ છે, તે આશ્રય રૂ૫ જાણવા, અને એ દળીયે જીવ બંધાણે છે,
એટલે જીવ, પુણય, અજીવ અને બંધ એ પાંચ તવ શુભ ધ્યાતા રૂપમાં પામીએ.
૧૫૩ શિષ્યએ નવ તત્વમાંથી શુદ્ધ પ્રકારે ધ્યાતારૂપમાં કેટલા તત્વ પામીયે ?
નવ તત્વમાંથી શુદ્ધ પ્રકારે ધ્યાતારૂપમાં આઠ તથા નવ તત્વ પામીયે,
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭ કારણકે શુભાશુભ વિકારરૂપ જે કમ, તિહાં થકી જીવને શુદ્ધ કરનાર, એક સંવર અને બીજું નિરા, એ બે તત્વ છે,
કેમ કે શબ્દ અને સમભિરૂઢ નયને મતે ચોથા ગુણઠાણાથી માંડીને યાવત્ છદ્મસ્થ અવસ્થા લગે જીવને શુદ્ધ પ્રકારે ધ્યાતારૂપમાં પૂર્વે કહ્યા, તે રીતે આઠ તત્વ પામીયે.
સમભિરૂઢનયને મતે તેરમે ગુણઠાણે શુદ્ધ પ્રકારે ધ્યાતા કેવલી ભગવાન કહીયે, તેમાં આગળ કહ્યા, તે રીતે નવ તત્ત્વ પામીયે.
૧૫૪ શિષ્ય –એ નવ તવમાંથી બહિરાત્મામાં કેટલા તત્વ પામીયે?
ગુરૂ– બહિરાત્મા જીવ, પહેલે મિથ્યાત્વ ગુણઠાણે હાય, જે માટે પૌગલિક ભાવમાં રક્ત હોય, તેને બહિરાત્મા
કહીયે.
ગાથા પુદ્ગલસે રાતે રહે, જાણે એહ નિધાન; તસ લાભેલોભ્યો રહે, બહિરાતમ અભિધાના૧
અથ–શુભાશુભ કર્મવિપાક ફળને ઉદયે કરી રાજ્ય ઋદ્ધિ, ભંડાર, હુકમ, દાસ-દાસી, સુભટ-સિપાઈ, આબરૂઈજજત, શોભા, પુત્ર-કલત્ર, કુટુંબ-પરિવાર, રાગ-રંગ,
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૨૭
કળા-વિકળા, ડહાપણુ-ચતુરાઈ, હાવ-ભાવ, નાટક-કૌતુક, પોતાના શરીરની કાંતિ, બળ-જુવાની, મદ–અંહકાર, એ માદિ દેહ અનેક પ્રકારે પિતાની શોભા દેખી તેના ઉપર એકાગ્રચિત્ત રીઝ માને મનમાં એમ જાણે જે સંસારમાં સુખ એક હું જ ભેગવું છું, એ રીતે પિતાના સ્વરૂપથકી જે બાહ્યભાવે છે, તેને આદરી તેના સુખ વિલસે તેને બહિરાત્મા કહીયે, તેમાં આગળ મિથ્યાત્વ ગુણઠાણે કહા તે રીતે છ તત્વ પામીયે.
૧૫૫ શિષ્ય –એ નવ તત્વોમાંથી અંતરાત્મામાં કેટલા તત્વ પામીયે?
ગુરૂ – દેહા પુદગલભાવ રાચે નહિ, તાર્થે રહે ઉદાસ સેહી અંતર આતમા, પરમાનંદ પ્રકાશ / ૧ / પુદગલ ખલ સંગીપરે, સેવે અવસર દેખા તનુ શકિત ક્યું લાકડી, જ્ઞાન ભેદ પદ લેખ રા બહિરાતમ તજ આતમા, અંતર આતમરૂપા પરમાતમને ધ્યાવતા, પ્રગટે સિદ્ધસ્વરૂપ ૩ો
એટલે કે બાહો સંપદા થકી જેને વિરક્તભાવ વતે છે અને પિતાના આત્મ-સ્વવમાં રક્તભાવ વતે છે, તથા પિતાના સહજ સમાધિપદને વિરહે દુઃખે કરી અસમર્થ થકે ઝૂરે છે. એ જીવ ચેથા ગુણઠાણાથી માંડીને બારમા ગુણઠાણ લગે અંતરાત્મા કહીયે.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૧૧
એ અંતરાત્મા જીવ તે સભ્યષ્ટિ જાગ્યા થકા વિવેકરૂપ લેાચને કરી સહિત કાઈ પરભાવ થકી ઉદાસી હાય, તે વારે નય સાપેક્ષપણે દેખતાં એનું આ જગતમાં શત્રુ-મિત્ર કેાઈ નથી, એને કાઈ જીવથી વૈર–વિરોધ પણ નથી, એ સવ જીવને પેાતા સરખા જાણી, તેની યા પાળે, રક્ષા કરે, ઉપકાર કરે, તે પરયા જાણવી.
અને પેાતાના આત્મા કર્મને વશે કરી દુ:ખી છે, અનેક પ્રકારે પીડા પામે છે, જન્મ, જરા, મરણના દુઃખ ભાગવે છે, તેને કમ રૂપ દુઃખ થકી મૂકાવવાના પરિણામ તે સ્વદયા જાણવી.
:
એટલે જે કારણે આત્માને જ્ઞાનભાવે કરી સમજાવે. કે “રે જીવ! તું અનાદિકાળના ક્ષમતા થકો, જે તે ભાગ ભાગવીને છેડયા, તે મહા વિકારરૂપ અનંત દુઃખના દાતાર, તેહની ફરીથી તું વાંછા કરે છે. તેથી તુજને લાજ કેમ નથી ઉપજતી ?
જે આહાર લઈને છોડયા, તે વળી પાછા આહારપણે કરે છે? આવું આચરણ ઉત્તમ વિવેકી આદરે નહિ, કેમકે વસ્યા આહારની ઈચ્છા તા શ્વાન હોય, તે કરે!”
એ રીતે મન:પશ્ચાત્તાપે કરી પેાતાના માધિમીજ સુખ સહજ રસને ચાખે, એટલે સમિતરૂપ જ્ઞાનદૃષ્ટિએ કરી સ્વસ્વરુપ પ્રકાશ, ચિદાનંદ, વિભુ, વિનાશરહિત, એક,
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૨૩
શાશ્વતા, સર્વ જગતના ભાવ પ્રપંચ જાણવાને શક્તિમત, એવું તારું સ્વરૂપ અસંખ્યાત પ્રદેશે કરી સહિત છે, પશુ એક એક પ્રદેશે અનત કમ' પરમાણુ રાગદ્વેષની ચિકાશે અતિ સ્નિગ્ધપણે નિખિડભૂત લાગ્યા છે, તેણે કરી જ્ઞાનસ્વરૂપ દખાઈ ગયું છે, તે પ્રગટ કરવાને અર્થે સંસાર ઉદાસી ત્યાગરૂપ વૈરાગ્યભાવના ભાવતા જ્ઞાનીની નિશ્રાયે સ્વ-પરની વહેંચણુમાં લક્ષ્યપૂર્વક વિવિધ અનુષ્ઠાનેાના આસેવનથી સ્વ– સ્વરૂપનું ગ્રહણ કરે, અને પરસ્વરૂપને વિભાવરૂપ જાણી ત્યાગ કરે.
એ રીતે અનુભવરસમાં ઝીલતા ધ્યાનરૂપ અગ્નિએ કરી કમાઁ આવરણને ભસ્મ કરતા થકા, ઘેાડા કાળમાં પરમાનદ પ્રત્યે પામે, તેને અંતરાત્મા કહીયે. તેમાં આગળ કહ્યા તે રીતે આઠ તત્ત્વ પામીયે.
૧૫૬ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી દ્રવ્ય પરમાત્મામાં કેટલા તત્ત્વ પામીયે ?
ગુરૂ:—સમભિરૂઢનયને મતે તેરમે ગુઠાણે કેવળીને દ્રવ્ય પરમાત્મા કહીયે, તેમાં આગળ કહ્યા તે રીતે નવ તત્ત્વ પામીયે.
૧૫૭ શિષ્ય: કેટલા તત્ત્વ પામીયે ?
-એ નવ તત્ત્વમાંથી ભાવ પરમાત્મામાં
ગુરૂ:—એવ ભૂતનયને મતે જે લેકને અંતે વિરાજ માન સાદિ અનંતમે ભાંગે વતે છે, એવા સિદ્ધ ભગવાનને
Page #199
--------------------------------------------------------------------------
________________
ભાવ૫રમાત્મા કહીયે, તેમાં આગળ કહ્યા તે રીતે ત્રણ તત્ત્વ પામીયે.
૧૫૮ શિષ્ય –સિદ્ધ પરમાત્માના સ્વરૂપમાં જ્ઞાન, જ્ઞાતા અને શેય, એ ત્રિભંગી ઉપજે છે, તેને શે પરમાથ?
ગુરૂ–જ્ઞાન–જાણપણું તે જીવને ગુણ છે, તે જ્ઞાન ગુણે કરીને ત્રણ કાળનું સ્વરૂપ પ્રત્યક્ષપણે એક સમયમાં સિદ્ધ પરમાત્મા જાણે છે, તેથી સિદ્ધને જીવ જ્ઞાતા છે, અને જેને જ્ઞાનગુણે કરી જાણે છે, એવા સર્વ દ્રવ્ય તે ય છે, એ સિદ્ધ પરમાત્માને વિશે ત્રિભંગીનું સ્વરૂપ જાણવું.
૧૫૯ શિષ્યા–સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં કર્તા, કારણ અને કાર્ય એ ત્રિભંગી ઉપજે છે, તેને પરમાર્થ ?
ગુરૂ-કર્તા સિદ્ધને પિતાને જીવ જાણુ, અને જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા વીર્યરૂપ અનંતા ગુણ જે છે તે કારણ જાણવા. તથા કાર્ય પર્યાયનું ઉત્પાદ વ્યયરૂપ નવા રેયની સમયે સમયે અનંતી અવંતી વર્તનારૂપ જે સુખ, તે સુખનું આસ્વાદન તે કાર્ય જાણવું.
૧૬૦ શિષ્ય –સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં ધ્યાન, ધ્યાતા અને ધ્યેય એ ત્રિભંગી ઉપજે છે. તેને યે પરમાર્થ ?
ગુરૂદ–ધ્યાન તે સિદ્ધના જીને પિતાના સ્વરૂપનું છે, તે ચાર ધ્યાનથકી ઉત્તર જાણવું, અને તેને ધ્યાતા તે સિદ્ધને પિતાને જીવ તથા ધ્યેય તે આત્મિક સ્વરૂપ જાણવું.
એ રીતે જે જીવ, સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ જાણે,
Page #200
--------------------------------------------------------------------------
________________
તે વારે તેને સિહના સુખ પ્રગટ કરવાને ભાવ ઉપજે, અને સિદ્ધના સુખ પ્રગટ કરવાની વાંછાએ જે વિવિધ અનુષ્ઠાને જ્ઞાનીની નિશ્રાએ સેવે છે, તેને સમકિતની પ્રાતિ જાણવી.
૧૬૧ શિષ્ય –એ નવ તત્તવમાંથી અશુભ ધ્યાનમાં કેટલા તત્ત્વ પામીયે?
ગુરૂદ-ઋજુસૂત્રનયને મને પહેલે ગુણઠાણે અશુભ ધ્યાન હેય, તેમાં પાંચ તત્વ જાણવા.
કારણ કે એક તે અશુભ ધ્યાન કર્તા જીવતત્વ અને અશુમ ક્રોધ, માન, માયા, લેભ, વિષય, કષાય, નિદ્રા, વિકથા, નિંદા, ઈર્ષા, કલેશ, કજીયે, વાદ, વિવાદ, એ આદિ અનેક પ્રકારનું અશુભ ધ્યાન છે, તે સર્વે બીજું પાપતત્વ જાણવું, અને તે પાપના દળીયા અજીવ છે, તે આશ્રવરૂપ જાણવા, માટે ત્રીજું અજીવ અને ચોથું આશ્રયતત્વ તથા તથા તે દળીયે જીવ બંધાણે છે, તે પાંચમું બંધતત્વ જાણવું. - ૧૬૨ શિષ્ય –એ નવ તત્વમાંથી શુભ પ્રકારે ધ્યાનમાં કેટલા તવ પામીયે?
ગુરૂ –ત્રીજુ ત્રનયને મને પહેલે ગુણઠાણે શુભ ધ્યાન માં પાંચ તત્વ જાણવા,
તેમાં એક તે ધ્યાન કર્તા જીવતત્વ પતે જાણવું. અને શુભદાન, શીલ, તપ, ભાવના, પોપકાર, કરૂણા,
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૨૬
ક્રયા, ચૈત્યભક્તિ, પૂજા, પ્રભાવના, એ આદિક અનેક પ્રકારનું શુભ ધ્યાન જાવું, એવા અનેક પ્રકારના શુભ ધ્યાનમાં જીવ વર્તે છે, તથાપિ અંતરમાં ઇંદ્રિયરૂપ સુખની લાલચના પરિણામ છે, તેણે કરી શુભપુણ્ય ઉપાર્જન કરે છે, તે બીજી પુણ્યતત્ત્વ થયું, અને તે પુણ્યના દળીયા અજીવ છે, તે આશ્રવરૂપ જાણવા, એટલે ત્રીજી' અજીવતત્ત્વ અને ચેાથુ' આશ્રવતત્ત્વ થયું અને એ ઢળીચે જીવ ખ'ધાય છે, તે પાંચમું બંધતત્ત્વ થયુ.
૧૬૩ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી શુદ્ધ ધ્યાનરૂપમાં કેટલા તત્ત્વ પામીયે ?
ગુરૂઃ—શબ્દ, સમભિરૂદ્ધ નયને મતે સમિકત ભાવે ચેાથા ગુણુઠાણાથી માંડીને યાવત્ તેરમા-ચૌદમા શુઠાણા લગે શુદ્ધ ધ્યાન જાણુવું.
તે મધ્યે શબ્દનયને મતે સમકિત ભાવે છઃ-સાતમે ગુણુઠાણું જે જીવ શુદ્ધ ધ્યાનમાં વર્તે છે, તેમાં આગળ કહ્યા, તે રીતે આઠ તત્ત્વ પામીચે,
સમભિરૂદ્ધ નયને મતે તેરમે-ચૌક્રમે ગુણુઠાથે કેવલી ભગવાન્ શુકલ ધ્યાનના ખીજા-ત્રીજા પાયા વચ્ચે શુદ્ધ ધ્યાને વતે છે, તેમાં આગળ કહ્યા, તે રીતે નવ તત્ત્વ પામીચે.
૧૬૪ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી કલ ચેતનામાં કેટલા તત્ત્વ પામીયે ?
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૨૭ ગુરૂ–જે જવ, કર્મના ફળ ભેગવે છે, તેને કર્મફલ ચેતના કહીયે. તે પહેલાં ગુણઠાણથી માંડીને ચૌદમા ગુણઠાણું લગે જાણવી.
તિહાં જે પહેલે ગુણઠાણે મિથ્યાત્વી જીવ કર્મના ફળ ભેગવે છે, તેમાં આગળ કહ્યા, તે રીતે છ તત્વ પામીયે.
સમકિતભાવે ચોથા ગુણઠાણાથી માંડીને યાવત્ અગીયારમા–બારમા ગુણઠાણું પર્યત જે જીવ, કર્મના ફળ ભેગવે છે, તેમાં આગળ કહ્યા તે રીતે આઠ તત્વ પામીએ.
તથા સમભિરૂનયને મતે તેરમે ચૌદમે ગુણઠાણે વર્તતા કેવલી ભગવાન પણ કર્મના ફળ ભેગવે છે, તેમાં આગળ કહ્યા તે રીતે નવ તત્ત્વ પામીયે.
૧૬૫ શિષ્ય એ નવ તત્તવમાંથી જ્ઞાન ચેતનામાં કેટલા તત્વ પામીયે ?
ગુરૂ –શબ્દનયને મતે ચોથે ગુણઠાણે સમકિતી જીવને જ્ઞાન ચેતના જાણવી, અને પાંચમે ગુણઠાણે દેશવિરતિ શ્રાવકને પણ જ્ઞાનચેતના જાણવી, તથા છકે, સાતમે યાવત અગ્યારમે, બારમે ગુણઠાણે વર્તતા સાધુ મુનિરાજને પણ જ્ઞાનચેતના જાણવી,
કારણકે એક રૂપિયાની પૂંછવાળ પણ રૂપિયાને પણી કહેવાય, અને દસ રૂપિયાવાળ પણ રૂપિયાને ધણી
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૨૮ કહેવાય, અને રૂપિયાવાળે પણ રૂપિયાને પણ કહેવાય તથા હજાર રૂપિયાવાળે પણ રૂપિયાને ઘણું કહેવાય, એમ યાવત્ લાખ રૂપિયા અને ક્રોડ રૂપિયાવાળે પણ રૂપિયાને પણ કહેવાય, તેમ છતાં ચેથા ગુણઠાણાથી યાવત્ ચૌદમા ગુણઠાણું પર્યત તથા મેક્ષ પર્વતના સર્વ જીવ જ્ઞાની કહીયે,
- તિહાં શબ્દ-સમભિરૂઢ નયને મને સમકિત ભાવથી માંડી યાવઅગીયારમા–બારમા ગુણઠાણ લગે જે સાધુ, મુનિરાજ પણે વિચરે છે, તેમાં આઠ તત્વ પામી
સમભિરૂદનયને મતે તેરમે – ચૌદમે ગુણઠાણે કેવળી ભગવાન વિચારે છે, તેમાં આગળ કહ્યા, તે રીતે નવ તત્વ પામીયે,
તથા એવંભૂતનયને મતે સકલ કર્મ ક્ષય કરી લોકને અંતે વિરાજમાન અનંત સુખને વિલાસે કરી સાદિ અનંતમે ભાગે સિદ્ધ પરમાત્મા વતે છે, તેમાં આગળ કહ્યા તે રીતે ત્રણ તત્વ પામીયે.
૧૬૬ શિષ્યઃ—એ નવ તત્વમાંથી અશુભ પ્રકારે કર્મચેતનામાં કેટલા તવ પામીયે?
ગુરૂ --કાજુ ત્રનયને મને પહેલે ગુણઠાણે અશુભ પ્રકારે કર્મ ચેતનામાં પાંચ તત્વ પામીયે. તે આવી રીતે --
કઈ જીવની ચેતના પાપરૂપ પરિણામે વતે છે, તેને અશુભ પ્રકારે કર્મચેતના કહી.
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૨૯ તેમાં એક તે જીવની ચેતના તે જીવતરવ, બીજું અશુભ એટલે પાપતવ, ત્રીજું પાપના દળીયા તે અજીવતત્વ, શું એ આશ્રવરૂપ છે, માટે આશ્રવતરર અને પાંચમું એ દળીયે જીવ બંધાય છે. માટે બંધતત્ત્વ જાણવું.
૧૨૭ શિષ્યએ નવ તત્વમાં શુભ પ્રકારે કર્મ ચેતનામાં કેટલા તત્વ પામીયે?
ગુરૂ--ત્રજીસૂત્રનયને મતે પહેલે ગુણઠાણે શુભ પ્રકારે કર્મચેતનામાં પાંચ તત્વ પામીયે.
તિહાં કઈ જીવની ચેતના પુણ્યરૂપ પરિણામે વર્તે છે, તેને શુભ પ્રકારે કર્મચેતના કહિયે, તેમાં એક જીવની ચેતના અને બીજું શુભપુણ્ય, ત્રીજું પુણ્યના દળીયા તે અજીવતાવ, શું એ આશ્રવરૂપ છે, માટે આશ્રવતરવ, પાંચમું એ દળીયે જીવ બંધાય છે, માટે બંધતત્વ જાણવું.
૧૬૮ શિષ્યા–એનવ તત્તમાંથી આત-રૌદ્રધ્યાનની ભાવનામાં કેટલા તત્વ પામીયે?
ગુરૂ –આત–રૌદ્રધ્યાન પહેલે ગુણઠાણે મિથ્યાત્વી જીવને હોય, તેમાં આગળ કહ્યા તે રીતે છ તત્વ પામીયે.
અને થે ગુણઠાણે સમકિતી જીવ તથા પાંચમે ગુણઠાણે દેશવિરતિ જીવને પણ આત-રૌદ્રધ્યાન હેય.
એ પરમાર્થ શ્રીદેવચંદ્રજીકૃત આગમસાર થી જાણ તેમાં આઠ તાવ પામીએ.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૩૦ ૧૦૯ શિષ્યા–એ નવ તત્વમાંથી ધર્મધ્યાન શુકલ ધ્યાનની ભાવનામાં કેટલા તત્ત્વ પામીયે?
ગુરુ –શબ્દ-સમલિરૂઢનયને મતે ધર્મધ્યાન તથા શુકલધ્યાનનની ભાવનામાં આઠ તથા નવ તત્ત્વ પામીયે.
| તિહાં શબ્દનયને મતે ધર્મધ્યાનની ભાવનાએ એથે ગુણઠાણે સમકિતી જીવ અને પાંચમે ગુણઠાણે દેશવિરતિ જીવ, તથા છ-સાતમે ગુણઠાણે મુનિરાજ હોય તેમાં આગળ કહ્યા, તે રીતે આઠ તત્વ પામીયે.
તથા શુકલધ્યાનની ભાવનાવાળા જીવ, નવમા ગુણ ઠાણાથી યાવત્ અગ્યારમા–બારમા ગુણઠાણ લગે છદ્મસ્થ મુનિરાજ હોય, તેમાં પણ આઠ તવ પામીયે, અને તેરમે ચૌદમે ગુણઠાણે કેવલી ભગવાન શુકલધ્યાન ધ્યાવે છે, તેમાં નવ તત્વ પામીએ.
૧૭૦ શિષ્ય એ નવ તત્તવમાંથી અશુભ પ્રકારે જીવને બાધક કેટલા તત્વ પામીયે?
ગુરૂ–ત્ર જુસૂત્ર નયને મને પહેલે ગુણઠાણે અશુભ પ્રકારે જીવને બાધકરૂપ પાંચ તત્વ પામીયે,
તેમાં એક તે જીવ તત્વ, બીજું અશુભ પ્રકારે બાધક તે પાપ, તથા એ પાપના દળીયા અજીવ છે, તે આશ્રવરૂપ જાણવા, એટલે ત્રીજું અજીવ, ચોથું આશ્રય અને પાંચમું એ દળીયે જીવ બંધાય છે, તે બંધ,
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૩૧. ૧૭૧ શિષ્યએ નવ તત્વમાંથી શુભ પ્રકારે જીવને બાધકરૂપ કેટલા તત્ત્વ પામીયે?
ગુરૂ-ત્રજીસૂત્ર નયને મને પહેલે ગુણઠાણે જીવને શુભ પ્રકારે બાધકરૂપ પાંચ તત્વ જાણવા, તેમાં એક તો જીવ, બીજું શુભ પ્રકારે બાધક તે પુણ્ય, ત્રીજું એ દળીયા અજીવ છે. શું એ આશ્રવરૂપ છે. અને પાંચમું બંધતત્વ,
૧૭૨ શિષ્ય-એ નવ તત્વમાંથી જીવને શુભ પ્રકારે સાધકરૂપ કેટલા તત્વ પામીયે ?
ગુરૂ –ચે થે ગુણકાણે સમકિતી જીવ, પાંચમે ગુણઠાણે દેશવિરતિ, અને છ-સાતમે ગુણઠાણે સાધુ મુનિરાજ અને થાવત્ અગીયારમા–બારમા ગુણઠાણું પર્યત શબ્દ-સમભિરૂઢ નયને મતે શુદ્ધ પ્રકારે સાધકદશા જાણવી, તેમાં આગળ કહ્યા, તે રીતે આઠ તત્વ પામીયે. અને સમભિરૂનયને મતે તેરમે–ચૌદમે ગુણઠાણે કેવલી ભગવાનને શુદ્ધ પ્રકારે સાધકદશા જાણવી, તેમાં આગળ કહ્યા, તે રીતે નવ તત્વ પામીએ.
૧૭૩ શિષ્ય –એ નવ તત્વમાં કર્ણારૂપ કેટલા તત્ત્વ પામીયે ?
ગુરૂદ–એ નવ તત્વમાં અનેક નયની અપેક્ષાએ કરી કર્તારૂપ એક જીવતત્વ જાણવું, તે આવી રીતે– ,
નિગમ અને સંગ્રહ નયને મતે સર્વ જીવ, પિતાના સ્વરૂપમાં પારિણામિક ભાવે વતે છે,
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૩૨ વ્યવહારનચે કરી જીવ શુભાશુભરૂપ કરણને કર્તા કહીયે, એટલે કેઈ જીવ વ્યવહારથકી શુભાશુભરૂપ કરણું કરે છે,
ત્રાજુસૂત્રનયને મતે અંતરંગ ભાવની ચિકાશરૂપ પરિણામ વર્તતા નથી, તે માટે જીવ-પુણય પાપરૂપ ફળ પ્રત્યે ન પામે,
કેમકે રજુસૂવનયને મતે અંતરંગભાવની ચિકાશ રૂપ પરિણામ વિના ઉપરથકી વ્યવહારનયને મતે શુભકરણીરૂપ વીરા શાલવીયે અઢાર હજાર સાધુ પ્રત્યે વાંદ્યા, તથાપિ પુણ્યરૂપ ફળને ન ઉપાર્યું, તે માટે અંતરંગ ભાવની ચિકાશ વિના પુણ્યરૂપ દળીયા ચેટે નહિ,
ગાથા આતમ સાખેં ધર્મ છે, ત્યાં જનનું શું કામ જનમનરંજન ધર્મનું, મૂલ્ય ન એક બદામ
અર્થ—અંતરંગ આત્માની સામે જે ધર્મ કરે તે ધર્મ પ્રમાણ છે, એટલે આત્માને નિરાવરણ કરવા સારૂ જ્ઞાનીની નિશ્રાએ ધમ કરે તે પ્રમાણ છે. અને જનક તેમાં મન રીઝવવારૂપ અથવા યશકીતિ શેભાની વાંછારૂપ પરિણામે જે ધર્મ કરે તે ધર્મનું મૂલ્ય એક બદામ માત્ર પણ નથી, એટલે વીરા શાલવીની પેરે કૃષ્ણ વાસુદેવનું મન રીઝવવારૂપ વ્યવહારથકી તે શુભકરણ જ્ઞાનીની આજ્ઞાના લક્ષ્યવિના સ્વછંદ રીતે ઘણીએ કરી, પણ. બદામ માત્ર ફળને ન પામે, એ પરમાર્થ જાણ.
Page #208
--------------------------------------------------------------------------
________________
જુસૂત્રનયને મતે અંતરંગભાવની ચિકાશ વિના ઉપર થકી વ્યવહારનયને મને સમકિતીજીવ, કમને વશે કરી ભેગાદિક અશુભ કરણ અનેક પ્રકારે કરે છે, પરંતુ અંતરંગ ભાવની ચિકાશ વિના તેને પાપરૂપ દળીયા તીવ્રપણે ચુંટતા નથી. | માટે સમકિતી જીવ, કમને વશ કરી ચારિત્ર મેહના ઉદયથી સંસારમાં વ્યવહારનયે કરી ઉપર થકી વિષયાદિક અશુભકરણ કરે છે, પણ હજુસૂત્રનયને મતે અંતરંગ પરિણામરૂપ ભાવની ચિકાશ વિના કર્મરૂપ દળીયા લાગતા નથી. એ પરમાર્થ જાણ. -
એમ વ્યવહારનયને મતે જીવ અશુભ પ્રકારે કરણીને કર્તા છે, તેનું સ્વરૂપ સામાન્ય પ્રકારે કહ્યું.
વળી ત્રસૂત્રનયને મતે ભાવના ચિકાશરૂપ પરિણામે કરી જીવ પુણ્ય ફળને પામે.
કારણ કે શરણુ શેઠે વ્યવહારનયને મતે ઉપર થકી તે દાન આપ્યું નથી, પરંતુ હજુ સૂત્રનયને મતે અંતરંગ દાન દેવાના ચિકાશરૂપ પરિણામ હતા. તેણે કરી ભાવચિકાશે બારમા દેવલોકના દળીયા લાગ્યા.
તેમજ શ્રીતીર્થકર ભગવાને પણ આગળ ત્રીજે ભવે ગજુસૂત્રનયને મતે અંતરંગ ભાવની ચિકાશરૂપ પરિણામે કરી સર્વ જીવને ધમ પમાડી દુખ થકી મૂકાવી સુખિયા કરૂં? એવી ભાવના ભાવી, તે ભાવના ચિકાશરૂપ પરિણામે તીર્થકર નામ ગેત્રના દળીયા બાંધ્યા.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૩૪
પણ વ્યવહારનયને મતે તે એક જીવને પણ ધમ પમાડી દુખ થકી મૂકાવીને સુખિયે કર્યો નથી, તથાપિ પર દયારૂપ ભાવથકી જિનનામ કમ ઉપાર્યું, એ પરમાર્થ છે.
એટલે જીવનયને મતે જીવ શુભ પ્રકારે કર્મને કર્તા તેને એ પરમાર્થ જાણો.
વળી રજુસુવનયને મતે અંતરંગ અશુભ ભાવના ચિકાશરૂપ પરિણામ તે થકી જીવ જે છે, તે પાપરૂપ ફળને ઉપાર્જે, જેમ કાલક સૂરિયો ખાટકી તે રાજગૃહી નગરી મધ્યે દિન પ્રત્યે પાંચસો પાડા માતે હતો, તે સારુ તેને શ્રેણિક રાજાએ કૂવામાં ટાંગે અને પાડા મૂકાવ્યા.
એટલે વ્યવહારનયને મતે તે ખાટકી હિંસા નથી કરતે, પણ ત્રાસવનયને મતે અંતરંગ પાડા મારવાના ભાવરૂપ પરિણામની ચિકાશ વર્તે છે. તેથી શ્રી વિરપ્રભુએ કહ્યું કે હજી પાડા મારે છે અને પાપરૂપ દળીયા ઉપજે છે,
એટલે વ્યવહારનયને તે પાડા નથી મારતે, પરંતુ રજુ ત્રનયને મતે અંતરંગ હિંસારૂપ ભાવની ચિકાશ વતે છે, માટે હજી પાડા મારે છે, એમ કહ્યું.
મતલબ કે ચિકાશે પાપના દળીયા લાગે છે, એમ ત્ર જીવનયને મતે જીવ અશુભ પ્રકારે કર્તા તેનું સ્વરૂપ કહ્યું.
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૩૫ એ પ્રમાણે વ્યવહારનયને અને જુસૂત્રનયને એ પરમાર્થ જાણ.
સભ્યદષ્ટિ જીવને એ બે નય પ્રમાણે છે.
એટલે વયવહારનયે કરણી કરવી અને ત્રીજુસૂવનય મનમાં ધારો તે થકી જીવને કાર્યની સિદ્ધિ નિપજે.
હવે શબ્દ-સમધિરૂઢનયને મતે જીવ જ્ઞાનદષ્ટિએ કરી ધર્મધ્યાન–શુકલધ્યાનરૂપ શુદ્ધ પરિણામે કરી સ્વરૂપના ચિતનરૂપ સંવરમાં રહેતા સમયે સમયે અનંતા કર્મની નિજ કરે.
અત્ર ગાથા :
છઠ્ઠ, અઠ્ઠમ, દુલાલસેલિં-માસદ્ધ માસખમણેહિં. એનોઉ અણગુણે, હિંજિમિયલ્સણુણિસાલા જ અણુણું કર્મ, ખઈ બહુઆઈ વાસંકેડિહિં તં પુર્ણ તિહિંગુત્તો, ખઈ ઉસ્સાસમિસણ
અર્થ –જ્ઞાનીની નિશ્રા વિના સ્વછંદ રીતે ચાલનાર અજ્ઞાની મિથ્યાદષ્ટિ જીવ, તે છડું, અઠ્ઠમ, દશમ, દુવાલસ, પાસખમણ, મા ખમણ, પ્રમુખ અનેક પ્રકારે તપશ્ચર્યા કરતે, તથા એ તપશ્ચર્યા આદિથી અનેક ગુણે કરી ઘણા વર્ષની કેડીગમે તપશ્ચર્યા વડે જેટલા કર્મ અપાવે તેટલા કર્મ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે સંવર નિજ રાની ક્રિયામાં
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૩૬ તત્પર જ્ઞાની એને તેની નિશ્રાએ આજ્ઞાસાપેક્ષપણે વત નારે જીવ, મન, વચન, કાયાએ કરી એકચિત્તે જ્ઞાનીની કર્મનિજ રાની આજ્ઞામાં તલ્લીન રહેતે થકો એ શ્વાસોચ્છુવાસમાં ખપાવે, એટલે સ્વચ્છેદભાવે મનમરજીથી ચાલનારે અજ્ઞાની જીવ, ઘણા વર્ષની કેડીગમે તપશ્ચર્યા કરી જે કામ કાઢે, તે કામ જ્ઞાનીની આજ્ઞા કે નિશ્રામાં રહેનાર સમકિત દષ્ટિ જીવ, એક શ્વાસોચ્છવાસમાં કાઢે.
એ રીતે શબ્દ-સમભિરૂદનયને મતે જીવ, સંવર, નિરરૂપ કાર્યને કર્તા તેને પરમાર્થ જાણુ.
હવે એવભૂતનયને મતે જીવ સર્વ કર્મ ખપાવી, મોક્ષપદ પામી, લેકને અંતે વિરાજમાન સાદિ અનંતમે ભાગે પરમાનંદ સુખને વિલાસે, બાધારહિત અનંતા સિદ્ધ પરમાત્મા વતે છે.
એ રીતે એ નયની અપેક્ષાએ કરી નવતત્વમાં જીવનું કર્તાપણું દેખાયું.
તે માટે એ પંડિતજીવ ચિત્તમાં ઉતારી, નયની અપેક્ષા વિચારી ગુરૂગમથી સર્વનય પ્રમાણ કરે, તે પ્રાણી સમ્યગૃષ્ટિ જીવ જાણુ, અને જે એમાં ગુરૂગમ છોડી. મનમરજીથી એક નય પકડે તે જીવ મિથ્યાદષ્ટિ જાણો.
૧૭૪ શિષ્ય-એ નવ તત્વમાંથી અશુભ પ્રકારે કર્તારૂપ કેટલા તત્વ પામીયે?
ગુરૂ-ત્રજીવનયને મને પહેલે ગુણઠાણે અશુભ પ્રકારે કર્તારૂપમાં પાંચ તત્વ જાણવા.
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૭ એક તે કર્તા જીવ પોતે, બીજું અશુભ પાપ, ત્રીજુ પાપના દળીયા તે અજીવ, ચૈથું એ આશ્રવરૂપ જાણવા તે આશ્રય, પાંચમું એ દળીચે જીવ બંધાય છે, તે બંધતત્વ જાણવું.
૧૭૫ શિષ્ય –એ નવ તત્ત્વમાંથી શુભ પ્રકારે કર્તારૂપમાં કેટલા તત્વ પામીયે?
ગુરૂ- જુસવનયને મને પહેલે ગુણઠાણે શુભ પ્રકારે કર્તારૂપમાં પાંચ તત્વ જાણવા.
જેમ કે ઈજીવ શુભ કરણ કરે છે, અને તેના અંતરંગથી પુણયના ફળરૂપ ઇંદ્રિય સુખની વાંછાએ પરિણામ વતે છે, તેને શુભ પ્રકારે કર્તા કહીયે.
તિહાં કર્તા જીવ તત્વ, અને બીજું શુભ પુણ્ય, ત્રીજું પુણ્યના દળીયા તે અજીવ, ચોથું એ આશ્રવ રૂપ છે અને પાંચમું તેનાથી જીવ અંધાય છે, તે બંધ તત્વ જાણવું.
૧૭૬ શિષ્ય –એ નવ તત્ત્વમાંથી શુદ્ધ પ્રકારે કર્તા રૂપમાં કેટલા તત્ત્વ પામીયે?
નવ તત્ત્વમાંથી શુદ્ધ પ્રકારે કર્તા રૂપમાં આઠ તથા નવ તત્ત્વ પામીયે.
જે કારણે શબ્દ-સમભિરૂઢ નયને મને સમકિત ભાવે ચેથા ગુણઠાણાથી માંડીને યાવત્ અગીયારમા–બારમા ગુણઠાણ લગે છદ્મસ્થ અવસ્થાએ શુદ્ધ પ્રકારે કર્તારૂપ કહીયે, તેમાં આગળ કહ્યા તે રીતે આઠ તત્વ પામીએ.
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૩૮ તથા સમભિરૂઢ નયને મતે તેરમે-ચૌદમે ગુણઠાણે કેવલી ભગવાનને શુભ પ્રકારે કર્તા કહીયે, તેમાં આગળ કહ્યા તે રીતે નવ તત્વ પામીયે.
૧૭૭ શિષ્ય –એ નવ તત્વમાંથી અશુભ કારણરૂપ કેટલા તત્વ પામીયે?
ગુર–એ નવ તત્ત્વમાંથી અશુભ કારણરૂપ એક પાપ તવ જાણવું,
કારણ કે અશુભ એટલે પાપ, તે પાપના કામ તે હિંસાદિ પરિણામ તે આશ્રવરૂપ જાણવા,
એટલે કારણ તે જીવને અશુભ મળ્યા, પણ જીવ તે માંહે ભળે તે બંધાય
જે જીવ તેમાં ભળીને બંધાય તે જીવ, પાપ, આશ્રવ, અજીવ અને બંધ, એ પાંચ તત્તવ પામીયે, અને જો જીવ ન ભળે, તે નવ તત્ત્વમાંથી એક પાપ તવ પામીયે.
તેથી અશુભ કારણુરૂપ જીવને એક તત્વ છે.
૧૭૮ શિષ્યા–એ નવ તત્વમાંથી જીવને શુભ કારણરૂપ કેટલા તત્ત્વ પામીયે?
ગુરૂ–જીવને શુભ કારણરૂપ એક પુણ્યતત્ત્વ જાણવું,
એટલે શુભ કારણ તે દાન, દયા, પરેપકાર, કરૂણા, સેવા, ભક્તિ, ઉત્તમ ગુણવાન જીવના બહુમાન કરવા એ આદિ અનેક પ્રકારે શુભ કારણ જાણવા,
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૩૯
એટલે શુભપુણ્યરૂપ ફળની વાંછાએ પરિણામ વર્તે છે, માટે તે આશ્રવરૂપ જાણવા,
એટલે જીવને કાણુ તા શુભ મળ્યા, પણ તે માંહે જીવના ઉપચાગ ભળે તે પુણ્યરૂપ દળીયા બાંધે, તેવારે જીવ, પુણ્ય, અજીવ, આશ્રવ અને અધ, એ પાંચ તત્ત્વ પામીચે, નહિ તે શુભકારણરૂપ જીવને એક પુણ્ય તત્ત્વ જાણવું.
૧૭૯ શિષ્યઃ——એ નવતત્ત્વમાંથી જીવને શુદ્ધ કારણરૂપ કેટલા તત્ત્વ પામીયે ?
ગુરૂ:— જીવ, શુભાશુભ કમ રૂપ કચરે લેપાણો, તેણે કરી ચાર ગતિરૂપ સંસારમાં અનેક પ્રકારની વિટંખના ભાગવે છે, પરંતુ જો સ`વર અને નિજ રારૂપ એ શુદ્ધ કારણ જીવને મળે, તેા ક્રમ થકી છેડાવી મેાક્ષનગરે પહાંચાડે.
એ રીતે શુદ્ધ પ્રકારે કાણુરૂપ જીવને સવર્ અને નિર્જરા એ બે તત્ત્વ જાણવા.
૧૮૦ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી નિશ્ચયથકી કાયરૂપ કેટલા તત્ત્વ પામીચે ?
.
ગુરૂ:—એવ’ભૂતનયને મતે નિશ્ચયથકી કા*રૂપ એક માક્ષતત્ત્વ જાણવું.
તે મેાક્ષપુરીમાં તા આગળ કહ્યા તે રીતે ત્રણ તત્ત્વ
પામીયે.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૪૦ ૧૮૧ શિષ્યએ નવ તત્વમાંથી લૌકિક માર્ગમાંહે કેટલા તત્વ પામીયે?
ગુરૂ –લૌકિકમાર્ગ સંસાર હેતુમાર્ગ એટલે શુભાશુભ વિકારરૂપ જ્ઞાનીની આજ્ઞાનિરપેક્ષપણે સંસાર વૃદ્ધિના કારણ સેવવા, તેને લૌકિકમાર્ગ કહીયે, તેમાં છ તત્વ પામીયે,
જે કારણે રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ, વિષય-કષાય, નિદ્રા, વિકથા, હાંસી, કુતૂહલ, અહંકાર, મમકારરૂપ અનેક પ્રકારની ચેષ્ટાઓ કરવી, તે સર્વે સંસાર વૃદ્ધિના કારણ જાણવા. તેને લૌકિકમાર્ગ કહીયે.
અથવા તપ, સંયમ, પૂજા, પ્રભાવના, ભક્તિ, ઈદ્રિયદમન, વૈરાગ્ય ભાવના, એ આદિ અનેક પ્રકારની કષ્ટક્રિયા જ્ઞાનીની આજ્ઞાનિરપેક્ષપણે કરે છે, તેથી આ ભવમાં યશઃ કીતિ, લક્ષ્મી, પુત્ર, કલત્ર, પરિવાર, ઋદ્ધિની વાંછાયે અથવા પરભવે શેઠ, સેનાપતિ, શાહુકાર, દેવતા, ઇંદ્ર, વાસુદેવ, ચક્રવતીની પદવી પામવારૂપ વાંછા પરિણામ વતે છે, એટલે છે તે લેકર માર્ગ, પણ અજ્ઞાન દશાએ કરી સંસાર વૃદ્ધિ હેતુમાં ગયે, માટે લૌકિકમાં ભજે, તેમાં છ તત્વ પામીએ.
એક તે જીવ અને શુભાશુભ વિકારરૂપ પુણ્યપાપના દળીયા અજીવ૫ અનંતા સત્તાયે લાગ્યા, તે આશ્રવધૂત છે, એ દળીયે જીવ બંધાણે છે, તે છઠ્ઠું બંધતત્વ છે.
૧૮૨ શિષ્ય --એ નવ તત્વમાંથી લેકોત્તર ભાગમાં કેટલા તત્વ પામીયે?
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૪
ગુરૂ –એ લેકોત્તર એટલે લકથકી ઉત્તર ચારગતિ -રૂપ સંસારની વાંછા થકી રહિત એક મોક્ષમાર્ગને સાધે, તેને લેકોત્તર માર્ગ કહીએ.
એટલે સમકિતી, દેશવિરતિ તથા છ–સાતમે ગુણઠાણે વર્તતા જે સાધુ મુનિરાજ, એમ યાવત્ છઘ
સ્થ અવસ્થા લગે સર્વે જીવ લેકર માર્ગમાં જાણવા. તેમાં આગળ કહ્યા તે રીતે આઠ તત્વ પામીયે.
- તથા તેર-ચૌદમે ગુણઠાણે શુકલધ્યાનમાં વતતા કેવલી ભગવાન પણ લકત્તર માર્ગમાં જાણવા. તેમાં આગળ કહ્યા તે રીતે નવ તતવ પામીયે.
૧૮૩ શિષ્ય --એ નવ તત્વમાંથી જીવને બાધક દશા કેટલા તત્વની સાથે છે?
ગુરૂ––એ નવ તત્ત્વમાંથી જીવને બાધકદશા છે તત્વની સાથે છે, કેમકે જીવને અનાદિ કાળના સત્તાએ ભાવકમરૂપ રાગ અને દ્વેષ, શત્રુ થઈ લાગ્યા છે, તેની ચિકાશે જ્ઞાનીની આજ્ઞા અનુસાર ન ચાલવાથી શુભાશુભ વિકારરૂપ આઠ કર્મના દળીયા લાગે છે, તે દળીયાને દ્વવ્યકમ કહીયે, તે આઠ કર્મ થકી ઉત્તર કમરૂપ એક ને અઠ્ઠાવન પ્રકૃતિ જાણવી, તે પ્રકૃતિરૂપ કમેં જીવ બંધાણો, તેણે કરી ચાર ગતિરૂપ સંસારમાં ફરે છે, એ રીતે જીવને આધકાદશા કહીયે, તેમાં આગળ મિથ્યાત્વ ગુણઠાણે કહ્યા તે રીતે છ તવ પામીએ.
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૪૨
૧૮૪ શિષ્ય—એ નવ તત્ત્વમાંથી જીવને સાધકદશા કેટલા તત્ત્વની સાથે છે?
ગુરૂ:——નવ તત્ત્વમાંથી જીવને સાધકદશા એ તત્ત્વની સાથે જાણવી.
કારણ કે નિગેાદમાં કમે કરી જીવની ચેતના દુખાણી પણ અક્ષરના અનંતમા ભાગ ઉઘાડા હતા. તેણે કરી જીવિતપણું હતુ, તિહાં થકી અકામ નિજ રાએ કાલસ્થિતિને ચેાગે કરી જીવ ઊંચા આન્યા, ત્રસપણું પામ્યા, અને પુણ્યના ઉદયે શ્રાવકકુલ, દેવ-ગુરૂની જોગવાઈ મળી.
પરંતુ શબ્દ-સમભિરૂઢનયને મતે સમકિત ભાવરૂપ સંવર, નિજ રા એ એ તત્ત્વ જો જીવને સહાયકારી થાય, તા સકલ કમ થકી છેાડાવી જીવને માક્ષનગર પહોંચાડે. માટે સાધક દશારૂપ જીવને સવર્ અને નિરા એ એ તત્ત્વ જાણવા.
૧૮૫ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી જીવને સિદ્ધદશા કેટલા તત્ત્વની સાથે છે?
ગુરૂ:--એ નવ તવમાંથી જીવને સિદ્ધશા એક માક્ષતત્ત્વની સાથે જાણવી.
કારણ કે એવ ભૂતનયને મતે સકલ કમ ક્ષય કરી શુદ્ધ સત્તા, નિર્મળ, પરમ જ્યાતિ, લેાકાલાક પ્રકાશક, અનંત ગુણુ સોંપન્ન હાય તેને સિદ્ધદશા કહીયે, તે તે માક્ષમાં હાય, માટે મેાક્ષતત્ત્વની સાથે સિદ્ધદશા છે.
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૮૯ શિખ્યા–એ તવ તત્વમાંથી સંચારવ્યાપી કેટલા તત્વ પામીયે?
ગુરૂવ્યવહારનયને મતે “સંસરતીતિ સંસાર” એટલે ચાર ગતિરૂપ સંસારમાં સંસરવું તેને સંસાર કહીયે.
તિહાં પહેલે ગુણઠાણે મિથ્યાદષ્ટિ જીવ ચારગતિરૂપ સંસારમાં સંસર છે, તેમાં આગળ કહ્યા, તે રીતે છ તરવ પામીયે
વળી સમક્તિભાવે ચેથા ગુણઠાણાથી માંડી યાવત અગ્યારમે-બારમે ગુણઠાણે છમસ્થ અવસ્થાએ સાધુ યુનિ. આજ પણ વતે છે, તે પણ સારગતિ સંસારમાં વ્યવહારત્યને મતે સંસરે છે, કે તેને સંસારી હીયે. તેમાં આગળ કશ, તે રીતે આઠ તાવ પામીએ.
તથા સમલિરૂનયને મતે તેરમે, ચૌદમે ગુણકારણે મહી ભગવાન વતે છે, તેને વ્યાવહાનાયને માટે સંસારી કરી રહી છે તેમë આગળ જ, તે રીતે નવ વરુ
૧૮૭ શિષ્ય –એ નવ તત્વમાં સિવ્યાપી કેટલા જ પારીએ.
ગુરૂ –શુકલધ્યાનરૂપ અગ્નિએ કરી, અષ્ટકમ બાળી, અષ્ટગુણ સંપન્ન, લેકને અંતે વિરાજમાન, અતિસુખ લાગી, સાવિ અને શે તે છે, તેને શિવ ભગવાન કરીને તેમાં આગળ કાળા, તે રીતે પણ તાત્વ પામીએ.
૧૦
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૪૪
૧૮૮ શિષ્યએ નવ તત્વને સાત નયે કરી જીવનું ગુણીપણું કેમ જાણું?
ગુર–-એ નવ તત્વમાંથી એક જીવતત્વને ગુણી કહીયે.
કારણ કે નૈગમ અને સંગ્રહનયને મતે પરિણામિક ભાવે કરી સર્વજીવ પિતાના સ્વભાવે કરી સર્વ જીવ, પિતાના સ્વભાવરૂપ ગુણમાં રહ્યા વતે છે, માટે એ બને નયને મતે સર્વ જીવ સત્તામાં એક સમાન છે, તેથી એક ભેદે કહીયે.
- તેમ વ્યવહારનયને મતે જીવના ચૌદ ભેદ, બત્રીશ ભેદ, તથા પાંચસે ને ત્રેસઠ ભેદપણે સર્વે કર્મરૂપ જડની સાથે અનંત કાળ ભેળા રહ્યા, માટે જડરૂપપણે કરી જડ કહેવાણુ. ' વળી જુસૂત્રનયને મતે અંતરંગ પરિણામની ચીકાશે શુભાશુભ કામના હેતુએ જીવ, પુણ્ય-પાપ, અજીવરૂ૫ આશ્રવમાં બંધાણે, તેણે કરી ચાર ગતિરૂપ સંસારમાં પડે, માટે સંસારી કહેવાશે. - તેમજ શબ્દ અને સમધિરૂઢનયને મતે સંવરનિજ રારૂપપણે કરી ઘાતકર્મ ક્ષય કર્યા, તે વારે તેરમે ગુણઠાણે કેવલી કહેવાણે.
તથા એવભૂતનયને મતે કર્મ ક્ષય કરી એક્ષપણું પામી લેકને અંતે વિરાજમાન વર્યો. તે વારે સિદ્ધ કહેવાશે.
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૫" એમ અનેકનયની અપેક્ષાએ પંડિતલેકને એનવતત્વમાં જીવનું ગુણીપણું. જાણવું.
૧૮ શિષ્યએ નવ તત્વમાં છવને અશુભ ગુણરૂપ કેટલા તત્વ પામીયે?
ગુરૂ –અશુભ ગુણ તે પાપ કહીયે, અને તે પાપના દળીયા અજીવ, તે આશ્રવરૂપ જાણવા, અને એ દળીયે જીવ બંધાણે છે.
એ રીતે પાપ, અજીવ, આવ, અને બંધ એ ચાર તત્વ છવને અશુભ ગુણરૂપ જાણવા.
૧૯૦ શિષ્ય –એ નવ તત્વમાં જીવને શુભ ગુણરૂપ કેટલા તત્વ પામીયે ?
ગુરશુભગુણ તે પુણ્યને કહીયે, તે પુણ્યના દળીયા અજીવ છે, તે આશ્રવરૂપ જાણવા, અને એ દળીયે જીવ બંધાણે છે. - એ રીતે પુણ્ય, અજીવ, આશ્રવ, અને બંધ એ ચાર તત્વ જીવને શુભગુણરૂપ જાણવા.
૧૯૧શિષ્ય ––એ નવ તત્વમાંથી જીવને શુદ્ધ ગુણરૂપ કેટલા તત્વ પામીયે?
ગુરૂ–જીવ, શુભાશુભ વિકારરૂપ કર્મ કરી લે પાણે, તેથી ચાર ગતિરૂપ સંસારમાં અનેક પ્રકારે પીડા ભોગવે છે, પણ જે શબ્દ-સમભિરૂદનયને મતે સંવર નિજેરારૂપ
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૪
એ ગુણ સયકારી થાય તા, જીવને સવ કમ થકી અડાવી, શુદ્ધ કરે, અને અનંત ચતુષ્ટયરૂપ લક્ષ્મી પ્રગટ કરી આપે. માટે સવર અને નિજ ગ઼રૂપ એ તત્ત્વ જીવને શુદ્ધ ગુણરૂપ જાણવા.
૧૯૨ શિષ્યઃ——એ નવ તત્વમાંથી જીવને નિશ્ચય ગુણુરૂપ કેટલા તત્ત્વ છે?
ગુરૂ—એવ’ભૂતનયને મતે નિશ્ચય ગુણુરૂપ એક
માક્ષતત્વ જાણવું.
જે કારણે
જિહાં
જન્મ નહિ, જરા નહિં, મરણુ નહિં, રાગ નહિ, શાક નહિ,
પીડા નહિ, સંતાપ નહિં,
ક્રમ' નહિ,
ષિ નહિ. વ્યાધિ નહિ,
હે નહિ, હેત નહિ,
પ્રીતિ નહિ, ક્રોષ નહિ,
વાદ નહિ, વિવાદ નહિ,
શત્રુ નહિ, મિત્ર નહિ,
એવું શિવ=નિરુપદ્રવ, અચલિત, અક્ષયપદની સ્થિતિ અનંત સુખના વાસક્ષ તે મેક્ષક કહીયે.
Page #222
--------------------------------------------------------------------------
________________
તે જીવને ચણરૂપ જાવું.
૧૯૩ શિષ્ય – એ નવ તત્વમાંથી પ્રત્યક્ષ જ્ઞાનમાં કેટલા તત્વ પામીયે?
ગુરૂ–પ્રત્યક્ષ જ્ઞાનના બે ભેદ છે, એક સર્વપ્રત્યક્ષ અને બીજુ દેશપ્રત્યક્ષ
તેમાં સર્વ પ્રત્યક્ષ તે કેવળજ્ઞાન છે. તિહાં કેવલી ભગવાન કાલકનું સ્વરૂપ કેવળજ્ઞાને કરી પ્રત્યક્ષપણે જાણે છે, તેમાં નવ તત્વ પામીયે, અને સિદ્ધના જીવ પણ કેવળજ્ઞાને કરી સર્વભાવ પ્રત્યક્ષપણે જાણે છે. તેમાં ત્રણ તત્વ પામીએ. એ રીતે સર્વ પ્રત્યક્ષનું સ્વરૂપ કહ્યું, ' હવે દેશ પ્રત્યક્ષ જ્ઞાનના વળી બે ભેદ છે. એક તે મન:પર્યવજ્ઞાન, તે મને વર્ગને પ્રત્યક્ષપણે જાણે, અને બીજુ અવધિજ્ઞાન, તે પુદ્ગલ વર્ગણાને પ્રત્યક્ષપણે જાણે, એ દેશપ્રત્યક્ષના બે ભેદ જાણવા. તેમાં આઠ તત્વ પામીયે.
એ રીતે પ્રત્યક્ષ જ્ઞાનના સવરૂપમાં આઠ, નવ તથા ત્રણ તાવ જાણવા
૧૯૪ શિષ્યએ નવ તત્તવમાંથી પરાક્ષજ્ઞાનમાં કેટલા તરવ પામીયે?
ગુર–પક્ષજ્ઞાનના ત્રણ ભેદ છે, એક આગમ પસાણ, બીજું અનુમાન પ્રમાણુ, ત્રીજું, ઉપમા પ્રમાણુ.
તિહાં જે દેવતાના સમ, નારકનિગાહના ઉવ.
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૪૮ લાકના ભાવ, અલકના ભાવ, તિથ્થલેકના ભાવ એ સર્વે શ્રી જિનઆગમ થકી પ્રમાણ કરે, તે પ્રથમ આગામ પ્રમાણ જાણવું
તથા કેઈ જીવ–અજીવરૂપ વસ્તુને અનેક પ્રકારની ઉપમા આપી બોલાવીયે, જેમ તીર્થકરને ગંધ હસ્તીની ઉપમા, ચિંતામણિ રત્નની ઉપમા, એ રીતે તે વસ્તુના ગુણ પ્રમાણે જીવ-અજીવ વસ્તુને ઉપમા દેવી, તે ત્રીજું ઉપમાપ્રમાણ જાણવું
તથા કેના ઘરમાં ધૂમાડે દેખી. અગ્નિનું પ્રમાણ (જ્ઞાન) થાય, તેમજ કેઈકનું મુખ દેખી, હર્ષ, શોક અથવા રોગ, ચિંતાનું પ્રમાણ (જ્ઞાન) થાય, એવું અનેક પ્રકારનું જે જાણપણું તેને અનુમાન પ્રમાણુ કહીયે.
એ રીતે સમ્યગજ્ઞાનના ધણને એ ત્રણ પ્રકારે પરોક્ષ જ્ઞાનનું જાણપણું હોય, તેમાં આગળ કહ્યા, તે રીતે આઠ તત્વ પામીયે, અને જે મિથ્યાત્વીજીવને એ ત્રણ પ્રકારે પરોક્ષજ્ઞાનનું જાણપણું હોય, તેમાં છ તત્ત્વ પામીયે.
૧૫ શિષ્યએ નવ તત્વમાંથી સ્વાભાવિક તત્વ કેટલા પામીયે?
ગુરૂ–જીવ, જે વારે પિતાના સ્વભાવમાં રહે, તેવારે સંવર કહીયે, અને જ્યાંસુધી સંવરમાં જીવ રહે, ત્યાં સુધી સમયે સમયે અનંતા કર્મ નિજ રાવે, અને સંપૂર્ણ નિજ રા થાય, તેવારે જીવ મોક્ષપદ પામે, કારણકે
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૯
ક્ષણ અદ્ધ જે અઘ ટળે, ન ટળે ભવની કોડા અજ્ઞાનત૫ કરતાં થકાં, પણ ના જ્ઞાન કિયાની જોડ છે ૧.
અર્થ–એક ઘડીમાં છ ક્ષણ થાય, તેવું અદ્ધ ક્ષણ એટલે એક ઘડીને બારમે ભાગ થયે, એટલીવાર જ્ઞાની નિર્દિષ્ટક્રિયાના સેવનપૂર્વક નયસાપેક્ષ આત્મસ્વરૂપનું ગુરૂગમથી ચિંતનરૂપ સંવરમાં જીવ રહેતો થકે જેટલા કમ ખપાવે, તેટલા કર્મ કેડિભવ સુધી આજ્ઞાનિરપેક્ષ બની સ્વચ્છંદપણે છઠ્ઠ, અઠ્ઠમ, મા ખમણ, આદિ તપસ્યા કરતાં પણ ન ખપે. એ પરમાર્થ જાણ.
એ રીતે એક અંતમુહૂર્ત જ્ઞાનીની આજ્ઞાનુસાર નયસાપેક્ષ આત્મસ્વરૂપચિંતનસહિત ક્રિયાના સેવનમાં રહેતે થકે જીવ, ઘાતકર્મ ક્ષય કરી કેવળજ્ઞાન પામે, અને પછી અઘાતીકમ ખપાવી મોક્ષપદ પામે,
એમ એ નવ તત્તવમાંથી જીવ, સંવર, નિર્જરા અને મોક્ષ એ ચાર તત્વ સ્વાભાવિક જાણવા
૧૬ શિષ્ય –-એ નવ તત્ત્વમાંથી વિભાવિક તત્વ કેટલા પામીયે?
ગુરૂ—કેઈ જીવ શુભાશુભ વિભાવ દશારૂપ પરિણામે કરી પુણ્ય-પાપના દળીયા અવરૂપ બાંધે, તે આશ્રવભૂત જાણવા. '. માટે જીવ, પુણ્ય, પાપ, અજીવ, બંધ અને આશ્રવ આ છ તત્વ વિભાવિક જાણવા. .
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૭ શિષ્ય-એ નવ તત્તવમાંથી શક્તિીને સાધ્ય–સાધનરૂપ કેટલા તત્ત્વ છે?
ગુરૂ—નવતત્વમાંથી સમકિતીને સારૂ એક તત્વ અને સાધનરૂપ બે તત્વ પામીએ, તે આવી રીતે –
શબ્દનયને મને સમકિતભાવે જે જીવ વતે છે, તે એવું ચિંતવન કરે છે, જે મારા જીવે કર્મવશે કરી સંસારમાં ફરતાં અનંતા પુદ્ગલપરાવર્તન કર્યા; તેણે કરી અજ્ઞાનપણે ઘણી વિરાધના કરી, એટલે કેવલી, છમસ્થ મુનિરાજ, તીર્થયાત્રા, કેવલી પ્રરૂપિત ધર્મ, સમકિતી, દેશવિરતિ, બ્રહ્મચારી, એ આદિ દેઈને અનેક પ્રકારના ગુણી છો તેના અવર્ણવાદ બોલીને વિરાધનાઓ કરી.
એમ સંસારમાં ફરતાં અજ્ઞાનને વશ કરી મેં એવા ઉત્તમ ગુણીજીની નિંદા કરી, ઈર્ષા કરી, તે કમેં વીંટાણે થકો અનેક પ્રકારે વિટંબના ભોગવી.
સંથા મેં દુષ્ટ પાપી જીવે અજ્ઞાનપણે એક ઈદ્રિય સુખના જ સ્વાદ માટે અનેક પ્રકાર છવને છેદના, ભેદના, તાડના, તજ ના પ્રમુખ, દુઃખ પીડા ઉપજવી, એટલે એક સમકિત ગુણ વિના મારે જીવે મિથ્યાત્વભાવે કરી મહા બા વિબિડ કર્મના બંધ બાંધ્યા. તેણે કરી ભારે થઈને મારે જીવે નરક-નિગોદમાં અનંતા દુઃખ સેવવ્યા.
એમ દુખ ભોગવતાં ભોગવતાં ભવસ્થિતિને એણે કરી જેવારે પુણ્યરૂપ વેળાવાની સહાયે ત્રાસપણું, પચેંદ્રિય સંપૂર્ણતા મનુષ્યને અવતાર, દેવ-ગુરૂની જોગવાઈ મળી,
શકે તથા એ
એક પ્રકારની
Page #226
--------------------------------------------------------------------------
________________
દી
તે વારે માટે પુલ્યે કરી તત્ત્વમસી; તત્ત્વ રાશિની, તત્ત્વસ્વરૂપ ભાશિની દેશના, ગુરુમુખે સાંભળી, તેથી મારી મિથ્યાત્વની બુદ્ધિ શિશ્ચય થઈ, અને હું ચેષિબીજના લાભને પામ્યા. આવી ભાવનાવાળા સમકિતવ્રુષ્ટિ જીવ, તત્ત્વસ્વરૂપની નિમાઁળ પ્રતીતિ કરવા સારૂ જીવાદિક નવ પદાર્થનું જાણુ. પશુ શુક્રુખે કરે, તે આવી રીતે ઃ—
=
નૈગમાદિ સાતનય, દ્રવ્યાસ્તિક, દશ નય, પર્યાયાસ્તિક છ નય, કાણુ પાંચ, કારક છ, હૈય, રોય, ઉપાદેય, નિશ્ચય, વ્યવહાર, દ્રવ્ય, ભાવ, ઉત્સ, અપવાદ, ઉત્પાદ, વ્યય, ધ્રુવ, નિક્ષેપ, પ્રમાણુ, તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, એ દ્રવ્યાદિ ચાર ભાંગે કરી તથા નિત્ય, અનિત્ય, સવ, અસવ, એક, અનેક, વક્તવ્ય, અવકતન્ય, એ નિત્યાદિ આ પક્ષે કરી, 'બર્ડાવ્યનું તથા નવ તત્ત્વનું સ્વરૂપ, ગુરૂમુખે જાણે, અથવા શિગી, સપ્તભંગી, અનેકશગી, એ રીતે અનેક પ્રકારે નવતત્ત્વ, ષડ્વવ્યનું જાણપણુ કરી સ્વસત્તા –પરસત્તાની ભાસનરૂપ જેણે પ્રત્તીતિ જ્ઞાનીની નિશ્રાએ ગુરૂસુખે વિવિધ ક્રિયાઓના મળે માહનીયના ઘટાડા થયેથી શ્રી છે.
વિહાં સ્વસત્તા તે એક નિશ્ચયનયે કરી શુ, નિયળ, પરમન્યેાંતિ, એકલ કથકી રહિત, શુદ્ધ, ચિત્તાન, વસ્તુતે, સત્તાએ સિદ્ધમાન, અબડ, અલિપ્ત, શાશ્વત, એવું પેાતાના આત્માનું રૂપ તેની જેણે અત્તરશ શાસનરૂપ જાણપણાની પ્રતીતિ કરી છે, તે જીત્ર સ્વસત્તાશે રક્ત કહીયે,
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૫૨ અને પરસત્તા તે શુભાશુભ વિકારરૂપ કર્મનું ગ્રહણ કરવું અને પછી તે થકી ઉપના જે ફળરૂપ વિકાર, ઈંદ્રિયના સ્વાદ, તેને વિષે મગ્નપણે, એકાગ્રચિત્તે વર્તવું, એવા પરિણામ જે જીવના વતે છે, તે જીવ પરસત્તાએ રક્ત કહીએ.
એ સ્વસત્તા અને પરસત્તાને અર્થ જાણવે.
હવે સમકિતી જીવ, અજ્ઞાનદશાથી રહિત થકે ઉદાસી પરિણામરૂપ વિરક્તભાવે ઈન્દ્રિયરૂપ વિકારથકી રહિત, એક પિતાના આત્માની સિદ્ધસમાન જેણે પ્રતીતિ કરી છે.
यः परमात्मा परंज्योतिः, परमः परमेष्टिनाम् । आदित्यवर्ण तमसः, परस्तादामनंति यं ॥१॥ सर्वे येनोमूल्यन्त, समूलाः क्लेशपादपाः। मूर्ना यस्मै नमस्यंति, सुरासुरनरेश्वराः ॥२॥ - આ બે ગ્લૅક શ્રી હેમાચાર્યકૃત વીતરાગસ્તોત્રના છે, પણ તેને નયસાપેક્ષ અહિં અર્થ એ સમજે કે –
જીવ છે તે પરમાત્મા છે, પરમતિ છે, પંચ પરમેષ્ટિથી પણ અધિક પૂજ્ય છે, કેમકે પંચ પરમેષ્ઠી તે મોક્ષમાર્ગના દેખાડનાર છે, પણ મોક્ષમાં જવાવાળે તે આપણે જીવ છે, અજ્ઞાનને મટાડનાર, જ્ઞાનદષ્ટિએ કરી પિતાના સ્વરૂપને જાણનાર, સર્વ કર્મકલેશને ખપાવનાર, એ પિતાને આત્મા ધ્યાવે, તે જ પરમ શ્રેયનું કારણ છે, શુદ્ધ છે, પરમનિર્મળ છે. એવા
Page #228
--------------------------------------------------------------------------
________________
ઉપાય નવા ઉપાયમાં 5
૧૫૩ આત્મા ઉપાદેય જાણું સહે. અને તદનુરૂપ હયત્યાગ ઉપાદેય સ્વીકારરૂપ વિવિધ ઉપાયો જ્ઞાનીની નિશ્રા કરે અને જેવું પિતાથી નિવડે, તેવો ત્યાગ વૈરાગ્યમાં પ્રવર્તે.
એટલે ધનને પરવસ્તુ જાણી, સુપાત્રને દાન આપે, ઈન્દ્રિયના વિકારને કર્મબંધના કારણ જાણું, તેને પરિહરી શિયલ પાળે, આહાર પુદ્ગલ પરવસ્તુને છે, તે શરીરપુષ્ટિનું કારણ છે, અને શરીર પુષ્ટ કીધે ઈન્દ્રિયના વિષયની પુષ્ટિ થાય, તે સર્વ પરસ્વભાવ જાણ.
માટે તિહ થકી સમકિતી છવ, વિરક્ત ભાવે, સંસાર ઉદાસી, ત્યાગરૂપ વૈરાગ્ય ભાવનાએ વર્તતા, એક પિતાની સત્તાએ વસ્તુધર્મની જ્ઞાનીના ચરણોમાં બેસી ગુણસ્થા નાનુરૂપ પ્રવૃત્તિ કરવા સાથે જેણે પ્રતીતિ કરી છે, અને પિતાની આત્મસત્તા સાધવાને વિષે જેનું ચિત્ત ઉજમાળપણે જ્ઞાની નિર્દિષ્ટક્રિયાઓનું વિધિપૂર્વક આસેવન કરવારૂપ ઉદ્યમમાં પ્રવર્તે છે, એવી રીતે સાધ્ય જેનું
એક ચોક્ખું છે, અને સાધન જે સંવર-નિજ રારૂપ વ્રત, પચ્ચક્રખ્ખાણ, પિસહ, સામાયિક, પ્રતિક્રમણ, તીર્થયાત્રા, પૂજા, પ્રભાવના, મહત્સવ, ધ્યાન, મરણ, ઇત્યાદિ અનેક પ્રકારે સાધના છે, તે બધું કરતી વખતે સાધ્ય પિતાના આત્માને કર્મથકી રહિત નિરાવરણ કરવારૂપ લક્ષ્યરૂપે રાખે.
એમ સ્વસત્તા-પરસત્તાની વહેંચણ કરી પિતાના સ્વરૂપમાં રહે, તેટલી વાર જીવને સંવર કહીયે, અને એ સંવરમાં જીવ રહે, તિહાં સુધી સમયે સમયે અનંતા કર્મના થોકડા નિજેરાવે, એટલે નિર્જરાતત્વ કહીએ.
Page #229
--------------------------------------------------------------------------
________________
માટે એ નવ તત્ત્વમાં સમકિતીજીવને સાધ્યમ સ્કિ એક્ષતવ જાણવું. અને સાધનરૂપ સંવર અને નિજ શ એ એ તવ જાણવા.
૧૯૮ શિષ્યએ નવતત્વમાંથી મિથ્યાત્વીને સાધ્ય સાધનરૂપ કેટલા તત્ત્વ પામીએ ?
ગુરૂ–મિથ્યાદષ્ટિ જીવ પહેલે ગુણઠાણે ઈન્દ્રિયસુખની લાલચે અનેક પ્રકારે કષ્ટકિયા, વ્રત, પચ્ચખાણ, તપ જપ કરે છે, પણ અંતરંગ પરિણામ સંસારી સુખ મેળવવા માટે જરૂરી પુણ્યરૂપ ફળની વાંછાએ વતે છે.
એટલે એક કર્તા જીવતવ, અને પુણ્યની વાંછા તે બીજું પુણ્યતવ તથા પુણ્યના ઠળીયા અજીવ છે તે આશ્રવરૂપ જાણવા, એટલે ત્રીજું અજીવતવ, ચોથું આશ્રવતત્ત્વ અને એ દળીયે જીવ બંધાણે તે પાંચમું -બંધતત્વ થયું.
એ રીતે નવ તત્તમાંથી મિથ્યાદષ્ટિ જીવને સાધ્યસાધનરૂપ પાંચ તત્વ જાણવા.
૧૯૯ શિષ્યા–એ નવ તત્તવમાંથી દ્રવ્યનયમાં કેટલા તવ પામીયે?
ગુરૂ–નગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસત્ર, એ ચાર દ્રવ્યનય કહીયે.
એ ચાર નયનું જાણપણું પ્રથમ ગુણઠણે જાણવું. માટે એ દ્રવ્યનચને મતે જે જીવના પરિણામ વતે છે, તે જીવ શુભાશુભ કર્મરૂપ પુણ્ય-પાપના ફળને ઉપાજે છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
માટે કર્તા જીવ, અને પુણ્ય–પાપના કળી અજીર તે આશ્રવરૂપ જાણવા. અને એ દળીયે મળી જીવ બધા
એ રીતે જીવ, પુષ્ય, પાપ, અજીવ, આશ્રવ અને બંધ, એ છ તત્ત્વ દ્રવ્યનચે જે જીવના પરિણામ વર્તતા હેય, તેમાં જાણવા.
૨... શિષ્ય – એ નવ તત્વમાંથી ભાવનયમાં કેટલા તવ પામીએ ?
ગુરૂ –શબ્દ, સમધિરૂઢ અને એવભૂત એ ત્રણ ભાવનય જાવા,
એટલે જે જીવના શબ્દ અને સમભિરૂઢ નયને મતે છદ્મસ્થ અવસ્થા પર્યત પરિણામ વતે' છે, તેમાં આઠ. તવ પામી,
વળી અભિરૂઢ નયને અને તેરમે ગુણઠાણે કેવલી. ભગવાન વતે છે, તેમાં નવ તત્ત્વ પામીએ.
તથા બત નયને મતે સિદ્ધ મન વતે છે, તેમાં ત્રણ તાળ પામીએ.
એ રીતે પાન છે અને વાત છે, તેમાં આહ, નાના અને રાણી વાવ જાગુવા.
૨૦૧ શિષ્યા–એ નવ તત્વમાંથી અહીદ્વીપ વ્યાપી ઢલા તરત પામીયે?
ગુર:–અઢીદ્વીપમાં મિથ્યાત્વી જીવ રહ્યા છે, તે આશ્રયી છ તત્વ પામીએ, અને સમકિતભાવે છઠ્ઠમસ્થ આવા પર્વત જે છ વતે છે તે નિર્જરાને કરે છે,
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૫૬ તેમાં આઠ તત્વ પામીયે. અને તેરમે ગુણઠાણે કેવલી ભગવાન વતે છે, તેમાં નવ તત્વ પામીએ.
૨૦૨ શિષ્ય – એ નવતત્વમાંથી અઢીદ્વિીપથી બહારના લોકમાં કેટલા તવ પામીયે ?
ગુર–અઢીદ્વીપથી બહાર તિર્યંચ છવ રહ્યા છે, અને દેવતા, વિદ્યાધર તથા મુનિરાજનું અઢીદ્વીપ બહાર આવાગમન છે, માટે તિહાં મિથ્યાત્વી જીવમાં છ તત્વ પામી, અને સમકિતભાવે જે જીવ વર્તે છે, તેમાં આઠ તત્ત્વ પામીયે.
૨૦૩ શિષ્યએ નવ તત્વમાંથી ઉદ્ઘલેકમાં કેટલા તત્ત્વ પામી?
ગુરઉર્વકમાં વૈમાનિક દેવ રહ્યા છે, સિદ્ધના જીવ રહ્યા છે, પાંચ સ્થાવરના જીવ રહ્યા છે, અને નિગદીયા જીવ રહ્યા છે, - તેમાં સિદ્ધના જીવ આશ્રયી ત્રણ તત્વ પામીયે, અને મિથ્યાત્વી જીવ આશ્રયી છ તત્વ પામીયે, તથા સંમકિતી જીવ આશ્રયી આઠ તત્વ પામીયે.
૨૦૪ શિષ્યએ નવ તત્વમાંથી તિર્જીકમાં કેટલા તત્વ પામીયે?
- ગુરૂ–તિર્જીકમાં જે મિથ્યાત્વી જીવ છે, તે આશ્રયી છ તત્વ અને સમક્તિ ભાવે છમસ્થ અવસ્થા પર્યત જે જીવ વતે છે, તેમાં આઠ તત્વ, તથા તેરમે ગુણઠાણે કેવલી ભગવાન વતે છે, તેમાં નવ તત્વ પામીયે.
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૧૭
૨૦૫ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી અધેાલાકમાં કેટલા તત્ત્વ પામીયે ?
ગુરૂ:—માલાકમાં ભવનપતિ, દેવ તથા નારકીના જીવ અને પાંચ સ્થાવરના જીવ, તથા નિગેાઢીયા જીવ રહ્યા છે,
તેમાં સમકિતી જીવ આશ્રયી આઠ તત્ત્વ પામીયે, અને મિથ્યાત્વી જીવ આશ્રયી છ તત્ત્વ પામીચે,
૨૦૬ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી વ્યવહારનયમાં કેટલા તત્ત્વ પામીયે ?
ગુરૂ:—વ્યવહાર નયના મૂળભેદ તા એક છે, અને (વસ્તારથી છ સેન્ર જાણવા, તે આવી રીતે
એક તા અશુદ્ધ વ્યવહારનય છે,
: તે અશુદ્ધ વ્યવહારનચે કરી જીવમાં અજ્ઞાન, રાગ, દ્વેષ એ અનાદિકાળના શત્રુભૂત થઈ લાગ્યા છે, તેણે કરી જીવમાં અશુદ્ધપણું જાણવું, માટે એ અશુદ્ધતાની ચીકાશે કરી જીવને સમયે સમયે અનંતા કરેંરૂપ દળીયા સત્તાયે લાગે છે, એ અણુતા જીવને અનાદિની જાણવી, એ રીતે એ અશુદ્ધ વ્યવહારનયે જીવ કર્તા જાણવા, તેનું સ્વરૂપ સંક્ષેપમાત્ર કહ્યું.
હવે ખીન્ને જીભ વ્યવહારનય છે,
તેણે કરી જીવ દાન, શીયલ, તપ, ભાવના, પૂજા, પ્રભાવના, સેવા, ભક્તિ, સાહમ્મિવાત્સલ્ય, અને વિનય,
Page #233
--------------------------------------------------------------------------
________________
વૈયાવચ્ચ, ઉપકાર, કરણ, દયા, યત્નામનહર વચન. બોલવું, સર્વ જીવનું રૂડું ચિંતવવું, એ આદિ દેઈ, અનેક પ્રકારે જીવ શુભ વ્યવહારના કર્તા જાણવે. - હવે ત્રીજે અશુભ વ્યવહારનય,
તેણે કરી છવ, કોધ, માન, માયા, લેભ, વિષય, કષાય, નિદ્રા, વિકથા, હાંસી, વિનેદ, નિદા, ઈર્ષા, ચાડી, મૂછ, મમતા, હિંસા, મૃષા, અદત્ત, મિથુન, એ આદિ ઇને અનેક પ્રકારે છવ, અશુભ વ્યવહારના કર્તા જાણ.
હવે થે ઉપચરિત વ્યવહારનય.
તેણે કરી છવ, ધન, કુટુંબ, પરિવાર, હાટ, ઘર, વખાર, ગામ, ગરાસ, દેશ, ચાકરરૂપ દાસ, દાસી, વાતાર, રાજદ્ધિ, ક્ષેત્ર, ખાં, વાડી, વન, આરામ, કૂવા, વાવ, સરોવર, નવાણ, એ આદિ અનેક પ્રકારની જે વસ્તુ પિતાથી પ્રત્યક્ષ જુહી છે, તેને જીવ અજ્ઞાનપણે પોતાની કરી જાણે છે, તેને “મારૂં, મારૂં' કતે ફરે છે, તેથી તેના પાપને અધિકારી થાય છે,
એ ઉપચરિત વ્યવહારના કર, કર્તા બણ. હવે પાંચમે અનુપચરિત વ્યવહારનય.
તેણે કરી છવ, શરીરાદિક પર વસ્તુ જે પોતાના આત્મસ્વરૂપથકી પ્રત્યક્ષ જુદી છે, પરતું પરિણામિક ભાવે લલીભૂતપણે એકઠી છવની સાથે મળી રહી છે, તેને છવ, પિતાની કરી જાણે છે, એ પણ છવે એવા
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૫૯ શરીર તે સંસારમાં અનંતીવાર કર્યો, અને અનંતીવાર મૂક્યા, તે પણ અજ્ઞાનપણે જીવ પિતાની કરી જાણે છે, તેથી તેને વાસ્તે અનેક પ્રકારના હિંસાદિક પાપે કરી જીવને પુષ્ટ કરે છે,
એ અનુપચરિત વ્યવહારનયે જીવને કર્તા જાણવે.
એ પાંચ પ્રકારે વ્યવહારનયમાં જે જીવના પરિણામ વતે છે, તે જીવ શુભાશુભારૂપ ફળને પામે.
એ પાંચ વ્યવહાર તે જુસૂત્રનયને મતે પહેલે ગુણઠાણે જાણવા, એમાં વર્તના જીવ મિથ્યાદિષ્ટ હોય, તેમાં છ તત્ત્વ પામીયે.
હવે છઠ્ઠો શુદ્ધ વ્યવહારનય, એટલે શુભાશુભ કર્મરૂપ કચરામાં જીવ લેપાણે છે, તિહાં થકી શુભનિર્મળતાને કરનાર તે છઠ્ઠો શુદ્ધ વ્યવહારનય કહીએ.
એટલે જ્ઞાનીઓની આજ્ઞાનુસાર તે તે શુભ ક્રિયાઓ મેક્ષના લક્ષ્યથી કરીને નીચેના ગુણઠાણાનું છોડવું અને ઉપરલા ગુણઠાણાનું લેવું, તેને શુદ્ધ વ્યવહારનય જાણ.
માટે પહેલે ગુણઠાણે મેહનીય કર્મની સાત પ્રકૃતિ ખપાવી, ચોથે ગુણઠાણે આવ્યા, તે વારે આત્માના અનંતા ગુણમાંહેથી એક સમકિત ગુણ પ્રગટયે, એટલી જીવને શુદ્ધતા થઈ એમજ થેથી પાંચમે, પાંચમેથી છે, છડેથી સાતમે, એમ યાવત્ અગીયારમે–બારમે ગુણઠાણે છદ્મસ્થ અવસ્થા પર્યત જે જીવ વતે છે, તેમાં આઠ તત્ત્વ પામી. ૧૧
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૦
તથા સમભિરૂદ્ધ નયને મતે તેરમે ચૌક્રમે ચુડાથે કેવલી ભગવાન્ શુદ્ધે વ્યવહારમાં વર્તે છે, તેમાં નવ તા પાત્રીચે, એટલે ચૌદમે ગુણુઠાણે કેવલી ભગવાનને પણ પાંચ લઘુ અક્ષરરૂપ કાર્ય કરવું બાકી છે, તેથી એટલી જીવને અશુદ્ધતા જાણવી. તે અશુદ્ધતાને ટાળે અને શુદ્ધતા નિપજાવે, તેને શુદ્ધ વ્યવહારનય કહીએ.
એટલે જેમ જેમ જ્ઞાની નિર્દિષ્ટ વિવિધ ક્રિયાઓની મેાક્ષના લક્ષ્યથી આચરણાના મળે આગળના ગુણુઠાણાનુ અેડવું, અને ઉપરલા ગુણુઠાણાનું લેવું, તેને શુદ્ધ વ્યવહારનય જાણવા.
એ રીતે છ પ્રકારે વ્યવહાર નયના સ્વરૂપમાં છે, આઠે તથા નવ તત્ત્વ જાણવા,
૨૦૭ શિષ્યઃ— એ નવતત્વમાંથી નિશ્ચયનયમાં કેટલા તત્ત્વ પામીચે ?
ગુરૂ—એવ’ભૂત નયને મતે—
૧ જ્ઞાનાવરણીયકની પાંચ પ્રકૃતિ ક્ષય કરી અનંતજ્ઞાન પ્રગટ કર્યું,
૨ દનાવરણીય કર્મીની નવ પ્રકૃતિ ક્ષય કરી અનંત દર્શન પ્રગટ કર્યુ,
રૂ વેદનીય કર્મીની એ પ્રકૃતિ ક્ષય કરી અવ્યાબાધ સુખ પ્રગટ કર્યું.
Page #236
--------------------------------------------------------------------------
________________
૪ મેહનીય કર્મની અઠ્ઠાવીશ પ્રકૃતિ અપાવી ક્ષાયિક સમકિત અને યથાખ્યાત ચારિત્ર પ્રગટ કર્યું,
૫ આયુષ્કર્મની ચાર પ્રકૃતિ ખપાવી અક્ષયસ્થિતિ ગુણ પ્રગટ કર્યો,
૬ નામકમની એસે ત્રણે પ્રકૃતિ ખપાવી અરૂપી ગુણ પ્રગટ કર્યો,
૭ વકર્મની બે પ્રકૃતિ ખપાવી, અગુરુલઘુગુણ પ્રગટ કર્યો,
૮ અંતરાયકર્મની પાંચ પ્રકૃતિ ખપાવીને અનંત વીર્યશકિતરૂપ ગુણ પ્રગટ કર્યો.
એ રીતે આ આઠ કર્મ અનાદિકાળના આત્મગુણને ઘાતક હતા, આત્મગુણને રાધક હતા, આત્મગુણને આવ હતા, તેને શુકલધ્યાનરૂપ અગ્નિએ કરી આત્મપ્રદેશ. થકી અષ્ટ કમ બાળી અષ્ટગુણ સંપન્ન લેકને અંતે વિરાજમાન સાદિ અનંતર્મ ભાંગે અનંતા સિદ્ધ પરમાત્મા એવંભૂતનયને મતે થયા છે.
તેમાં આગળ કહ્યા, તે રીતે ત્રણ તત્વ પામીએ.
એ રીતે નવ તતવમાંથી નિશ્ચયનયમાં ત્રણ તત્વ જાણવા.
૨૦૮ શિષ્ય-એ નવ તત્તવમાંથી જીવના વ્યવહાર પ્રાણ તે કયા? અને નિશ્ચયપ્રાણુ તે કયા?
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૬૨
ગુરૂ-વ્યવહારનયના મતવાળે તે બાહ્યથકી જેનું જેવું સ્વરૂપ દેખે, તેને તેવું કહી બેલાવે.
એટલે ચાર ગતિરૂપ સંસારમાં જીવ નવ-નવા ભાવે કરી એકેદ્રિયથી માંડી પંચેંદ્રિય પર્યત દેવતા, નારકી, તિર્યંચ અને મનુષ્ય નામ ધરાવી, ચવવું–ઉપજવું કરે છે, માટે જે ગતિમાં ઉપજે, તે ગતિના જે પ્રાણ જીવ ધરે છે, તે વ્યવહારને પ્રાણ જાણવા..
તથા નિશ્ચય પ્રાણુ તે જીવને સત્તાગને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપગરૂપ છે. એ જીવન નિશ્ચયપ્રાણ તે સદાકાળ શાશ્વતા છે, એને કઈ કાળે વિનાશ થતું નથી.
એટલે વ્યવહાર પ્રાણની તે ઘટ–વધ થાય. ગતિએ ગતિએ વિનાશ થાય, પરંતુ નિશ્ચયપ્રાણ તે શાશ્વતા જાણવા.
૨૦૯ શિષ્યા–એક મુઠ્ઠીમાં જીવ કેટલા પામીયે?
ગુરૂ –નિગદીયાના ગળા કાકાશ પ્રમાણે અસંખ્યાતા છે, એટલે ચૌદરાજ લોક જીવે કરી, કાજળની કરી પ્રમાણે ભર્યો છે, તેથી એક મુઠીમાં પણ નિગોદના ગેળા અસંખ્યાતા સંભવે છે, તેથી તેમાં અનંતા જીવ પામીએ.
- ૨૧૦ શિષ્ય-પદ્રવ્ય મહેલા એક મુઠીમાં કેટલા દ્રવ્ય પામીયે?
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૬૩ ગુર–એક મુઠીમાં છએ દ્રવ્ય પામીયે, કેમક લકમાં ધર્માસ્તિકાયના અસંખ્યાતા પ્રદેશ છે, અધર્માસ્તિકાયના પણ અસંખ્યાતા પ્રદેશ છે, અને આકાશાસ્તિકાયના પણ અસંખ્યાતા પ્રદેશ છે, તેમ નિગદીયા ગેળા પણ તે પ્રમાણે અસંખ્યાતા છે, અને તે અસંખ્યાતાના અસંખ્યાતા ભેદ છે, તેથી એક મુઠીમાં પણ ધર્મ, અધર્મ અને આકાશના અસંખ્યાતા અસંખ્યાતા પ્રદેશ જાણવા. તેમ જીવ પણ અનંતા જાણવા.
જેમ કોઈએક વૈધે પૈસાભાર-પૈસાભાર લાખ ઔષધિ ખાંડીને ભેળી કરી તેમાંથી એક ચપટી ભરીને આપે, તેને લક્ષ ઔષધિ કહીયે, અને મેટે ઢગલે પડે છે, તેને પણ લક્ષ ઔષધિ કહીયે.
એ દષ્ટાંતે ચૌદ રાજલેકમાં પણ એકેક દ્રવ્યના અસંખ્યાતા અસંખ્યાતા પ્રદેશ જાણવા, અને એક મુઠીમાં પણ અસંખ્યાતા અસંખ્યાતા પ્રદેશ જાણવા. એટલે એક મુઠીમાં ધર્મ, અધમ, આકાશ અને નિગદીયા જીવના ગેળા પણ અસંખ્યાતા આવ્યા.
માટે એક ધર્માસ્તિકાય, બીજું અધર્માસ્તિકાય, ત્રીજું આકાશાસ્તિકાય અને ચોથું જીવાસ્તિકાય, એ ચાર દ્રવ્ય થયા.
હવે તે નિગદમાંહેલ એક ગેળો લહીયે, તેમાં અસંખ્યાતી નિગેટ છે, તે અસંખ્યાતામાંથી એક નિગોદ લહીયે, તેમાં અનંતા જીવ છે, તે માંહેલે એક જીવ લહીયે, તેના અસંખ્યાતા પ્રદેશ છે અને જીવના એકેકા
Page #239
--------------------------------------------------------------------------
________________
પ્રદેશે કર્મની અનંતી વર્ગણુઓ લાગી છે, અને એકેક વગણમાં અનંતા પુદ્ગલ પરમાણુઓ રહેલા છે, એ ચાંચમું પુદ્ગલદ્રવ્ય થયું, અને એ પરમાણુઓ સદાકાલ શાશ્વતા છે, માટે એકેકા પરમાણુઓમાં અનંતે ઉત્પાદવ્યયરૂપ કાળ વહી ગયે, માટે છઠ્ઠ કાળદ્રવ્ય પણ અનંતું કહીયે, અને પરમાણુઓ તે એના એ શાશ્વતા છે, એ રીતે એક મુઠ્ઠીમાં છ દ્રવ્ય જાણવા.
૨૧૧ શિષ્ય–જીવના પાંચસો ત્રેસઠ ભેદ છે, તેમાંથી કેટલા ભેદના જીવ મરણ પામે અને કેટલા ભેદના જીવ મરણ ન પામે?
ગુરૂ–જીવના પાંચસે ત્રેસઠ ભેદમાંથી દેવતાના અપપ્તાવસ્થાના નવાણું ભેદ ન મરે, તથા નારકીને અપર્યા. પ્તાવસ્થાના સાત ભેદ ન મરે, તથા ચુગલીયા મનુષ્યના અપર્યાપ્તાવસ્થાના છયાસી ભેદ ન મરે, એ રીતે સર્વ મળી (૧૨) ભેદ ન મરે, બાકીના (૩૭૧) ભદવાળા મરે.
એ રીતે નવતત્વનું સ્વરૂપ સમક્તિદષ્ટિ જીવના હિતને અથે સમક્તિરૂપરત્ન નિર્મળ કરવાને વાસ્તે પરસત્તાની પ્રતીતિ કરવાને દીપક સમાન આત્માથી જીવને આભરણુસમાન નવતત્વ વિચાર કહ્યો.
I(Vigy)
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૬૨
છે હવે અધ્યાત્મસ્વરૂપબાવની કહીયે છીએ.
| | દેહા ને , માયા જલ મૂકી કરી, શ્રત ચારિત્ર વિચારો
ભવજલ તારણ પોત સમ, ધર્મ હિયામાં ધાર છે ૧e ધમથકી ધન સંપજે, અમે સુખીયા હાયા
ધમેં ધન વધે ઘણું, ધર્મ કરે જગ કેય | ૨ ધર્મ કરે જે પ્રાણયા, તે સુખીયા ભવમાંયા
જગમાં સહુ જીજી કરે, આવી લાગે પાય છે ૩ ધમ ધમ સહુ કે કરે, ધર્મ ન જાણે કેયા
ધર્મ શબ્દ જગમાં વડે, વિરલા બૂઝે સેય છે ૪ આતમ સાખે ધર્મ છે, ત્યાં જનનું શું કામા
જન મન રંજન ધર્મનું, મૂલ્ય ન એક બદામ પી પચેગા તબ કહેગા, તબ લગ કહ્યો ન જાય
મનમેં રાષ નહિ કરે, ભડકે ભાગી જાય ૬ માણસ હેના મુશકિલ હૈ, તે સાધ્ય કહાંસે હતા
સાધ્ય હુવા તબ સિદ્ધ ભયા, કેની ન રહી જોત ૭૫ સાધુ ભયા તો કયા હુવા, ન ગયા મનકા શ્રેષા
સમતાસું ચિત્ત લાય કર, અંતરદષ્ટિ દેખ છે ૮. ચેતન તે પરખે નહિ, ક્યા હુવા વ્રત ધાર?
શાલિ વિહૂણા ખેતમેં, વૃથા બનાઈ વાડ ૯ આતમ અનુભવ વાસકી, કઈક નવલી રીતા નાક ન પકરે વાસના, કાન ગ્રહે પરતીત ૧૧
* અહીં જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે યથાયોગ્ય સંવર નિજાના પ્રયત્નથી આત્માના પ્રયત્નની વાત મુખ્ય જાણવી.
Page #241
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનવાણી સ્યું નમી, કીજે આતમ શુદ્ધ
ચિદાનંદ સુખ પામીયે, મિટે અનાદિ અશુદ્ધ ૧૧ શુદ્ધાતમ દર્શન વિના, કમ ન તૂટે કેયા
તે કારણ શુદ્ધાતમા, દર્શન કરો થિર હોય ૧૨ાા આતમ અનુભવ રમણથં, મટે મોહ અંધાર !
આપ સ્વરૂપમેં ઝલહલે, નહિ તસ અંત અપાર ૧૩ તિહાં આતમ ત્રિવિધા કહ્યો, બાહિર અંતર નામ પરમાતમ તિહાં તીસરે, સે અનંત ગુણધામ ૧૪
પ્રથમ બહિરાત્મ લક્ષણ ! પુદ્ગલસે રાતે રહે, જાને એહ નિધાના તસ લાર્ભો લેજો રહે, બહિરાતમ અભિધાન ૧૫
દ્વિતીય અંતરાત્મલક્ષણ પુગલ ખલ સંગીપ, સેવે અવસર દેખા
તનુ શક્તિ જપું લક્કડી, ગ્યાનભેદ પદ લેખ ૧દા બહિરાતમ તજ આતમા, અંતર આતમ રૂપા
પરમાતમને ધ્યાવતાં, પ્રગટે સિદ્ધ સ્વરૂપ ૧૭ પુદ્દગલભાવ રૂચે નહિ, તાર્થે રહે ઉદાસ
સે અંતર આતમ લહે, પરમાતમ પરકાશ ૧૮ સિદ્ધ અરૂપી જે કહું, પણ કશું દેખું ન રૂપા
અંતરદષ્ટિ વિચારતાં, એસે ને સિદ્ધ અનુપ ૧લા અનુભવ ગોચર વસ્તુકા, જાણે એહિ અલાદા કહન સુનનમેં કિસું નહિ, પામે પરમ આલ્હાદ મારા
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૬૭
આતમ પરમાતમ હુઈ, અનુભવ રસ સગતે । દ્વૈતભાવ મલ નિસરે, ભગવંતની ભગતે ાર૧૫ આતમ સંગે વિલસતાં, પ્રગટે વચનાતીત । મહાનંદ રસ માકલા, સકલ ઉપાધિ રહિત ારા સિદ્ધ સ્વરૂપી આત્મા, સમતા રસ ભરપૂર
અંતરદૃષ્ટિ વિચારતાં, પ્રગટે આતમ નૂર ારા આપે. આપ વિચારતાં, મન પામે વિશરામ ।
રસ સ્વાદિત સુખ ઉપજે, અનુભવ તાકે નામ ારકા અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હૈ રસકૂપ !
અનુભવ મારગ મેક્ષકા, અનુભવ શુદ્ધ સ્વરૂપ પા ચિદાનંદ ચિન્મય સદા, અવિચલ ભાવ અનંત । નિમલ જ્યેાતિ નિરજના, નિરાલખ ભગવંત ।।રા કમલ પર પથકી, નિઃસગી નિલે પ જિહાં વિભાવ દુર્ભાવના, નહિ લવલેશે. ખેપ ારા જ્યું નવનીતા જલ ખલે, તમ પ્રગટે ધૃત ખાસ । તિમ અંતર આતમ થકી, પરમાતમ પરકાશ ૫રદ્વા શુદ્ધાતમ ભાવે રહે, પ્રગટે નિમલ જ્યંતિ તે ત્રિભુવનશિર મુકુટ મણિ, ગઈ પાપ સિવ છેતિ ારા નિજસ્વરૂપ રહેતાં રહેતાં થકાં, પરસ્વરૂપા નાશ ।
સહજભાવથી સપજે, એર તે વચન વિલાસ ૫૩૦ના અંતરદેષ્ટિ દેખીયે, પુદ્ગલ ચેતન ૨૫.
પરપરિણતિ ઢાય વેગલી, ન પડે તે ભવરૂપ ॥૩૧॥
*:
Page #243
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનીની નિશ્રા વિના, જે પહેરે મુનિશા
શુદ્ધ ક્રિયા તસ નવિ હવે, ઈમ જાણે ધરે નેહરા અંતર્ગતની વાતડી, નવિ જાણે સ્વચ્છેદ
કેવલ લિંગધારી તણે, ન કરે તે પ્રસંગ ૩૩. અંતર આતમ સ્વભાવ છે, તે જાણે મુનિરાયા
કર્મમલ કરે કરે, એમ જાણે મનમાંય ૩૪ આતમ વસ્તુ સ્વભાવ છે, તે જાણે ઋષિરાયા
અધ્યાતમ વેદી કહે, ઈમ જાણે ચિત્તમાંય ૩૫ આતમ ધ્યાને પૂર્ણતા, રમતા આત્મસ્વભાવ
અષ્ટકમ દ્વરે કરે, પ્રગટે શુદ્ધ સ્વભાવ ૩૬ લાખ કરોડ વરસે લગે, કિરિયાએ કરી કર્મ
જ્ઞાની શ્વાસેહવાસમાં, ઈમ જાણે તે મર્મ પાછા અંતર મેલ સવિ ઉપશમે, પ્રગટે શુદ્ધ સ્વભાવ
અવ્યાબાધ સુખ ભેગવે, કરી કર્મ અભાવ ૩૮ અક્ષયઋદ્ધિ લેવા ભણી, અષ્ટ કર્મ કરે દૂર
અષ્ટ કર્મના નાશથી, સુખ પામે ભરપૂર મારા સંતેષી તે સદા સુખી, સદા સુધારસ લીના ઇંદ્રાદિક જસ આગલે, દીસે દુઃખીયા દીન ૪૦
*અહીં જ્ઞાનીની નિશ્રા વિનાની કર્મ નિર્જરાના લક્ષ્ય વિનાની ક્રિયા જાણવી, તથા જ્ઞાની એટલે નયસાપેક્ષ રીતે આત્માના શુદ્ધસ્વરૂપને ગુરૂગમથી ઓળખી ગુણસ્થાનકાનુસાર યોગ્ય આચરણમાં રહેલ પરિણતિ જ્ઞાની જાણ.
Page #244
--------------------------------------------------------------------------
________________
કટ જે સુખ નહિ સુરરાયને, નહિ રાણું નહિ રાયા
આતમ સુખને અનુભવે, તે સંતેષ પસાય ૪૧ સુરગણ સુખ ત્રિહું લેકના, અનંતગુણ તે કીધા
અનંતવગે વગિત કર્યા, તે પણ સુખ સમીધ જરા. તે સુખની ઇચછા કરે, મુકો પુદ્ગલ સંગા અ૫ સુખને કારણે, દુઃખ ભોગવે પરસંગ ૪૩
અથ તૃતીય પરમાત્મ લક્ષણ
| દોહાપ્યા આપ સ્વરૂપમાં, જ્યારે પુદ્ગલ ખેલા
સે પરમાતમ જાણયે, નહિ જસ ભવકે મેલ ૪૪. નામાતમ બહિરાતમા, થા૫ના કારણે જેહા
સે અંતર દ્રવ્યાતમા, પરમાતમ ગુણગેહ ૪પા. ભાવાતમ સે દેખીયે, કમ મર્મ કે નાશ
સે કરૂણુ ભગવંતકી, ભાવે ભાવ ઉદાસ જા. પરમ અધ્યાતમને લખે, સદ્દગુરૂ કેરે સંગા
તિનકે ભવ સફલે હવે, અવિહડ પ્રગટે રંગ ૪છા. ધરાધ્યાનક હેતુ હૈ, શિવ સાધનકે ખેલા
અિસ અવસર કબ મિલે? ચેત સકે તે ચેત ૪૮ વક્તા શ્રોતા સબ મિલે, પ્રગટે નિજ ગુણ રૂપા
અખય ખજાને જ્ઞાનકો, તીન ભવન ભૂપ જલા અષ્ટકમ વન દાહકે, તપ સિદ્ધ જિનચંદા
તા સમ જે અશ્વા ગણે, તા વંદે ઈદ પા૫ના.
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૭૦
કર્મગ ઔષધ સમી, જ્ઞાન સુધાકર વૃષ્ટિ ! '
શિવસુખ અમૃત સરેવરે, જય સભ્યદષ્ટિ પલા જ્ઞાનવૃક્ષ સેવે ભવિક, ચારિત્ર સમકિત મૂલ અજર અગમ ફલ પદ લહ, જિનવર પદવી ફૂલ પરા
એ રીતે બહિરાત્માદિક ત્રણ આત્માનું સ્વરૂપ અધ્યાત્મ બાવનીચે કરી જાણવું.
હવે જીવસ્વરૂપનું ધ્યાન કરવાને ગાથા કહે છે – अहमिको खलु सुद्धो, णिम्ममओ णाण-दसणसमग्गो । णिमम णिउत्तचित्तो, सन्वे. एए खयं णेमि ॥१॥
અર્થ-જ્ઞાની જીવ એવી રીતે ધ્યાન કરે જે હું એક છું, પરપુદ્ગલથી જ્યારે છું, નિશ્ચયન કરી શુદ્ધ છું. મારૂં જ્ઞાન કમલથી ન્યારું છે, નિમમ એટલે મમતાથી રહિત છું, જ્ઞાન-દર્શનથી ભર્યો છું, હું મારા જ્ઞાનભાવ સહિત છું હું મારા ગુણમાં રહ્યો છું, તે ચેતના ગુણ મારી સત્તા છે, એવું પિતાનું આત્મસ્વરૂપ તેને ગુરૂગમથી જ્ઞાનીની નિશ્રાએ ધ્યાવતે સર્વકર્મને ક્ષય કરે છે.
હવે સમકિતની શુદ્ધિ કરવા સારૂ નિશ્ચયવ્યવહારરૂપ ચૌભંગીએ કરી દેવ, ગુરૂ અને ધર્મનું વરૂપ દેખાડે છે.
૨૧૨ નિશ્ચયથકી શુદ્ધ દેવ તે આપણે જીવ, નિષ્પન સ્વરૂપી, તવરમણ, આપણા, આત્માનું તરણ -તારણ જહાજ તે આપણે આત્મા છે, સર્વ કર્મ કલેશને
Page #246
--------------------------------------------------------------------------
________________
૧૭૧
ખપાવનાર અને અનંત ગુણરૂપ લક્ષ્મીને પ્રગટ કરવાવાળા આપણે જીવ છે, માટે પિતાના આત્માનું ધ્યાન એકાગ્રચિત્તે કરતે આરાધના કરતે થકે જીવ, સંસાર સમુદ્રના તીર = કાંઠાને પામે. - ૨૧૩ તથા વ્યવહારથકી સુદેવ તે શ્રી અરિહંત ભગવાન બાર ગુણે કરી સહિત, ચેત્રીશ અતિશયે કરી વિરાજમાન, પાંત્રીશ વાણીરૂપ ગુણે કરી ભવ્ય અને હિતેપદેશ કરતા આરિસાની પેરે નિમિત્ત કારણરૂપ જાણવા.
૨૧૪ તથા નિશ્ચયથકી કુદેવ તે પિતાના આત્માનું સ્વરૂપ ન ઓળખ્યું અને જ્ઞાનદશાએ કરી જડરૂપ વિભાવદશામાં જેનું ચિત્ત સદાકાળ લાગી રહ્યું છે, એ રીતે પિતાના આત્માની વિરાધના કરતે થકી પ્રાણી સંસારરૂપ સમુદ્રમાં ડૂબે.
૨૧૫ વ્યવહારથકી કુદેવ તે કૃષ્ણ, મહાદેવ, ક્ષેત્રપાલ, બ્રહ્મા, પિતૃ પ્રમુખ જાણવા. - એ રીતે નિશ્ચય-વ્યવહારરૂપ દેવનું સ્વરૂપ જાણ સમકિત શુદ્ધ કરવું,
હવે નિશ્ચય-વ્યવહારથી ગુરૂ એળખવારૂપ ચોભંગી કહે છે.
૨૧૮ પ્રથમ નિશ્ચયથકી સુગુરૂ તે આપણા જીવને એકાંતે બેસાડી રૂડી શિખામણ આપી, મિથ્યાત્વરૂપ કુમાર્ગથી નિવારી, અને સમકિતરૂપ શુદ્ધ માર્ગે ચઢાવે,
Page #247
--------------------------------------------------------------------------
________________
એવી રીતે આત્માને માર્ગે આણે, તે તુરત આવે, માટે નિશ્ચય સુગુરૂ તે આપણે આત્મા જાણ.
૨૧૭ વ્યવહારથકી સુગુરૂ તે જે સાધુમુનિરાજ સત્તાવીશ ગુણે કરી સહિત આચાર-વ્યવહાર સહિત, કૃપાપાત્ર, શુદ્ધમાગના પ્રરૂપક, ભવ્ય પ્રાણીને પ્રતિબંધિવા ઉદ્યમવંત, તે વ્યવહાર સુગુરૂ કારણરૂપ જાણવા.
૨૧૮ નિશ્ચયથકી કુગુરૂ તે જે જિન વચનના બેટા અર્થ કરે અને અજ્ઞાનને વશે બેટી પ્રરૂપણ કરી સંસાર વૃદ્ધિના કારણ સેવી પિતે ડૂબે અને પરને ડૂબાવે.
૨૧૯ વ્યવહારથકી કુગુરૂ તે ચેગી, સંન્યાસી, બ્રાહ્મણ, કુલિંગ પ્રમુખ તેમજ સ્વલિંગી જે આચાર રહિત ભેખધારી એવા યતિપ્રમુખ જાણવા.
હવે ધર્મનું સ્વરૂપ નિશ્ચય-વ્યવહારરૂપ ચાભગીએ કરી દેખાડે છે.
૨૨૦ નિશ્ચયથકી સુધર્મ તે જીવને અંતરંગ સત્તા તે અનંત-ચતુષ્ટયરૂપ જ્ઞાન, દર્શન, ચારિત્ર વીય રૂપ અનંતે ધર્મ રહ્યો છે, તે કર્મો કરી આવરાણે છે, જેમ આડા વાદળા આવ્યાથી સૂર્યની કાંતિ દબાઈ જાય, પણ અંતરમાં દેદીપ્યમાન કાંતિ છે, તેમ આત્માને કર્મક્ષ વાદળાં આડાં આવ્યાં, તેણે કરી આત્માની કાંતિ દબાણી પણ અંતરંગ આત્માની કાંતિ સૂર્યની પરે દેદીપ્યમાન છે, તે નિયમ કહીયે.
Page #248
--------------------------------------------------------------------------
________________
૧૭૩ ૨૨૧ તે પૂર્વોક્ત ધર્મ નિરાવરણ પ્રગટ કરવાને વાસ્તે સાધ્ય એક ચેપ્યું નિર્મળ રાખીને જે બાહ્ય વ્યવહાર મક્રિયારૂપ વ્રત–પચ્ચખાણ આદિ જે કરણ જ્ઞાનીની નિશ્રાએ કરવી તે વ્યવહારથકી સુધમ જાણાગે.
૨૨૨ નિશ્ચયથકી ધર્મ, તે જે એકાંત માર્ગ આહાકરણ તે ઉપર રાચ્યો, પરંતુ અંતરંગ જ્ઞાન હીન કર્મનિજ રાના લક્ષ્યવિના સ્વછંદપણે આત્મધર્મની ઓળખાણ વિનાની પ્રવૃત્તિ તે નિશ્ચયધર્મ જાણુ.
૨૨૩ વ્યવહારથકી ધર્મ, તે પારકા પર દશનીના મતને અનુયાયી જે ધમકરણી કરવી, તે વ્યવહારથી કુધર્મ જાણવે.
એ રીતે નિશ્ચય-વ્યવહારરૂપ ભગીએ કરી દેવ, ગુરૂ અને ધર્મનું સ્વરૂપ જાણે, અને ગુરૂગમથી અંતરંગ પ્રતીતે નિર્મળપણે સહે, તે નિશ્ચયસમકિતના ધણી જાણવા
હવે નિશ્ચય-વ્યવહારરૂપ પાંચ મહાવ્રતનું સવરૂપ જે નયસાપેક્ષ ગુરૂનિશ્રાએ જાણે તેને જ્ઞાની કહીયે, અને જાણીને પાળે, તેને સાધુમુનિરાજ કહીયે.
૨૨૪ શિષ્ય –એ પાંચ મહાવ્રતનું સ્વરૂપ કેવી રીતે જાણીયે?
ગુરૂ–એકેંદ્રિયથી માંડીને પંચેંદ્રિય પર્યત ત્રસ અને સ્થાવર જીવ તે સહુને પિતાના જીવ ચરખા જાણી,
Page #249
--------------------------------------------------------------------------
________________
૧૭૪ તે જીવેની યતના કરે, રક્ષા કરે, દયા પાળે, કઈ જીવને મનથકી, વચનથકી અને કાયાથકી પિતે હવે નહિ, અને બીજાને પણ એ જ રીતે ઉપદેશ આપે, તે જીવને વ્યવહાર પ્રાણાતિપાત થકી વિરમે કહીયે.
એ વ્યવહાર પ્રાણાતિપાત વિરમણુનું સ્વરૂપ કહ્યું.
૨૨૫ હવે નિશ્ચય પ્રાણાતિપાત વિરમણનું સ્વરૂપ કહે છે.
આપણે જીવ અજ્ઞાનને વશ કરી દુઃખી છે, જન્મ, જરા, મરણ, ભય, શેક, આધિ, વ્યાધિ, રૂપ પીડાએ કરી સંસારમાં અનંતા કાલ થયા દુઃખ ભેગવે છે, તેથી આત્મજ્ઞાનરૂપ લચને કરી અજ્ઞાનરૂપ મિથ્યાત્વને ખપાવી, જ્ઞાન, દર્શનરૂપ ગુણ પ્રગટ કરી, આપણું જીવને કર્મથકી છેડાવ તે વારે જન્મ, જરારૂપ સર્વ દુઃખ માટે, અને આત્મજ્ઞાનને બળે કરી આત્મપ્રદેશે નવા કર્મની રજ લાગવા ન આપે, એવા જેના શબ્દનયને મતે પરિણામ વતે છે, તે છવ, નિશ્ચયપ્રાણુતિપાત થકી વિરમ્યા કહીયે.
૨૨૬ હવે વ્યવહારથકી મૃષાવાનું સ્વરૂપ
- કડવું વચન બોલવું, પરજીવને વિશ્વાસ પ્રતીતિ ઉપજાવી અસત્ય વચન બોલવું, તેથી જે વિરમ્યા છે અને સુખથકી સત્યવચન બેલે છે, તે વ્યવહાર મૃષાવાદથકી વિરમ્યા કહીયે. . . .
Page #250
--------------------------------------------------------------------------
________________
૧૭૫
૨૨૭ હવે નિશ્ચયથકી મૃષાવાદ વિરમણ વ્રતનું સ્વરૂપ કહે છે.
પૌગલિક પર વસ્તુને આપણું કહેવી, તે નિશ્ચય મૃષાવાદ જાણવે, કારણ કે પુદગલ પરમાણુઓ છે તે શાશ્વતા છે, તે એકેક જીવે અનંતીવાર આહારપણે લઈને નિહારપણે કરી અનંતા જીવ સિદ્ધિ વર્યા અને હજી પણ સેવે જીવ આહારપણે લઈ નિહારપણે કરે છે, તેમ આપણુ જીવે પણ અનંતીવાર આહારપણે લઈ નિહારપણે કર્યા, તે કારણે એ સાધારણ વસ્તુ કહીયે. | માટે તે પૌગલિક વસ્તુને જીવ આપણું કરી માને તે નિશ્ચયમૃષાવાદ કહીયે. તેમજ જીવને અજીવ કરી જાણે, ઈત્યાદિક અજ્ઞાનપણું તેને નિશ્ચયમૃષાવાદ જાણ. અથવા સિદ્ધાન્તના અર્થ ખોટા કહે, તે પણ મૃષાવાદમાં છે, એ મૃષાવાદ જેણે ત્યા તે નિશ્ચયમૃષાવાદ થકી વિરપે કહી. - એટલે બીજા સ વ્રત ભાગે તેથી પણ ચારિત્રભંગ થાય, પરંતુ જ્ઞાન, દર્શનને ભંગ ન થાય, અને જેણે નિશ્ચયમૃષાવાદ ભાંગે, તેણે દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણે ભાંગ્યા.
જે કારણે આગમમાં એમ કહ્યું છે કે એક સાધુએ ચોથું વ્રત ભાંગ્યું અને એક સાધુએ બીજું મૃષાવાદત્રત ભાંગ્યું, તેમાં જેણે ચોથું વ્રત ભાંગ્યું તે આલેચના લીધે શુદ્ધ થાય, પરંતુ જેણે સિદ્ધાંતના બેટા અર્થ કહી મૃષાવાદ ઉપદેશ દીધે, તે આલેચના લીધે પણ શુદ્ધ ન
૧૨
Page #251
--------------------------------------------------------------------------
________________
ન થાય. એ નિશ્ચયથકી બીજા મૃષાવાદ વિરમણવ્રતનું સ્વરૂપ કહ્યું.
૨૨૮ હવે વ્યવહારથકી અદત્તાદાન વિરમણ વ્રતનું સ્વરૂપ કહે છે.
જે પારકું ધન, વસ્તુ પ્રમુખ છુપાવે, ચેરાવે, ઠગી લે, તેને ચાર કહીયે, એટલે અણદીધી પારકી વસ્તુ લેવી તેને અદત્તાદાન કહીયે. તેથી જે વિરમે છે, તે વ્યવહાર અદત્તાદાનથી વિરપે કહીયે.
રર૯ હવે નિશ્ચય અદત્તાદાન વિરમણ વ્રતનું સ્વરૂપ કહે છે.
જીવ પાંચ ઈંદ્રિયના વીશ વિષયરૂપ સુખ, તેની વાંછાએ આઠ કર્મની વર્ગણોને ગ્રહણ કરે છે, ઈત્યાદિક પર વસ્તુને લેવા વછે, તે નિશ્ચય અદત્તાદાન જાણવું.
હાં શિષ્ય પૂછે છે કે વિષયની અને કર્મની વાંછા કેણ કરે છે? તે વારે ગુરૂ કહે છે. પુણ્યપ્રકૃતિના જે
તાલીશ ભેદ છે, તે ચાર કર્મની શુભ પ્રકૃતિ છે, તેને ચગે જીવ, આગળ જતાં ઈંદ્રિય સુખ પામે છે, તે માટે જે જીવ પુણ્યને આગળ ભેળું લેવાયેગ્ય કહે છે, તે જીવ, કર્મની અને વિષયની વાંછા કરે છે, એટલે કેઈક જીવ વ્યવહારથકી તે અદત્તાદાન એક તૃણમાત્ર પણ લેતા નથી તે પણ તેને જે અંતરંગ પુણ્યાદિકની વાંછા છે, તે તેણે કરી તેને નિશ્ચય અદત્તાદાન લાગે છે.
૨૩૦ હવે વ્યવહારથકી મિથુન વતનું સ્વરૂપ કહે છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
- ૧૭૭ જે પુરૂષ પરસાને ચરિહાર કરે, તેને વ્યવહાર થકી મિથુનવિરમણ વ્રત કહીયે, એટલે સાધુને સર્વથા સ્ત્રીને ત્યાગ છે, તથા ગૃહસ્થને હાથે પરણેલી સ્ત્રી મળી છે, અને પરસ્ત્રીના પચ્ચક્ખાણ છે, તે સર્વે વ્યવહાર મૈથુન વિરમણવ્રત જાણવું.
૨૩૧ હવે નિશ્ચય મિથુન-વિરમણવ્રત કહે છે.
જે જીવ, અંતરંગ વિષય અભિલાષને ત્યાગ અને મનની તૃષ્ણા ત્યાગ કરી પિતાની આત્મ પરિણતિને વિષે રમણ કરે છે, પણ પરપરિણતિમાંહે સિતે નથી, પિતાના ગુણનું ચિંતન કરે છે, પણ પરનું ચિંતન કરતે નથી, એટલે પોતાના સ્વભાવરૂપ ઘર મૂકી વિભાવરૂપ પરઘરમાં પસી કુશીલીયે થતું નથી, તે જીવ નિશ્ચય મૈથુન થકી વિરમે છે. - ૨૩૨ હવે વ્યવહાર થકી પરિગ્રહ વ્રતનું સ્વરૂપ
જે ધન, ધાન્ય, દાસ, દાસી, ચતુષ્પદ, ઘર, ધરતી, વસ્ત્ર, આભરણાદિકને ત્યાગ, તે વ્યવહારથકી પરિગ્રહ ત્યાગવત જાણવું.
એટલે સાધુને સર્વથા પરિગ્રહને ત્યાગ છે, અને હું ગૃહસ્થને ઈચ્છા પરિમાણ પરિગ્રહ છે, તે ખાસ જરૂર હાય, એટલે પરિગ્રહ એક સખે, અને ઉપરાંત પરિ. ગ્રહની નિવૃત્તિ કરે, તે વ્યવહારથકી પાંચમું વ્રત કહીયે.
૨૩૩ હવે નિશ્ચયથકી પરિગ્રહ વિરમણ વ્રતનું વરૂપ કહે છે –
Page #253
--------------------------------------------------------------------------
________________
૧૭૮ જે ભાવકર્મરૂપ રાગ-દ્વેષ–અજ્ઞાન તેની ચીકાશે દ્રવ્ય કમરૂપ જ્ઞાનાવરણાદિ આઠ કર્મ નિપજ્યા તેને મૂકે, શરીર ઇંદ્રિયને પરિવાર એટલે શરીર અને ઈદ્રિય ઉપરથી મૂછ મૂકી અને શુભાશુભ વિકારરૂપ જે કર્મ, તેને પર જાણીને છો, તે નિશ્ચય પરિગ્રહને ત્યાગ કહીયે,
એટલે આ ભવસંબંધી અને પરભવસંબંધી શરીરાદિ પરવસ્તુની મૂચ્છ છેડી તે જ નિશ્ચય પરિગ્રહ છે, એમ જાણવું.
એ રીતે નિશ્ચય-વ્યવહારથકી પાંચ મહાવ્રતનું સ્વરૂપ સંક્ષેપમાત્ર જાણવું.
એ રીતે પાંચ મહાવ્રત પાળે પણ જ્ઞાનીની નિશ્રાએ ગુરૂગમથી જ્ઞાનદષ્ટિથી પાંચ મહાવ્રત પાળે, માટે જ્ઞાનનું જાણપણું કરવા સારૂ જીવનું સ્વરૂપ ચૌભંગીયે કરી ઓળખાવે છે,
એટલે એક જીવ હિંસા કરતા નથી. પણ હિંસાના ફળ ભેગવે છે,
અને બીજો જીવ હિંસા કરે છે પણ હિંસાના ફળ. ભેગવતા નથી,
તથા ત્રીજે જીવ હિંસા કરે છે અને હિંસાનાં ફળ પણ ભેગવે છે,
એ જીવ હિંસા કરતા નથી, અને હિંસાના ફળ પણ ભેગવતા નથી,
એવી રીતે એ ચાર પ્રકારના જીવ ઓળખવા જોઈએ.
Page #254
--------------------------------------------------------------------------
________________
૧૭૯ ૨૩૪ શિષ્યઃ–પહેલા જીવ જે હિંસા કરતા નથી અને હિંસાના ફળ ભેગવે છે, તે કયા જીવ જાણવા? અને તેમાં ગુણઠાણા કેટલા પામીયે? તથા તેમાં સાત નય માંહેલા કેટલા નય પામીયે? તથા તેમાં નવ તત્તવમાંથી કેટલા તત્ત્વ પામીયે ? તથા તેના ચાર નિક્ષેપા કેમ જાણ? એ ચાર પ્રશ્નોની પૃચ્છા છે. - ગુરૂ –સમુદ્રને વિષે હજાર–હજારજનના શરીરવાળા મેટા મત્સ્ય છે, તેની આંખની પાંપણમાં તંદુલીયે મસ્ય ગર્ભજ પર્યાપ્ત ઉપજે છે, તેનું આયુષ્ય એક અંતર્મુહૂર્તનું હોય છે, તથાપિ એટલા આયુષ્યમાં તે એવું ચિંતવન કરે છે, જે આ મત્સ્યના મુખમાંહે ક્રોડગમે જીવ આવે છે અને જાય છે, પણ હું જે એટલું મોટું શરીર પામે હેત તે એક પણ જીવને જીવતે જવા દેતા નહિ! એ રીતે યદ્યપિ એ મત્સ્ય વ્યવહારનયને મતે એક જીવને પણ હણ નથી, તથાપિ ત્રાજુસૂત્રનયને મતે જીવહિંસારૂપ અશુભ પરિણામે કરી પાપ બાંધી મરીને સાતમી નરકે જાય છે,
એ જીવ મિથ્યાત્વી જાણવા. એનું ગુણઠાણું પહેલું જાણવું. તથા એ જીવમાં નવતત્વ માંહેલા છ તત્વ પામીયે.
હવે એ મિથ્યાત્વી જીવમાં ચાર નિક્ષેપ આવી રીતે લગાડવા. પ્રથમ તે જેનું મિથ્યાત્વ એવું નામ હોય તે નામમિથ્યાત્વી કહે.
અને બીજે સ્થાપનામિથ્યાત્વી તે મિથ્યાત્વ એવા અક્ષર લખી સ્થાપવા અથવા મૂર્તિ સ્થાપવી.
Page #255
--------------------------------------------------------------------------
________________
૧૮૦:
તથા ત્રીજે દ્રવ્ય મિથ્યાત્વી તે જીવને સત્તાએ દ્રવ્ય મિથ્યાત્વરૂપ દળીયા રહ્યા છે, ઉદયરૂપ ભાવે ભગવે છે.
ચેથે ભાવમિથ્યાત્વી, તે મિથ્યાત્વના દળીયા - વળી પ્રકારાંતરે ચાર નિક્ષેપા કહે છે
પ્રથમ નામ મિથ્યાત્વી, એટલે જે કેઈનું મિથ્યાત્વી એવું નામ હોય તે, તથા સ્થાપનામિથ્યાત્વી તે તેની મૂતિ સ્થાપવી, તથા ત્રીજે દ્રવ્ય મિથ્યાત્વી, તે બ્રાહ્મણ, અતીત, વૈરાગી પ્રમુખ કૃષ્ણ મહાદેવને માને તેને દ્રવ્ય મિથ્યાત્વી કહીયે, અને ચોથા ભાવ મિથ્યાત્વી તે ઢુંઢીયા. પ્રમુખ જિનશાસનના ઢષી-શત્રુરૂપ જાણવા.
ર૩૫ શિષ્ય–બીજે જીવ જે હિંસા કરે છે, અને હિંસાના ફળ ભેગવતા નથી તે જીવ કયા? અને તેમાં ચૌદ ગુણઠાણું માંહેલા કેટલા ગુણઠાણું પામીયે ? અને નવ તત્વ માંહેલા કેટલા તત્ત્વ પામીયે? તથા સાત નય માંહેલા કેટલા નય પામીયે ? અને તેના ચાર નિક્ષેપા કેમ જાણીયે ?
ગુરૂ—એ જીવ સમકિતી જાણવા. એનું ગુણઠાણું શું જાણવું.
શબ્દનયને મતે અંતરંગ સત્તાગતના ભાસનરૂપ સાધ્ય એક, સાધન અનેક, એ રીતે શ્રીવીતરાગની આજ્ઞા પ્રમાણે જેણે પ્રતીતિ કરી છે, પણ પૂર્વકૃત કમને યોગે કરી સંસારમાં વ્યવહારનયને મતે અરૂચિપણે વિષયાદિક આશ્રવરૂપ હિંસાના કામ કરે છે, અને આરંભના કામના આદેશ–ઉપદેશ આપે છે, એટલે શબ્દ નયનેમતે શંકિત
Page #256
--------------------------------------------------------------------------
________________
૧૮૧
ભાવે વર્તતા જે પિતાના પૂર્વકૃત કર્મ છે, તેને નિજ રાવે છે, પણ તેને અશુભરૂપ સ્વા કમને બંધ પડતું નથી,
એ જીવમાં નવ તત્વ માંહેલા આઠ તત્વ પામીએ. હવે એના ઉપર ચાર નિક્ષેપ લગાવે છે.
પ્રથમ કોઈનું સમકિત એવું નામ તે નામસમકિત, બીજું સમકિતની મૂત્તિ પ્રમુખ સ્થાપીયે, તે સ્થાપનાસમકિત, ત્રીજું યાત્રા, દર્શન, સેવા, ભક્તિ, સંઘ, સ્વામીવાત્સલ્ય ઈત્યાદિ સમકિતની કરણ કરે પણ અંતરંગ જીવઅજીવની વહેંચણ રૂપ પ્રતીતિ ગુરૂગમથી જ્ઞાનીની નિશ્રાએ કરી નથી, તેને દ્રવ્ય સમકિત કહીયે, જેથું આગળ કહ્યા પ્રમાણે સવ કરે, અને અવરૂપ નવ તત્વ, દ્રવ્યનું જાણપણું કરી અતરંગ સ્વસત્તા-પરસત્તાની પ્રતીતિ પણ જ્ઞાની નિશ્રાએ ગુરુગમથી યથાર્થપણે કરી છે, તેને ભાવસમકિત કહીએ.
૨૩૬ શિષ્યા-ત્રીજા જીવ જે હિંસા કરે છે અને હિંસાના ફળ પણ ભેગવે છે તે જીવ ક્યા ? તેમાં ગુણઠાણ કેટલા પામીયે? અને નવ તત્ત્વ માંહેલા તત્વ કેટલા પામીયે? તથા સાત નય માંહેલા નય કેટલા પામીયે? અને એમાં ચાર નિક્ષેપ શી રીતે જાણવા ? ગુરૂએ જીવ, મિચ્ચાદષ્ટિ પટેલે ગુણઠાણે જાણજા.
જુસૂતાનને મને તેના પરિણામ મહા આરંભ પરિગ્રહરૂપ હિંસાભાવે વર્તે છે, તથા વ્યવહારનજ્યને મત
Page #257
--------------------------------------------------------------------------
________________
ઉપરથી પણ હિંસારૂપ આશ્રવના કામ કરે છે, એમાં છ તત્વ પામીયે. એના ચાર નિક્ષેપ આગળ પ્રશ્નને લગાવ્યા છે, તે રીતે જાણવા.
૨૩૭ શિષ્ય –ચાથી જીવ જે હિંસા કરતા નથી, અને હિંસાના ફળ પણ ભેગવતા નથી તે કયા? તેમાં ગુણઠાણું કેટલા પામીયે? અને નવ તવ માંહેલા તત્ત્વ કેટલા પામીયે? તથા સાત નય માંહેલા કેટલા નય પામીયે? અને એના ચાર નિક્ષેપા કેમ જાણીયે?
ગુરૂ –એ જીવ સાધુ મુનિરાજ જાણવા.
તે સંગ્રહનયને મતે સર્વ જીવને પિતાના જીવ સમાન જાણ રજુ નયને મતે તેવા જ મનઃ પરિણામ વતે છે,
વ્યવહારનયને મતે ઉપરથકી છકાયની દયા પાળે છે, અને શબ્દ-સમભિરૂઢ નયને મને છ-સાતમાં ગુણઠાણ પર્યત છદ્મસ્થ મુનિરાજ આત્મસ્વરૂપમાં રમણ કરતા કમરૂપ લેપને લાગવા દેતા નથી,
એ રીતે ભાવદયામાં વર્તતા પિતાના આત્માની રક્ષા કરે છે, તેમાં આઠ તત્વ પામીએ.
એના ચાર નિક્ષેપો આવી રીતે કહેવા. તે કેઈનું સાધુ એવું નામ તે નામસાધુ, સાધુની મૂર્તિ સ્થાપીયે, તે સ્થાપના સાધુ, સાધુની ક્રિયા પાળે, સત્તર લેકે સંયમ આરાધે, સૂઝત આહાર લે, પડિલેહણ, પ્રતિક્રમણ કરે,
Page #258
--------------------------------------------------------------------------
________________
૧૮૩ પાંએ મહાવ્રત પાળે, પણ અંતરંગ ઉપગની જાગૃતિ સનીની આજ્ઞામાં ન હોય તેથી જ્ઞાન–ધ્યાનને જાગૃત ઉપયોગ વર્તતે નથી, તે માટે તે દ્રવ્યસાધુ કહીયે, તથા આગળ જે રીતે સાધુની ક્રિયા કહી, તે પ્રમાણે સર્વ ક્રિયા પણ કરે છે, અને અંતરંગ જીવ-અજીવરૂપ સ્વસત્તા-પરસત્તાની વહેંચણ જ્ઞાની ગુરૂની નિશ્રાએ કરી સાધ્ય એક, સાધન અનેક, એ રીતે સત્તાગતના ધર્મને સાધે, તે ભાવસાધુ છે. - વળી હિંસા કરતા નથી અને હિંસાના ફળ ભેગવતા નથી, એ ભાંગામાં અરિહંત કેવલી પણ જાણવા,
એ અરિહંત વ્યવહારનયે કરી દ્રવ્યદયારૂપ છ કાયના પ્રતિપાલક છે, સમભિરૂદનયને મતે તેરમે-ચૌદમે ગુણઠાણે શુકલધ્યાનના બીજા, ત્રીજા પાયા વચ્ચે રહેલા છે, તેમાં આગળ કહ્યા, તે રીતે નવે તવ પામીએ.
એના ચાર નિક્ષેપા કહે છે. અરિહંત એવું નામ, તે નામ અરિહંત, એની મૂતિ પ્રમુખ કરી સ્થાપવી તે સ્થાપના અરિહંત, અને જ્યાં સુધી કેવળજ્ઞાન નથી ‘ઉપન્યું તિહાં સુધી છદ્મસ્થાવસ્થા પર્યત અરિહંતને
જીવ, તે દ્રવ્ય અરિહંત જાણ તથા અનંત ચતુષ્ટયરૂપ લક્ષ્મી પ્રગટ કરી, કાલેકનું સ્વરૂપ એક સમયમાં જાણે, અને ત્રિગડાને વિષે બેસી ભવ્ય પ્રાણીને હિતેપદેશ આપે તેને ભાવ અરિહંત કહીયે.
વળી હિંસા કરતા નથી અને હિંસાના ફળ ભેગવતા
Page #259
--------------------------------------------------------------------------
________________
નથી એ ભાંગમાં સિદ્ધ પરમાત્માના જીવ પણ જાણવાએ જીવ ગુણઠાણ વર્જિત છે, એવભૂતનયને મતે સકલ કમ ક્ષય કરી, લેકને અંતે વિરાજમાન વર્તે છે, એમાં આગળ કહ્યા, તે રીતે ત્રણ તત્ત્વ પામીયે.
હવે એના ચાર નિક્ષેપા કહે છે–પ્રથમ સિદ્ધ એવું નામ તે નામસિદ્ધ, બીજે જિનપ્રતિમા સ્થાપીયે, તે સ્થાપના સિદ્ધ, ત્રીજે કેવલી ભગવાનને દ્રવ્ય સિદ્ધ કહીયે, ચોથા સકલ કમને ક્ષય કરી અનંત ગુણરૂપ લક્ષ્મી પ્રગટ કરી લેકને અંતે વિરાજમાન વતે, તે ભાવસિદ્ધ કહીયે.
એ રીતે ભંગીનું સ્વરૂપ જાણવું
એ રીતે રત્નત્રયીનું સ્વરૂપ જાણ, જે ચારિત્ર પાળે, તેને સાધુ મુનિરાજ કહીયે.
* એ સાધુ મુનિરાજનું સ્વરૂપ જાણવારૂપ, ચભંગી. લખીયે છીએ –
એક જીવ ઉપરથી તે સાધુપણ સહિત છે, અને અંતરંગ થકી સાધુપણા રહિત છે, તથા બીજે જીવ, અંતરથકી સાધુપણા સહિત છે, અને ઉપરથી સાધુપણ રહિત છે. તથા ત્રીજે જીવ, અંતરથકી સાધુપણા રહિત છે અને ઉપરથકી પણ સાધુપણ રહિત છે, જીવ, અંતરથકી પણ સાધુપણા સહિત છે અને ઉપરથકી પણ સાધુપણુ સહિત છે..
Page #260
--------------------------------------------------------------------------
________________
૧૯૫
૨૩૮ શિષ્ય :—પહેલા જીવ જે ઉપરથકી સાધુપણા. સહિત અને અંતરથકી સાધુપણા રહિત તે કયા જીવ ?તેમાં શુશુઠાણા કેટલા પામીધે? તથા સાત નય માંહેલા નય કેટલા પામીયે ? તથ્ય તેમાં નવ તત્ત્વ માંહેલા તત્ત્વ કેટલા પામીચે ? અને એના ચાર નિક્ષેપા કેમ જાણીયે ?
ગુરૂ :—તે જીવ સાધુલિંગધારક પહેલે ગુણુઠાણું હાય, તેમાં નયનું સ્વરૂપ બતાવે છે ઃ—
તે જીવને નરકનિગેાદના દુ:ખથકી ખ્વીને સુખની લાલચે પુણ્યરૂપ વાંછાએ સાધુપણુ લેવાના મનમાં શ ઉપન્યા એટલે નૈગમનયના મતવાળા તેને સાધુ કહી ખેલાવે, કારણ કે એ નયના મતવાળા એક અ'શ ગ્રહીને સ વસ્તુનું પ્રમાણ કરે છે તે માટે.
.
તથા સગ્રહનયના મતવાળે સત્તાને ગ્રહણ કરે છે.. માટે સાધુપણાના ઉપકરણ જે આઘા, મુહુપત્તી, કપડાં, પાત્રા પ્રમુખ એ સર્વ સાધુપણાની સત્તા છે તેને ગ્રહે, તે વારે સંગ્રહનયના મતવાળા તેને સાધુ કહી મેલાવે.
તથા વ્યવહારનયને મતે જે ઉપરથી આચાર– વ્યવહાર ક્રિયા પ્રમુખ પાંચ મહાવ્રત પાળે છે, સૂઝતા આહાર લે છે, એ ટકના આવશ્યક સાચવે છે, એ રીતે. ઉપરથકી પ્રવતા રૃખીને વ્યવહારનયના મતવાળા તેને સાધુ કહી ખેલાવે,
તથા ઋજુસૂત્રનયને મતે જે અંતરંગ વૈરાગ્યભાવરૂપ
Page #261
--------------------------------------------------------------------------
________________
૧૮૬
-સ’સારના દુઃખ દેખી ઉદાસીભાવે વર્તે, તે શુભલ ઉપાર્જન કરે, અને કાઈ જીવના મનના પરિણામ લેકમે ઠગવારૂપ અથવા ઉત્તરપૂર્તિ માટે કપટરૂપે વતતા હાય, તે જીવ અશુભલ ઉપાર્જન કરે, એ ઋજુત્રનયના મતે સાધુ
કહેવાય.
એ રીતે દ્રવ્યલિંગી જીવમાં ચાર નય જાણુવા. હવે ચાર નિક્ષેપા બતાવે છે.
પ્રથમ કોઈનું સાધુ એવું નામ હાય, તે નામસાયું, બીજો સાધુની મૂર્તિ પ્રમુખ સ્થાપીયે તે સ્થાપનાસાધુ, ત્રીજો જે સાધુની ક્રિયા, આચાર, વ્યવહાર પ્રમુખ કરે છે, પાંચ મહાવ્રત પાળે છે, સૂઝતા આહાર લે છે, પણ અંતરંગ સત્તાગતના જાણપણા વિના જ્ઞાન-ધ્યાનના તેવા ઉપયાગ વતતા નથી, અને પુણ્યાદિકની વાંછાએ અનેક રીતે સાધન તા કરે છે, તા પણ તે વ્યવહારનયને મતે દ્રવ્યસાધુ જાણવા. એ ત્રણ નિક્ષેપા દ્રવ્યલિંગી સાધુમાં કહીએ.
હવે એમાં નવ તત્ત્વનું સ્વરૂપ બતાવે છે.
એ લિંગી જીવની સત્તાએ પુણ્ય-પાપરૂપ અજીવના દળીયા અન’તા લાગ્યા છે, તે આશ્રવરૂપ જાણવા અને એ ઢળીયે એ જીવ ખંધાણા થકા ચારગતિરૂપ સ'સારમાં ક્રે છે, માટે જીવ, પુણ્ય, પાપ, અજીવ આશ્રવ અને મધ એ છ તત્ત્વ જાણવા.
Page #262
--------------------------------------------------------------------------
________________
૧૮૭
૨૩૯ શિષ્ય –બીજા જીવ જે અંતરથકી સાધુપણ સહિત છે અને ઉપરથકી સાધુપણા રહિત છે તે જીવ કયા? તેમાં ગુણઠાણું કેટલા પામીએ? તથા તેમાં સાત નય મહેલા નય કેટલા પામીએ? અને એના ચાર નિક્ષેપ કેમ જાણીએ? - ગુરૂ –તે જીવ ચેથા ગુણઠાણવાળા સમકિતી તથા પાંચમા ગુણઠાણુવાળા દેશવિરતિ શ્રાવક જાણવા.
એટલે તે જીવ વ્યવહારનયને મતે ઉપરથકી તે સાધુપણ રહિત છે, પણ અંતરંગ વૈરાગ્ય સહિત ઉદાસી. ભાવે વિષય-કષાયથકી વિરક્ત ત્યાગ-વૈરાગ્યરૂપ સાધુ સમાન એવા ત્રાજુસૂત્રનયને મતે અંતરમાં પરિણામ વતે છે, અને શબ્દનયને મતે સ્વસત્તા-પરસત્તારૂપ જીવ– અજીવની વહેંચણ કરતા સ્વરૂપના ચિંતનમાં વતે છે, તેણે કરી મહાનિજારાને કરે છે. એમાં નવ તત્વ માંહેલા આઠ તત્ત્વ આગળ કહ્યા, તે રીતે જાણવા.
હવે એમાં ચાર નિક્ષેપા કહે છે. તે જીવ, વ્યવહાર નયને મતે તે સંસારી ગૃહસ્થ કહીએ, પણ અંતરંગ ભાવસાધુ સમાન પરિણામ વતે છે, માટે તેમાં એક ભાવ નિક્ષેપે જ પામીએ.
૨૪૦ શિષ્ય –ત્રીજા જીવ જે ઉપરથકી સાધુપણ રહિત છે, અને અંતરથકી પણ સાધુપણ રહિત છે, તે જીવ કયા ? તથા તેમાં ગુણઠાણું કેટલા? અને સાત નય
Page #263
--------------------------------------------------------------------------
________________
૧૮૮
માંડેલા નય કેટલા? તથા નવ તત્ત્વ માંહેલા તત્ત્વ કેટલા? તથા તેના ચાર નિક્ષેપા કેમ જાણીએ ?
ગુરૂ :—તે જીવ મિથ્યાષ્ટિ પહેલે ગુણઠાણે જાણવા, તેમાં નયનું સ્વરૂપ આવી રીતે છેઃ—
નૈગમનયને મતે આગળ ગયા કાળમાં મિથ્યાત્વી હતા, અને આવતા કાળમાં મિથ્યાત્વરૂપ ગુણે કરી મિથ્યાત્વભાવે વર્તશે, તથા વતમાનકાળે પણ મિથ્યાત્વભાવે વર્તે છે, એ રીતે તેને નગમનયના મતવાળા મિથ્યાત્વી કરી ખેલાવે,
સંગ્રહનયના મતવાળા તા સત્તાનુ ગ્રહણ કરે છે, માટે જે જીવને મિથ્યાત્વરૂપ દળીયા સત્તાએ અનતા રહ્યા છે, તેથી તે જીવને સ ંગ્રહનયના મતવાળા પશુ મિથ્યાત્વી કહી ખેલાવે,
વ્યવહારનયના મતવાળા માહ્યથકી ઉપરથી મિથ્યારૂપ આચરણ કરતા દેખે છે. માટે એ પણ મિથ્યાત્વી કહી ખેલાવે,
તથા જીસૂત્રનયના મતવાળા પણ એને અંતરગ પરિણામે મિથ્યાત્વરૂપ કાયનું ચિંતન કરતા દેખી મિથ્યાત્વી કહી ખેલાવે, એ રીતે એ મિથ્યાત્વી જીવમાં ચાર નય
જાણુશા.
તથા એમાં ાગળ કહેલી રીતે નવ તત્ત્વ મહિલા છ તત્ત્વ પામીએ.
Page #264
--------------------------------------------------------------------------
________________
-
૯
હવે એમાં ચાર નિક્ષેપ કહે છે –
જે કેઈનું નામ મિથ્યાત્વી હોય તે નામમિથ્યાત્વ જાણવો. અને અક્ષર લખવા અથવા તેની મૂર્તિ સ્થાપવી તે સ્થાપનામિથ્યાત્વ. તથા તે જીવને સત્તાએ મિથ્યાત્વરૂપ દળીયા રહ્યા છે, તે દ્રવ્ય મિથ્યાત્વ જાણવું, તથા તે દળીયા ઉદયરૂપ ભાવપણે ભગવે છે તે ભાવમિથ્યાત્વ જાણવું.
વળી બીજી રીતે ચાર નિક્ષેપ કહે છે –
જે કોઈનું મિથ્યાત્વ એવું નામ,તે નામમિથ્યાત્વ, તથા મિથ્યાત્વીની મૂર્તિ પ્રમુખ સ્થાપવી તે સ્થાપનામિથ્યાત્વ, તથા અન્યદર્શની જે અતીત, વૈરાગી, બ્રાહ્મણ પ્રમુખ તે પણ વ્યમિત્યાત્વી જાણવા. તથા જે જિનશાસનના હેવી, અવળા, વિપરીત માર્ગના દેખાડનારા, ઢુંઢીયા પ્રમુખ તે ભાવમિથ્યાત્વી જાણવા. એ મિથ્યાત્વીના ચાર નિક્ષેપ છે. તેમાં નવ તત્વ માંહેલા છ તાવ આગળ કહા, તે પ્રમાણે જાણવા. - ૨૪૧ શિષ્યથા જીવ ઉપરથકી સાધુપણા સહિત છે, અને અંતરથકી સાધુપણા રહિત છે, તે જીવ કયા? તથા તેમાં ગુણઠાણા કેટલા? અને સાત નય મહેલા નય કેટલા? તથા નવ તત્વ માંહેલા તત્વ કેટલા? તથા તેમાં ચાર નિક્ષેપ કેવી રીતે જાણવા?
ગુરૂ––તે જીવ સાધુસુનિરાજ છઠ્ઠ—સાતમા જીણઠાણાથી માંડીને વત્ અગીયારમા--મારમા જુઠાણુ ચર્થત છમસ્થ મુનિરાજ નાણુના.
Page #265
--------------------------------------------------------------------------
________________
- ૧૦૦ હવે તેમાં નયનું સ્વરૂપ બતાવે છે –
કઈ જીવ સંસારથકી ઉભો સાગ્રા ધર્મની પરીક્ષા કરતે મોક્ષસુખની લાલચે સાધુપણું લેવાને તેના મનમાં અંશ ઉત્પન્ન થયે, એટલે નૈગમનયતા મતવાળો એક અંશ રહીને તે જીવને સાધુ કહી બોલાવે,
તથા તે જીવ જેવારે સાધુપણું લેવાને અર્થે ઉપકરણાદિ –આઘે, મુહપત્તી, કપડા, કાંબળી, પાત્રા પ્રમુખ સાધુપણાની સત્તાને ગ્રહે, તે વારે સંગ્રહાયને મતવાળે તેને સાધુ કહી બોલાવે,
તથા જે પાંચ મહાવ્રત સૂધા પાળે અને સાધુની ક્રિયા આચાર-વ્યવહાર પ્રમુખ સુધી રીતે કરે, ઉભયટેકના આવશ્યક સાચવે, સાંજ-સવાર પડિલેહણ, પરિસી ભણાવે, એ રીતે ઉપરથી આચરણારૂપ ક્રિયા દેખે, તેને વ્યવહાર નયના મતવાળે સાધુ કહી બોલાવે,
તથા રજુસૂત્રનયના મતવાળે પારિણામિક ભાવ ગ્રહણ કરે છે, માટે સંસાર ઉદાસી, વિષય-કષાયથકી વિરકતભાવ ત્યાગ–વૈરાગ્યરૂપ પરિણામ જેના વતે છે. તેને જુસૂત્ર નયના મતવાળે સાધુ કહે,
- તથા શબ્દનયને મતે તે જે જીવ-અછવરૂપ નવ તવ વરૂદ્રવ્યની ઓળખાણ કરી જીવ સત્તાને ધ્યાવે, અજીવસત્તાને ત્યાગ કરે, તેવા શુદ્ધ નિશ્ચય નયરૂપ પરિણામ હોય અને સાધુની ક્રિયા પણ જે આગળ કહી, તે રીતે
Page #266
--------------------------------------------------------------------------
________________
સર્વ કરે, તથા સાધ્ય એક, સાધન અનેક, એ રીતે સત્તાગતના ધમને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે નયસાપેક્ષ રીતે સમજીને સાધે, તેને શબનમના મતવાળે સાધુ કહી બોલાવે,
તથા સમર્િહનયના મતવાળે શ્રેણિભાવને રહે છે, માટે કઈ જીવ નવમા-દશમા ગુણઠાણાથી માંડી યાવત્ અગીયારમા–બારમા ગુણઠાણું પર્યત શુદ્ધ શુકલધ્યાન રૂપાતીત પરિણામ ક્ષપકશ્રેણિરૂપ ધ્યાને વર્તે છે, તેને સમભરૂદનયના મતવાળે સાધુ કહી બોલાવે,
એ રીતે સાધુનું સ્વરૂપ છ ન કરી કહ્યું.
હવે ચાર નિક્ષેપે કરી સાધુનું સ્વરૂપ એળખાવે છે. તિહાં જે કેઈનું સાધુ એવું નામ છે, તે નામ સાધુ, તથા જે સાધુ એવા અક્ષર લખવા તે અસદ્ભાવસ્થાપના જાણવી. અને જે સાધુની મૂર્તિ પ્રમુખ સ્થાપવી તે સદ્ભાવસ્થાપના જાણવી, તથા જે સાધુની ક્રિયા, પ્રતિક્રમણ, પડિલેહણ શુદ્ધ રીતે કરે, સૂઝત આહાર લે, પણ તેહ જ્ઞાન-ધ્યાન-મેક્ષરૂપ સાધનનો ઉપયોગ વર્તતે નથી સ્વછંદપણે પાળે છે માટે તેને દ્રવ્યસાધુ કહીયે. તથા ભાવસાધુ કહેતા જે આગળના ત્રણ નિક્ષેપામહે સાધુની ક્રિયા કહી, તે રીતે સર્વ ક્રિયા કરે, અને સાધ્ય એક, સાધન અનેક, એ રીતે સત્તાગતના ધર્મને ગુરૂગમથી જ્ઞાનીની નિશ્રાએ સાધે, તેને ભાવસાધુ કહીએ.
સાથે, સજાગતના અને
સાથી કહ્યુ
૧૩
Page #267
--------------------------------------------------------------------------
________________
૧૯૨
આ ચાર નિક્ષેપા સાધુમાં કહ્યા,
એમાં આગળ એટલે આ પછીના પ્રશ્નમાં કહેશે તે પ્રમાણે નવ તત્વ માંહેલા આઠ તત્વ પામીયે.
એ રીતે ચેભેગી કરી સાધુપણાનું સ્વરૂપ જાણીને જે પાળે, તે પ્રાણી ગણ્યા દિવસમાં પરમાનંદ પદને પામે.
હવે સમકિતની શુદ્ધિ કરવા વાસ્તે પદ્રવ્ય, નવ તત્ત્વનું સ્વરૂપ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની ચભંગીયે કરી દેખાડે છે, એમાં દરેકમાં ચાર-ચાર પ્રકન છે.
૨૪૨ થી ૨૪૯ શિષ્ય –તિહાં પ્રથમ જીવદ્રવ્યનું સ્વરૂપ કહે છે –
દ્રવ્યથકી જીવદ્રવ્ય, નિશ્ચયનયને મતે જ્ઞાનાદિ ગુણે કરી સર્વ એક સરખા છે, અને વ્યવહાર કરી દેવતા, નારકી, મનુષ્ય, તિર્યંચરૂપ જીવની અનેક જાતિ જાણવી.
તથા ક્ષેત્રથકી સર્વ જીવ, અસંખ્યાત પ્રદેશી લેકવ્યાપી જાણવા.
તથા કાળથકી નિશ્ચયન કરી સર્વ જીવ, અનાદિ અનંત ભાંગે વતે છે, અને વ્યવહારનયે કરી સંસારમાં ઉત્પાદ-વ્યયરૂપ પલટાતા સ્વભાવે કરી સાદિ સાંત ભાંગે વર્તે છે,
તથા ભાવથકી જતાં તે સર્વજીવ પારિણામિકભાવે પિતાના સ્વભાવમાં વતે છે, અને વ્યવહારનયે કરી સંસારી જીવ શુભાશુભભાવમાં વતે છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
૧૯.
૨૪૬ થી ૨૪૯ હવે ધર્માસ્તિકાય દ્રવ્યનું સ્વરૂપ કહે છે -
દ્રવ્યથકી ધર્માસ્તિકાય દ્રવ્યને ચલનસહાયક ગુણ જાણ,
તથા ક્ષેત્રથકી એના અસંખ્યાતા પ્રદેશ લેકવ્યાપી જાણવા,
તથા કાળથકી ધર્માસ્તિકાય દ્રવ્ય, અનાદિ અનંત ભાંગે વતે છે, અને એના દેશ, પ્રદેશ તથા અગુરુલઘુ સાદિ સાંત ભાંગે જાણવા,
તથા ભાવથકી ધર્માસ્તિકાય દ્રવ્ય, અવ, અરસે, અગંધ, અસ્પશે, જાણવું.
૨૫૦ થી ૨૫૩ હવે અધર્માસ્તિકાય દ્રવ્યનું સ્વરૂપ કહે છે દ્રવ્યને સ્થિર સહાયકગુણ દ્રવ્યથકી અધર્માસ્તિકાય
- તથા ક્ષેત્રથકી એના અસંખ્યાતા પ્રદેશ લેકવ્યાપી જાણવા,
- તથા કાળથકી અનાદિ અનંત ભાગે વતે છે, અને દેશ, પ્રદેશ તથા અગુરુલઘુ, સાદિ સાંત ભાંગે જાણવા.
તથા ભાવ થકી અધર્માસ્તિકાય, અવ, અગધે, અરસે અને અસ્પશે જાણવું.
૨૫૪ થી ૨૫૭ હવે આકાશાસ્તિકાય દ્રવ્યનું સ્વરૂપ કહે છે –
દ્રવ્ય થકી આકાશાસ્તિકાય દ્રવ્યને અવગાહના ગુણ જાણવો.
Page #269
--------------------------------------------------------------------------
________________
તથા ક્ષેત્રથી અનંત પ્રદેશી લોકાલોકવ્યાપી જાણવો.
તથા કાળથકી અનાદિ અનંત ભાગે વતે છે, અને દેશ, પ્રદેશ તથા અગુરુલઘુ, સાદિ સાંત ભાંગે જાણવા.
તથા ભાવથકી આકાશાસ્તિકાય અવણે, અગધે, અરસે, અસ્પશે જાણવો.
૨૫૮ થી ૨૬૧ હવે કાલદ્રવ્યનું સ્વરૂપ કહે છે –
દ્રવ્ય થકી કાલ દ્રવ્યને નવા પુરાણા વત્તાલક્ષણ ગુણ જાણ.
તથા ક્ષેત્રથકી કાલદ્રવ્ય, અઢી દ્વીપ વ્યાપી જાણવું.
તથા કાલથકી અનાદિ અનંત ભાગે વર્તે છે, અને ઉત્પાદ-વ્યયરૂપ પલટાતા કાળ સાદિ સાંત ભાંગે જાણવું.
તથા ભાવથકી કાલ દ્રવ્ય અવર્ણ, અગધ, અરસ, અસ્પર્શ જાણવું.
૨૬૨થી ૨૬૫ હવે પુદ્ગલ દ્રવ્યનું સ્વરૂપ કહે છે –
દ્રવ્ય થકી પુદ્ગલદ્રવ્યને મિલન-વિખરણ પૂર્ણ ગલન ગુણ જાણુ.
તથા ક્ષેત્રથકી પુદ્ગલ પરમાણુઓ લેકવ્યાપી જાણવા.
તથા કાલથકી પુદ્ગલ દ્રવ્યના અનંતા પરમાણુઓ નિશ્ચયનયે કરી અનાદિ અનંત ભાંગે વતે છે, અને
Page #270
--------------------------------------------------------------------------
________________
૧૯૫
વ્યવહારનચે કરી પુટ્ટુગલના સ્કંધ સર્વ સાદિ સાંત ભાંગે
જાણવા,
તથા ભાવથકી વણ, ગંધ, રસ, સ્પર્શી સહિત છે, એ રીતે જીવ–અજીવરૂપ ષડ્-દ્રવ્યના સ્વરૂપમાં ચાલ’ગી જાણવી.
તત્ત્વ માંહેલા
એટલે એ ષડૂદ્રવ્યના સ્વરૂપમાં નવ જીવ અને અજીવ, એ એ તત્ત્વનું સ્વરૂપ કહેવાણું. હવે શેષ પુણ્યાદિક સાત તત્ત્વનું સ્વરૂપ કહે છે.
૨૬૬ થી ૨૬૯ પુણ્યતત્ત્વ—
દ્રવ્યથકી ખેતાલીશ ભેદે કહીએ.
તથા ક્ષેત્રથકી પુણ્યતત્ત્વ લેાકવ્યાપી જાણવું.
તથા કાળથકી પુણ્યતત્ત્વ અલભ્ય જીવ આશ્રી સંતતિભાવે અનાદિ અનત ભાંગે જાણવું, અને ભવ્યજીવ આશ્રયી અનાદિ સાંત ભાંગે જાણવું.
તથા ભાવથકી પુણ્યતત્ત્વને ઉપાર્જન કરવાના નવ
પ્રકાર જાણવા.
૨૭૦ થી ૨૦૩ પાપતત્ર
દ્રવ્યથકી ખ્યાશી લેકે કહીએ,
તથા ક્ષેત્રથકી પાપતત્ત્વ તાકવ્યાપી જાણવું.
CÉGE
Page #271
--------------------------------------------------------------------------
________________
૧૯૬
•
•
•
- તથા કાલથકી અભવ્યજીવ આશ્રયી સંતતિભાવે અનાદિ અનંત ભાગે જાણવું, અને ભવ્યજીવ આશ્રયી અનાદિ સાંત ભાંગે જાણવું
- તથા ભાવથકી પાપ ઉપાર્જન કરવાના અઢાર ભેદ જાણવા.
૨૭૪ થી ૨૭૭ આશ્રવતત્ત્વના– દ્રવ્યથકી પુણ્યપાપરૂપ દળીયાં તે દ્રવ્યાશ્રવ કહીએ, તથા ક્ષેત્રથકી આશ્રવતત્વ લેકવ્યાપી જાણવું.
તથા કાલથકી આશ્રવતત્વ અભવ્યજીવ આશ્રયી સંતતિભાવે અનાદિ અનંત ભાગે વતે છે, અને ભવ્યજીવ આશ્રયી અનાદિ સાત ભાગે વતે છે,
તથા ભાવથકી આશ્રવતત્વ તે પુણ્ય પાપરૂપ દળીયા ઉપાર્જન કરવા બેંતાલીશ ભેદ જાણવા
ર૭૮ થી ૨૮૧ દ્રવ્યથકી સંવરતત્વના ભેદ કહીયે.
તથા ક્ષેત્રથકી સંવરતત્વ ચૌદ રાજ લેકની ત્રસનાડી પ્રમાણે જાણવું,
તથા કાલથકી સંવરતત્વ ક્ષાયિકભાવ આશ્રયી તે સાદિ અનંત ભાંગે વતે છે, અને ક્ષપશમભાવ આશ્રયી સાદિ સાત ભાગે વતે છે,
તથા ભાવથકી પિતાના સ્વરૂપમાં રમણ કરવું તે સંવરતત્વ કહીએ..
Page #272
--------------------------------------------------------------------------
________________
૧૯૭
૨૮૨ થી ૨૮૫ દ્રવ્યથકી નિજરાતત્વ બાર ભેદે કહીએ. તથા ક્ષેત્રથકી ચૌદ રાજલક ત્રસનાડી પ્રમાણે જાણવું. તથા કાલથકી સાદિ સાંત ભાંગે વતે છે,
તથા ભાવથકી સર્વ પ્રકારે ઈચ્છાને રેપ કરી સમતાભાવે વર્તવું, તે નિર્જરા.
૨૮૬ થી ૨૮બંધ તવના દ્રવ્યથકી ચાર ભેદ કહીએ. તથા ક્ષેત્રથકી લેકવ્યાપી જાણવું, કાલથકી બંધતત્વ સાદિ સાંત ભાંગે વર્તે છે;
તથા ભાવથકી જે અજ્ઞાનરૂપ રાગ-દ્વેષની ચિકાશ તે ભાવબંધ જાણ.
૨૦ થી ૨૩ મોક્ષતત્વ, દ્રવ્યથકી તેરમે–ચૌદમે ગુણઠાણે કેવળીને કહીએ.
તથા ક્ષેત્રથકી અઢીદ્વીપ વ્યાપી જાણવું,
તથા કાળથકી સર્વે સિદ્ધ આશ્રયી અનાદિ અનંત ભાગે વર્તે છે, અને એક સિદ્ધ આશ્રયી સાદિ અનંત ભાંગે જાણવું.
તથા ભાવથકી મોક્ષતત્વ તે સકલ કર્મ ક્ષય કરી લોકને અંતે વિરાજમાન એવા સિદ્ધ પરમાત્માને કહીએ.
એ રીતે નવતત્વના સ્વરૂપમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવરૂપ ચભંગીનું સ્વરૂપ જાણવું.
Page #273
--------------------------------------------------------------------------
________________
* વળી
'
તેમ
અપહરત
ચ, માટે
૨૪. શિષ્ય – દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવ, એ ચારમાંથી કેણ કેણથી સૂક્ષ્મ અને કણ કણથી બાદર છે? આ ચાર પ્રશ્ન છે.
ગુરૂ –એક આંખના મીંચકારામહે અસંખ્યાતા સમય થાય. માટે એ સમયરૂપ કાલ સૂક્ષમ છે, અને તે થકી વળી ક્ષેત્ર ઘણું જ સૂક્ષમ છે, કેમકે એક અંગુલ શ્રેણિ પ્રમાણ જે ક્ષેત્ર તેમાંથી આકાશરૂપ દ્રવ્યના જે પ્રદેશ, તેને સમયે સમયે એકેકે અપહરતા અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ વ્યતીત થઈ જાય, માટે કાલથકી ક્ષેત્ર ઘણું સૂક્ષમ છે,
તથા ક્ષેત્રથકી દ્રવ્ય સૂક્ષમ છે જે માટે એકેક આકાશ પ્રદેશરૂપ ક્ષેત્રમાં અનંતાનંત પુદ્ગલ દ્રવ્યના પરમાણુઓ અવગાહી રહ્યા છે, માટે ક્ષેત્રથકી દ્રવ્ય સૂમ જાણવું.
તથા દ્રવ્યથી ભાવ સૂક્ષ્મ છે, કેમકે એકકા પુદ્ગલ પરમાણુઓમાં વળી અનંતા ગુણ પર્યાય રહ્યાં છે, માટે દ્રવ્યથકી ભાવ સૂક્ષ્મ જાણ.
એ વિચાર આચારાંગ નિયુક્તિની ટકામાં તથા આવશ્યકમાં જાણ.
હવે નિક્ષેપનું સ્વરૂપ શ્રી અનુયોગ દ્વારે સૂત્રના પાઠથી કહે છે –
છે ગાયા છે નિત્ય = ગાગા, નિલે બિયિક વિક્ષે | ગાય ચ ળ નાળિગા, રીલિયં વિવે તય ૧
Page #274
--------------------------------------------------------------------------
________________
૧૯૯ અર્થ – હે શિષ્ય! જે જાણપણું હોય તે એકેક -વસ્તુમાં અનેક પ્રકારે નિક્ષેપ ઉતારજે અને તેનું જાણપણું
જે ન હોય, તે પણ જે વસ્તુનું નામ પડયું, તેમાં ચાર નિક્ષેપ તે જરૂર ઉતારવા.
૨·શિષ્ય – પૂર્વોક્ત જીવ–અજીવરૂપ નવ -તરવ–ષદ્વવ્યનું સ્વરૂપ ચાર ચાર નિક્ષેપ કરી કેમ જાણીએ?
ગુરૂ–પ્રથમ નામજીવ જીવ એવું નામ તે ગયે કાલે જીવતું હતું અને આવતા કાલે પણ જીવતે હશે, તથા વર્તમાન કાલે પણ આવે છે, એ રીતે નિગમનયને મતે ત્રણે કાલ એકરૂપપણે વતે તેને નામજીવ કહીએ,
તથા જેમાં નિવાણમાં (૧) જીવ એ સદુભાવ સ્થાપના અને જીવ એવા અક્ષર લખવા, તે અસદ્ભાવસ્થાપના એટલે એ સંગ્રહનયને મતે સ્થાપનારૂપ જીવ જાણ.
તથા પુત્ર અને વ્યવહારનયને મતે એકેંદ્રિયથી માંડીને પંચેંદ્રિય પર્યત જે જીવ પહેલે ગુણઠાણે અનુષ અિધ્યાત્વભાવે વતે, તેને “અgવોની ર૦ » એ વચન થકી દ્રવ્યજીવ કહીએ.
તથા શબ્દનયને મને સમક્તિભાવે ચેથા ગુણઠાણાથી માંડીને યાવત્ છઠ્ઠા–સાતમા ગુણઠાણુ પર્યત જીવ, અજીવરૂપ શાની વહેંચણ કરી જીવ સ્વરૂપના ઉપગમાં વતે, તેને “વોનો માવે” એ વચનથી ભાવેજીવ કહીએ. ' એ તે જીવનું કવર પાંચ ન કરી ચારે નિક્ષેપ
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૦૦
ર૬ નામથકી ધર્માસ્તિકાય એવું નામ તે નામ ધર્માસ્તિકાય જાણવું.
તથા સ્થાપના થકી ધર્માસ્તિકાય એવા અક્ષર લખવા તે સ્થાપના ધર્માસ્તિકાય.
તથા દ્રવ્યથકી ધર્માસ્તિકાય દ્રવ્ય અસંખ્યાત પ્રદેશી જાણવું.
ભાવથકી ધર્માસ્તિકાય દ્રવ્ય ચલનસહાયરૂપ જાણવું.
૨૯૭ નામથક અધર્માસ્તિકાય એવું નામ, તે નામ અધર્માસ્તિકાય.
તથા અધર્માસ્તિકાય એવા અક્ષર લખવા તે સ્થાપના અધર્માસ્તિકાય.
તથા દ્રવ્યથકી અધર્માસ્તિકાય દ્રવ્ય અસંખ્યાત પ્રદેશી જાણવું.
ભાવથકી અધમસ્તિકાય દ્રવ્ય સ્થિરસહાયરૂપ જાણવું.
૨૯૮ નામથકી આકાશાસ્તિકાય એવું નામ, તે નામ આકાશાસ્તિકાય જાણવું.
તથા આકાશાસ્તિકાય એવા અક્ષર લખવા તે સ્થાપના આકાશાસ્તિકાય જાણવું. . . તથા દ્રવ્યથકી આકાશાસ્તિકાય અનંત પ્રદેશી જાણવું
ભાવથકી આકાશાસ્તિકાયદ્રવ્ય અવગાહનારૂપ જાણવું
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૦૧ ૨૯ નામથકી કાલદ્રવ્ય એવું નામ તે નામકાલદ્રવ્ય
તથા કાલદ્રવ્ય એવા અક્ષર લખવા તે સ્થાપનાકાલ દ્રવ્ય જાણવું.
તથા દ્રવ્યથકી તે કાલને એક સમય લોકમાં સદાકાલ શાશ્વતે વતે છે, તે કાલદ્રવ્ય જાણવું.
ભાવથકી કાલદ્રવ્ય નવી પુરાણી વર્તનારૂપ જાણવું.
૩૦૦ નામથકી પુદ્ગલાસ્તિકાય એવું નામ, તે નામ પુદ્ગલાસ્તિકાય જાણવું - તથા પુદગલાસ્તિકાય એવા અક્ષર લખવા તે સ્થાપનારુપ પુદ્ગલાસ્તિકાય જાણવું.
તથા દ્રવ્યથકી પુદ્ગલદ્રવ્યના અનંતા પરમાણુઓ. લકમાં સદાકાલ શાશ્વતા વર્તે છે.
તથા ભાવથકી યુગલદ્રવ્ય ગલન-પૂરણ–મિલન-વિખરણ રૂપ જાણવું. - એ રીતે જીવ–અજીવરૂપ ષડૂદ્રવ્યમાં ચાર નિક્ષેપ જાણવા.
૩૦૧ પુણ્યતત્વમાં નિક્ષેપો કહે છે –
એટલે પ્રથમ નામથી પુણ્ય કહેતાં જે પુણ્ય એવું નામ તે નૈગમનયને મતે ત્રણે કાલ એકરૂપપણે વતે છે,
સ્થાપનાપુણ્ય જે પુણ્ય એવા અક્ષર લખીને સ્થાપવા
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૦૨
દ્રવ્ય પુણ્ય = જે કોઈ જીવની સત્તાએ પુણ્યના દળીયા પ્રકૃતિરૂપ સત્તાપણે બાંધ્યા છે, તે સંગ્રહનયને મતે કર્મ સત્તારૂપ દ્રવ્યપુણ્ય જાણવું,
ભાવપુણ્ય કહેતા જે તે દળીયાનો ઉદય થયે, તે વ્યવહારનયને મતે ઉદયભાવરૂપ ભાવપુણ્ય જાણવું
એ રીતે ઉદયભાવરૂપપુણ્યને વિષે ત્રણ નયમાં ચાર નિક્ષેપણ જાણવા.
૩૦૨–પુણ્ય એવું નામ તે ગમનયને મતે ત્રણે કાલ એકરૂપપણે જાણવું
તથા જે કઈ જીવની સત્તાએ પુણ્યના દળીયા પ્રકૃતિરૂપ સત્તાપણે બાંધ્યા છે, તે સંગ્રહનયને મને જાણવા - તે દળીયાને ઉદય થયે તે વ્યવહારનયને મતે ન્યારા રહી ઉપરથકી લખે પરિણામે ભેગવે છે માટે એને દ્રવ્યપુણ્ય
કહીયે.
તથા જે કોઈ જીવ, જુવનયને મતે મન, વચન, કાયાએ કરી એક ચિત્ત પુણ્યના દળીયા વ્યવહારનયને મતે ઉદયરૂપ ભાવે ભગવે છે, તેને ભાવપુણ્ય કહીયે.
એ રીતે ચાર નયમાં ચાર મિક્ષેપ પુણ્ય ભોગવવા ઉપર જાણવા
૩૦૩–નામપુણ્ય કહેતા પુણ્ય એવું નામ નિગમનયને મતે જણે કાલ એકરૂપ જાણવું,
Page #278
--------------------------------------------------------------------------
________________
પુણ્ય એવા અક્ષર લખીને સ્થાપવા તે સંગ્રહાયને મતે સ્થાપનારૂપ પુણ્ય જાણવું.
તથા દ્રવ્યપુણ્ય એટલે જે કઈ જીવ, દાન, શીયલતપ, ભાવ, દયા, જયણા ઈત્યાદિક કષ્ટક્રિયારૂપ કરણી લેકને દેખાડવારૂપ વીરાશાલવીની પરેકૃષ્ણવાસુદેવનું મન રીઝવવારૂપ અથવા પૂર્ણશેઠની પરે કરે, અથવા જ્ઞાનીની આજ્ઞાવિના સ્વચ્છેદપણે ધર્મકરણ કરે તે વ્યવહારનયને મતે કરણરૂપ દ્રવ્યપુણ્ય જાણવું.
તથા ભાવપુણ્ય તે આગળ દ્રવ્યનિક્ષેપામાં જે વ્યવહારનયને મતે પુણ્યની કરણી કહી, તે કરણી સર્વ કરે, પણ અંતરંગ હજુસૂત્રનયને મતે મન, વચન, કાયાયે કરી એકચિત્ત જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જીર્ણશેઠની પર કરે, તે ભાવપુય જાણવું.
એ રીતે ચાર નયમાં ચાર નિક્ષેપ પુણ્ય કરવા ઉપર જાણવા.
૩૦૪–હવે પાપ ઉપર નિક્ષેપ ઉતારે છે –
પ્રથમ નામથકી પાપ એવું નામ, તે નૈગમનને મતે ત્રણે કાલ એકરૂપ પણે વતે છે, તે નામપાપ જાણવું,
તથા પાપ એવા અક્ષર લખવા તે સ્થાપનારૂપ પા૫ જાણવું.
તથા કેઈ જીવની સત્તાએ પાપના દળીયા પ્રકૃતિરૂપ સત્તાપણે બાંધ્યા છે, તે સંહનયને મતે કર્મ સત્તારૂપ દિવ્યપા૫ જાણવું.
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૦૪ તથા તે દળીયાને ઉદય થયે, તે વ્યવહારનયને મતે ઉદયભાવરૂપ ભાવપાપ જાણવું.
એ રીતે એ ઉદયભાવરૂપ પાપમાંહે ત્રણ નયમાં ચાર નિક્ષેપા જાણવા.
૩૦૫ પાપ એવું નામ તે નૈગમનયને મતે ત્રણે કાલ એકરૂ૫૫ણે વતે છે, તે નામપાપ જાણવું. - તથા પાપ એવા અક્ષર લખવા તે સ્થાપના રૂપ પાપ જાણવું.
તથા જે કઈ જીવની સત્તાએ પાપના દળીયા પ્રકૃતિરૂપ સત્તાપણે સંગ્રહ નયને મતે બાંધ્યા છે, તેને ઉદય થયે, તે વારે વ્યવહારનયને મતે પણ જુદા રહી ઉપરથકી લખે પરિણામે ભગવે છે, તેને દ્રવ્ય પાપ કહીયે.
તથા જે કોઈ જીવ જુસૂત્રનયને મતે મન, વચન, કાયાયે કરી દુઃખરૂપ વિપાકે પાપના દળીયા વ્યવહારનયને મતે ઉદયરૂપ ભાવે ભગવે છે, તેને ભાવપાપ કહીયે.
એ રીતે ચાર નયમાં ચાર નિક્ષેપા પા૫ જોગવવા ઉપર જાણવા.
૩૦૬ પાપ એવું નામ તે નિગમનયને મતે ત્રણે કાલ એકરૂપ પણે વતે છે, તથા પાપ એવા અક્ષર લખવા તે સંગ્રહનયને મતે સ્થાપનારૂપ પાપ જાણવું.
તથા કઈ જીવ, હિંસા, મૃષા આદિક કજીયા -ઝગડારૂપ અનેક પ્રકારે ઉદયરૂપ ભાવને ગે કરી ચેડા રાજાની પરે કરે, તે વ્યવહારનયને મતે દ્રવ્ય પાપ કરણરૂપ જાણવું.
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૦૫
તથા જે આગળ ત્રીજા નિક્ષેપામાં વ્યવહારનયને મતે કરણી કહી, તે સવ કરે, પણ અંતરંગ ઋનુસૂત્રનયને મતે મન, વચન, કાયાયે કરી એકચિત્ત કાલકસૂરિયા ખાટકીની પરે કરે તે ભાવપાપ જાણવું.
એ રીતે ચાર નિક્ષેપા પાપકરવારૂપે જાણવા. ૩૦૭ આશ્રવમાં ચાર નિક્ષેપા ઉતારે છે:~ પ્રથમ આશ્રવ એવું નામ તે નૈગમનયને મતે ત્રણે કાલ એકરૂપપણે જાણવું તે નામ આશ્રવ.
તથા આશ્રવ એવા અક્ષર લખવા તે સ્થાપના રૂપ આશ્રવ જાણવું.
તથા ખેતાલીશ પ્રકારના આશ્રત્રને ગરનાલે કરી વ્યવહારનયને મતે શુભાશુભ આશ્રવરૂપ ઢળીયાનું ગ્રહણુ કરવું તે દ્રવ્ય આશ્રવ જાણવું.
તથા જીસૂત્ર અને વ્યવહારનયને મતે મન, વચન, કાયાયે કરી ઉદ્દયભાવને ચાગે તે દળીયાનું ભાગવવું તે ઉત્ક્રય ભાવરૂપ ભાવ આશ્રવ જાણવું.
૩૦૮ સંવરમાં ચાર નિક્ષેપા ઉતારે છેઃ
પ્રથમ સવર એવું નામ તે નૈગમનયને મતે ત્રણે કાલ એક રૂપપણે જાણવું તે નામસંવર,
તથા સવર એવા અક્ષર લખીને સ્થાપવા, અથવા સવરૂપ મૂર્તિ સ્થાપવી, તે સંગ્રહનયને મતે સ્થાપના રૂપ સવર જાણવું.
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬ તથા વ્યવહારનયને મને જ્ઞાનીની નિશ્રા વિના મનમરજી પ્રમાણે સગવડિયા ધર્મરૂપે સ્વછંદ ભાવથી અગર અરુચિભાવે, લેકને દેખાડવારૂપ પસહ, પ્રતિક્રમણ, સામાયિક આદિ અનેક પ્રકારે સંવરની કરણ જાણવી, તે દ્રવ્યસંવર જાણવું.
તથા જીવનયને મતે મન, વચન, કાયાએ કરી યથાપ્રવૃત્તિરૂપ કરણના પરિણામે પિસહ, પ્રતિક્રમણ, વ્રત, પચ્ચખાણ આદિ વ્યવહારનયને મતે ઉપર થકી સંવર રૂપ કરણનું કરવું, તે ભાવસંવર જાણવું.
એટલે ચાર નયમાં ચાર નિક્ષેપે યથાપ્રવૃત્તિકરણરૂપ સંવર જાણવું.
૩૦૯ નામથકી સંવર એવું નામ તે નામસંવર નગમનયને મતે જાણ.
તથા સંવર એવા અક્ષર લખીને સ્થાપવા, તે સ્થાપના સંવર અથવા સંવરરૂપે મૂર્તિ સ્થાપવી તે સંગ્રહનયને મતે સ્થાપનારૂરૂપ સંવર જાણ.
તથા જુસૂત્રનયને મતે મન, વચન, કાયાએ કરી વ્રત, પચ્ચખાણરૂપ જ્ઞાનીની આજ્ઞા નિરપેક્ષ સ્વછંદપણે વહારનયને મતે સંવરરૂપ કરણીનું કરવું તે દ્રવ્યસંવર જાણવું.
તથા શબ્દનયને મતે જીવ, અછવરૂપ સ્વસત્તાપરસત્તાની વહેંચણ કરી સ્થિરતારૂપ પરિણામે જ્ઞાનીની
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૦૭ આજ્ઞા પ્રમાણે ગુણસ્થાનકની મર્યાદાનુરૂપ આગળ દ્રિવ્ય નિક્ષેપ મળે જે ત્રીજુસૂત્ર અને વ્યવહારનયને મતે સંવરરૂપ કરણ કહી તે કરણ કરતા થકા મહાનિર્જરાને કરે તે ભાવસંવર જાણે,
એ રીતે સંવર વિષે પાંચ નયમાં ચાર નિક્ષેપ જાણવા. ૩૧૦–નિર્જરામાં નિક્ષેપ ઉતારે છે –
નિજ રા એવું નામ તે નિગમનયને મતે નામનિર્જરા, જાણવી,
તથા નિજર એવા અક્ષર લખવા, તે સંગ્રહનયને મતે સ્થાપનારૂપ નિર્જરા જાણવી,
તથા જે વ્યવહારનયને મતે જુસૂત્રના ઉપયોગ સહિત મિથ્યાત્વભાવે અકામ નિર્જરા કરવી તે સર્વ દ્રવ્યનિર્જરા જાણવી.
તથા શબ્દનયને મતે જીવ–અજીવરૂપ, વિદ્રવ્ય, નવ તત્ત્વનું જાણપણું પ્રતીત કરી રજુસૂત્રનયના ઉપગ સહિત જ્ઞાનીની નિશ્રાએ આજ્ઞાસાપેક્ષ વ્યવહારનયને મતે બારભેદે તપશ્ચર્યારૂપ કરણીનું કરવું, તે ભાવનિજેરા જાણવી.
એ રીતે પાંચ નયમાં ચાર નિક્ષેપ નિજ રાને વિષે જાણવા.
૩૧૧–બંધમાં ચાર નિક્ષેપ ઉતારે છે –
૧૪
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૯૮
પ્રથમ બંધ એવું નામ તે નૈગમનયને મતે નામબંધ જાણ.
તથા બંધ એવા અક્ષર લખીને સ્થાપવા તે સ્થાપનારૂપ બંધ જાણ,
તથા વળી જે પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશ બંધ, એ ચાર પ્રકારે બંધરૂપ દળીયા જીવની સત્તા બાંધ્યા છે તે સંગ્રહનયને મતે કર્મસત્તારૂપ દ્રવ્યબંધ
જાણ.
તથા જે વ્યવહારનયને મતે તે દળીયાને ઉદય થયો તે ઉદયભાવરૂપ ભાવબંધ જાણ.
એ રીતે ઉદયભાવરૂપ બંધને ત્રણ નયમાં ચાર નિક્ષેપા જાણવા,
૩૧૨–તથા વળી નામથકી બંધ એવું નામ તે નૈગમ નયને મતે નામબંધ જાણ. - તથા બંધ એવા અક્ષર લખવા અથવા બંધરૂપ મૂર્તિ સ્થાપવી તે સ્થાપનારૂપ બંધ જાણ.
તથા આગળ કહ્યા જે ચાર પ્રકાર તે ચાર પ્રકારે બંધરૂપ દળીયા તે સંગ્રહાયને મતે જીવની સત્તામાં રહ્યા છે, તેને સ્થિતિ પરિપાકે વ્યવહારનયને મતે ઉદય થયે, તે દ્રવ્યબંધ જાણ.
તથા કડા ત્રનયને મતે મિથ્યાત્વ, અવત, કષાય અને ગરૂય સત્તાવન બંધહેતુ પ્રમુખ જીવના પરિણામ
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૦૯
એટલે તેની ચિકાશે વળી પાછે. કમરૂપ ઢળીયાના અધ પાર્ડ માટે જીસૂત્રનયને મતે તેને ભાવબંધ કહીયે. એ રીતે મધ મધવાને વિષે ચાર નયમાં ચાર નિક્ષેપા જાણવા.
૩૧૩—માક્ષતત્ત્વ નિઃકર્માવસ્થામાં ચાર નિક્ષેપા ઉતારે છેઃ
પ્રથમ નામથકી મેાક્ષ એવું નામ તે નામનિક્ષેપેા, તથા જે મેાક્ષરૂપે મૂર્તિ સ્થાપવી, અથવા મેાક્ષ એવા અક્ષર લખવા તે સ્થાપનામાક્ષ જાણવા.
તથા સમભિનયને મતે શુદ્ધ શુકલધ્યાન રૂપાતીત પરિણામરૂપ એટલે ક્ષપકશ્રેણિએ અજ્ઞાનરૂપ રાગ, દ્વેષ અને માહનીયક્રમના બારમે ગુઠાણુ ક્ષય કર્યાં અને તેરમે ગુણુઠાણે કેવળજ્ઞાન પામ્યા, એવા કેવલી ભગવાનને ભવ્ય - શરીર આશ્રયી દ્રવ્યમક્ષપદ કહીયે, તે ત્રીજો દ્રવ્યનિક્ષેપા જાણવા,
તથા એવ ભુતનયને મતે અષ્ટ ક્રમને ક્ષયે અષ્ટગુણસંપન્ન લેાકને અંતે વિરાજમાન એવા સિદ્ધ પરમાત્માને ભાવમાક્ષપદ જાણવું.
એ રીતે જીવ, અજીવરૂપ ષડૂદ્રવ્ય, નવ તત્ત્વમાં નયસ યુક્ત ચાર નિક્ષેપા જાણવા.
૩૧૪—વ્રતમાં નિક્ષેપા ઉતારતાં પ્રથમ પ્રાણાતિપાત વિરમણવ્રતે નિક્ષેપા કહે છેઃ
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૧૦
તિહાં પ્રથમ દયા એવું નામ, તે નામદયા જાણવી,
તથા દયા એવા અક્ષર લખવા, તે અસદ્દભાવસ્થાપના અને દયાળુમૂર્તિ સ્થાપવી, તે સદ્ભાવસ્થાપના
તથા વ્યવહારનયને મતે સ્વચ્છ દપણે જ્ઞાનીની નિશ્રા વિના કે લેકને દેખાડવારૂપ દયા પાળવી, તે દ્રવ્યદયા જાણવી,
તથા જુસૂત્રનયને મતે મન, વચન, કાયાએ કરી એકચિત્તે પરજીવના પ્રાણ હણે નહિ, હણાવે નહિ, તથા હતને અનુમે દે નહિ તે ભાવદયા જાણવી.
એ ચાર નિક્ષેપ જુસૂત્રનયને મતે યથાપ્રવૃત્તિકરણરૂપ પહેલે ગુણઠાણે જાણવા.
૩૧૫–તથા વળી દયા એવું નામ, તે નામદયા,
તથા દયા એવા અક્ષર લખવા અથવા દયાળુભૂતિ થાપવી, તે સ્થાપના દયા,
તથા ત્ર ત્રનયને મતે એક ચિત્તે કરી વ્યવહાર નયને મતે આજ્ઞાનાબંધારણવિના મન, વચન અને કાયાએ કરી પરજીવના પ્રાણ હશે નહિ, હણાવે નહિ, હણતાને અનુદે નહિ, તે દ્રવ્યદયા જાણવી.
તથા શબ્દનયને મતે જીવ, અજીવરૂપ સ્વસત્તાપરસત્તાની વહેંચણ કરી, જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રમુખ ભાવપ્રાણ પિતાના અને પરના તેને કમરૂપ આવરણપણે
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૧
હશે નહિ, હણાવે નહિ, હણતાને અનુમોદે નહિ, તે સવદયા, તથા પિતાને આત્મા કમરૂપ આવરણથી વિટાણે થકો જન્મ-મરણના દુઃખ ભેગવે છે, તેને સ્વહિંસા કહીયે, તે માટે તે પિતાના જીવને કર્મ રૂપ આવરણથકી મૂકાવવા નિમિત્ત સાધ્ય રોકખું રાખી ત્રસૂત્ર તથા વ્યવહારનયના મતે જે રીતે આગળ દ્રવ્યદયારૂપ આચરણ કહ્યું, તે રીતે કરતાં થકા સર્વે લેખે જાણવી. એ ચેાથી ભાવદયા.
૩૧૬-બીજા વ્રત ઉપર નિક્ષેપ ઉતારે છે –
પ્રથમ અમૃષાવાદ એવું નામ, તે નામઅમૃષાવાદ જાણ.
બીજે જે અમૃષા એવા અક્ષર લખીને સ્થાપવા, તે સ્થાપનાઅમૃષાવાદ જાણુ.
ત્રીજે વ્યવહારનયને મતે શાબ્દિક મર્યાદા નિરપેક્ષ સ્વદશની-અન્યદર્શની મિાદષ્ટિ જીવને સહેજે સત્યવચન બલવારૂપ ઢાલ પડી ગયેલ છે, તે વ્યવહારનયને મતે દ્રવ્ય અમૃષાવાદ જાણે.
જે મતે મન, વચન અને કાયાએ કરી એકચિત્તે વ્યવહારનયને મતે આજ્ઞાનિરપેક્ષ સત્યવચન બેલે છે, તે જીવ યથાપ્રવૃત્તિકરણરૂપ પહેલે ગુણઠાણે જાણવા, તે ભાવથકી અમૃષાવાદ જાણ.
૩૧૭– અમૃષાવાદ એવું નામ તે નામ અમૃષાવાદ, તથા અમૃષાવાદ એવા અક્ષર લખીને સ્થાપવા, તે સ્થાપના
Page #287
--------------------------------------------------------------------------
________________
૧૨
અમૃષાવાદ, તથા ઋનુત્રનયને મતે ક્રોધે કરી, માને કરી, ભયે કરી, લેાલે કરી, સૂક્ષ્મ તથા માદર લૌકિક તથા લેાકેાત્તર મન, વચન, કાયાએ કરી જુઠુ પાતે મેલે નહિ, બીજાને મેલાવે નહિ, ખેલતાંને અનુમાઢે નહિ, તે દ્રવ્યથી અમૃષાવાદ જાણવા.
તથા ભાવ અમૃષાવાદ તે સવ દ્રવ્ય-ગુણ-પર્યાય નયનિક્ષેપ, નિશ્ચય-વ્યવહારરૂપ, દ્રવ્ય-ભાવરૂપનું ગુરૂગમથી યથા જાણપણુ સત્યભાસનરૂપજ્ઞાયકતા શક્તિ સાથે, જ્ઞાનસત્યપણું પાળે, તથા શ્રીવીતરાગના આગમ પ્રમાણે જે અથ ભાવ છે, તેની સજ્ઝાય કરે, જે થકી પેાતાના જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ગુણ નિર્દેળ થાય, તેવી જ્ઞાનીએના વચનને અનુરૂપ ભાષા મેલે, તે ભાવ અમૃષાવાદ જાણવા.
૩૧૮—ત્રીજા વ્રત ઉપર નિક્ષેપા ઉતારે છે:અનુત્ત રહિત એવું નામ, તે નામ અદત્ત,
તથા અદત્ત રહિત એવા અક્ષર લખીને સ્થાપવા તે સ્થાપના અનુત્ત,
તથા વ્યવહારનયને મતે શાસ્ત્રીય પદ્ધતિના લક્ષ્ય વિના કાઈની અણુદીધી વસ્તુ લેવાના સહજથકી ઢાલ નથી, તે દ્રવ્યથકી અદત્તરહિત જાણવા,
તથા ઋતુસૂત્રનયને મતે મન, વચન અને કાયાએ કરી અદત્ત ત્યાગ કરે, એટલે નરક–નિગેાદના
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૧૩. દુઃખ થકી હીતે થકે સુખની લાલચે વ્યવહારનયને મતે આજ્ઞા સાપેક્ષપણે કેઈની અણદીધી વસ્તુ કાંઈ પણ લેતે નથી, તે જીવ, યથાપ્રવૃત્તિકરણરૂપ પહેલે ગુણઠાણે ભાવથકી અદત્તરહિત જાણ.
૩૧–વળી નિક્ષેપ કહે છે – અદત્ત રહિત એવું નામ, તે નામ અદત્તરહિત.
બીજું અદત્તરહિત એવા અક્ષર લખીને સ્થાપવા, તે સ્થાપના અદત્તરહિત.
તથા ત્રીજું જુસૂત્રનયને મતે મન, વચન કાયાએ કરી તૃણ-તુષમાત્ર પણ કોઈની અણુદીધી વસ્તુ લે નહિ, જે લે, તે કહીને લે, એટલે સંસારી જીવની વસ્તુ ચેરી લેવી, તેને લૌકિક ચેરી કહીયે, તે ન કરે.
તથા શ્રી તીર્થકરની આજ્ઞામાં જે ન લેવાનું કહ્યું છે તે ન લે, તેને લોકોત્તર ચેરીથી રહિત કહીયે, એ દ્રવ્યઆદત્તરહિત કહીયે.
તથા વળી શું શબ્દનયને મતે આત્માની ગ્રાહકતારૂપ જે શક્તિ, તે સ્વરૂપ ગ્રહણરૂપ કાર્યની કર્તા છે, તે અનાદિની પરભાવગ્રાહકતા કરી રહી છે, તેને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ગુણસ્થાનકાનુરૂપ ક્રિયાઓ મહિને ઘટાડવાના લક્ષ્ય થકી કરીને પરભાવગ્રાહકપણાથકી નિવારીને સ્વભાવગ્રાહકપણે પરિણમવે, તે ભાવઅદત્તરહિત કહીયે.
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૪.
૩૨૦–હવે અદત્તના ચાર ભેદ છે તે કહે છે –
જે શ્રી તીર્થંકરની આજ્ઞામાં ન લેવાનું કહ્યું, તે સવ પરસ્વભાવ લેવાની વાંછા, તેને પ્રથમ તીથકર અદત્ત લાગે.
તથા જે ગુરૂ આણુ પરંપરા વિના મનમરજીથી સ્વછંદપણે સૂત્રના અર્થ કહેવા તેને બીજું ગુરૂઅદત્ત લાગે.
તથા જે વસ્તુને ધણી હેય, તેની અણદીધી વસ્તુ લે, તેને ત્રીજું સ્વામી અદત્ત લાગે, એટલે સંગ્રહનયને મતે સર્વ જીવ સત્તાએ સ્વામીરૂપ જાણવા, અને વ્યવહારનયને મતે ક્રિયા–આચાર પ્રવૃત્તિરૂપ એક સામાચારી સરખે હેય, તે આપણા સ્વામી, તેની અણદીધી વસ્તુ લે, તેને ત્રીજું સ્વામી અદત્ત લાગે.
તથા જે કઈ જીવે એમ કહ્યું નથી જે મારા પ્રાણ તમે હણે, તેમ છતાં પિતાના ઈંદ્રિયના સ્વાદ માટે જે પરજીવનાં પ્રાણ હશે, તેને ચોથું જીવ અદત્ત લાગે.
અહીં ખાસ એ વાત ગુરૂગમથી ધારવી કે આજ્ઞા મુજબ પ્રશસ્ત કામ કરતાં જીવવિરાધના થાય, તેને ભગવતે હિંસા કહી નથી, શ્રી ભગવતીસૂત્રે “કુળ vપુર અનામ’ એ પાઠ છે, એટલે શુભ કાર્યમાં મન, વચન અને કાયાના રોગની પ્રવૃત્તિ આજ્ઞાસાપેક્ષ કરતાં થકા હિંસા લાગે નહિ, એને અનારંભ કહ્યો છે.
Page #290
--------------------------------------------------------------------------
________________
૧૧૫
એ રીતે ચાર પ્રકારના અદ્યત્તના પરમાથ જાણવા. ૩૨૧—ચેાથા મહાવ્રત ઉપર ચાર નિક્ષેપા ઉતારે છે :પ્રથમ સુશીલ એવું નામ, તે નામસુશીલ.
ખીજું સુશીલ એવા અક્ષર લખીને સ્થાપવા અથવા સુશીલરૂપ મૂતિ સ્થાપવી તે સ્થાપના સુશીલ.
ત્રીજું વ્યવહારનયને મતે ઉપરથકી વ્રતના ઉચ્ચાર કરે, અથવા લેાકલાજથી કુલમર્યાદાએ યશઃકીર્તિ રૂપ શેાભાને અર્થ અથવા પરવશપણે રાજાદિકના ભયથકી શીયલ પાળે, પશુ અંતરંગ પરિણામની આતુરતારૂપ ચપલતા મટી નથી. તે વ્યવહારનયને મતે દ્રવ્ય થકી સુશીલ જાણવું.
તથા
જીસૂત્રનયને મતે મન, વચન અને કાયાએ કરી નવવાડે અઢાર ભેદ સહિત જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે -શીયલ પાળે, તે ભાવ સુશીલ છે.
૩૨૨—વળી પ્રકારાંતરે સુશીલ ઉપર ચાર નિક્ષેપા કહે છેઃ—
એક સુશીલ એવું નામ, તે નામસુશીલ.
તથા સુશીલ એવા અક્ષર લખીને સ્થાપવા, અથવા મૂર્તિ સ્થાપવી, તે સ્થાપના સુશીલ,
તથા ઋનુસૂત્રનયને મતે મન, વચન અને કાયાએ કરી પાંચ ઈંદ્રિયાના ત્રેવીશ વિષય સેવે નહિ, સેવરાવે નહિ,
Page #291
--------------------------------------------------------------------------
________________
•
ર૧૬ સેવતાને અનુમોદે નહિ. તથા મનુષ્ય, તિર્યંચ અને દેવતા સંબંધી વિષયની વાંછા કરે નહિ, કરાવે નહિ, અમદે નહિ, તે ઋજુસવ તથા વ્યવહારનયને મતે કરી દ્રવ્ય સુશીલ જાણવું
તથા શબ્દનયને મતે જતાં તે પિતાને આત્મા પિતાના જ્ઞાનાદિ અનંત ગુણને ભેગી છે, તે પરભાવને ભેગવે, માટે તેને ભાવમૈથુન કહીયે, તે સર્વ પરભાવભેગીપણે ભોગવવું નહિ. અને પિતાને આત્મા નિકમ કરવા માટે જ્ઞાનીની આજ્ઞાને આધીન રહી, પરભાવને કદાચ સાધનપણે પ્રહે, અગર કમ પરવશતાથી પીગલિક પદાર્થો ગ્રહે પણ અગ્રાહાપણે-અરમણિકપણે માને અને એવું ચિતવે જે આત્માની ભૂલ છે. એ રીતે આત્માને નિદતે એ પરભાવને અનંત જીવે અનંતીવાર લઈ ભોગવીને વસ્યું તે મુજને ગ્રહવું, ભેગવવું ઘટે નહિ, એમ સર્વ પદભાવ ભેગીપણું જ્ઞાનીની આજ્ઞાનુસારી ને તે કિયાઓ વિધિપૂર્વક કરવાના મતે તજીને સ્વભાવ ભક્તા પણે રહે, તે જીવ, શબ્દનયને મતે ભાવસુશીલ જાણે.
૩૨૩–દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવે કરી મૈથુનનું સ્વરૂપ દેખાડે છે –
પ્રથમ દ્રવ્યથકી મિથુન તે કરણરૂપ સેવવું,
તથા ક્ષેત્રથકી મિથુન તે ત્રણ લેકને વિષે ઈયિના સાવધની ઈચ્છા,
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૧૭
થકી એ મન તે
ચારે
તથા કાલથકી મથુન તે દિવસ તથા રાત્રિ,
ભાવથકી મૈથુન તે રાગથી તથા શ્રેષથી એ ચારે સર્વથા સેવવા નહિ. '
૩૨૪-પાંચમાં વ્રત ઉપર ચાર નિક્ષેપ ઉતારે છે – પ્રથમ અપરિગ્રહી એવું નામ, તે નામઅપરિગ્રહી,
બીજું અપરિગ્રહી એવા અક્ષર લખીને સ્થાપવા, અથવા અપરિગ્રહીરૂપ મૂર્તિ સ્થાપવી, તે સ્થાપના અપરિગ્રહી,
ત્રીજે દ્રવ્યથકી અપરિગ્રહી તે વ્યવહાર નયને મતે અતીત, વૈરાગી, સંન્યાસી, મિથ્યાદષ્ટિ લિંગી પ્રમુખ બાલજીવ જાણવા,
ચેથે ભાવઅપરિગ્રહી તે વ્યવહારનયને મતે સેનું ચાંદિ આદિ સાત ધાતુ માંહેલી એકે ધાતુ માત્ર રજુસૂત્રનયને મતે મન, વચન અને કાયાએ કરી પાસે રાખતા નથી, રખાવતા નથી, તે જીવ, યથાપ્રવૃત્તિ કરશે કરી પહેલે ગુણઠાણે ભાવ અપરિગ્રહી જાણવા.
૩૨૫–નિક્ષેપ કહે છે – એક અપરિગ્રહી એવું નામ, તે નામ અપરિગ્રહી,
બીજે અપરિગ્રહી એવા અક્ષર લખીને સ્થાપવા અથવા અપરિગ્રહરૂપ મૂર્તિ સ્થાપવી, તે સ્થાપના અપરિગ્રહી જાણ.
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૧૮ ત્રીજે વ્યવહાર તથા સૂત્રનયને મતે પરિગ્રહરૂપ જે ધન, ધાન્ય, દાસ, દાસી, ચતુષ્પદ, ઘર, ધરતી, વસ્ત્ર, આભરણરૂપ, નવપ્રકારના પરિગ્રહને મન, વચન, કાયાએ કરી ત્યાગ કરે, સૂક્ષ્મ-બાદર પરિગ્રહ રાખે નહિ, રખાવે નહિ, રાખે તેને અનુદે નહિ, તે જીવ, દ્રવ્યથકી અપરિગ્રહી જાણવા.
તથા ભાવ અપરિગ્રહી તે નિશ્ચય ભાવકર્મ જે રાગદ્વેષરૂપ અજ્ઞાનદશા તે જીવને અનાદિની છે, તેને શાસ્ત્રીય મર્યાદા મુજબ છાંડવી, અને તેની ચીકાશે દ્રવ્યકમ જ્ઞાનાવરણીય પ્રમુખ આઠકર્મ અને તેનાથી આવતા શરીર ઈદ્રિયને જ્ઞાનીની આજ્ઞા મુજબ પરિહાર, એટલે કર્મને પરભાવ જાણીને તેને ગુરૂગમથી વિવિધ ક્રિયાઓના બળે છાંડવારૂપ પરિણામ, તે નિશ્ચય પરિગ્રહને ત્યાગ જાણ, એટલે જે પરવસ્તુ જ્ઞાનીની આજ્ઞાનુસાર આત્મશુદ્ધિમાં ઉપગી નથી માત્ર પૌગલિક ભાવ વધારે છે, તેને પિતાના સ્વરૂપથકી જુદી માની તેની મૂચ્છ છોડવી, તે જીવને ભાવથકી પરિગ્રહને ત્યાગ જાણ.
એ રીતે એ પાંચ મહાવ્રતનું સ્વરૂપ ચાર નિક્ષેપે કરી દેખાડયું, તે સાધુ મુનિરાજને જાણવું. અને એમાંથી શ્રાવકને તે દેશરૂપ ધારવું, એ પાંચ મહાવ્રતમાં સર્વે વ્રત આવ્યા.
હવે શ્રાવકના બાર વ્રત કહે છે –
તેમાં પાંચ વ્રતના નિક્ષેપ તે લખાઈ ગયા, હવે શેષ વ્રતના નિક્ષેપા કહે છે.
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૧૯
૩૨૬—પ્રથમ છઠ્ઠા વ્રત ઉપર નિક્ષેપા લગાવે છે: પ્રથમ દિશિત્રત એવું નામ, તે નામથી દિશિત
જાણવું.
બીજું દિશિત એવા અક્ષર લખી સ્થાપવા, તે સ્થાપના દિશિત.
ત્રીજી ચાર દિશિ, ચાર વિદિશિ, અધાદિશિ, અને ઉધ્વદિશિ, એ રીતે દશ ક્રિશિરૂપ ક્ષેત્રનું માન કરી વ્યવહારનયને મતે પચ્ચખ્ખાણ કરે, અને ઋનુસૂત્ર નયને મતે મન, વચન, કાયાએ કરી પેાતાની શક્તિ અનુસારે પાળવું, તે દ્રવ્યથકી દિશિત્રત જાણવું.
ભાવથકી દિશિત, તે જે ચાર ગતિને દુઃખરૂપ જાણીને તિહાંથકી ઉદાસીપણુ ગુરૂગમથી મેળવી જ્ઞાનીની નિશ્રામાં રહી તેના ત્યાગરૂપ જે પરિણામ અને સિદ્ધ અવસ્થા સાથે ઉપાદેયપણું તે ભાવથી દિશિત જાણવું.
૩૨૭—સાતમા વ્રત ઉપર નિક્ષેપા લગાવે છે:
પ્રથમ ભાગ-ઉપભાગ એવું નામ, તે નામ ભાગઉપભાગ જાણવું,
•
બીજું ભાગ-ઉપભાગ એવા અક્ષર લખીને સ્થાપના તે સ્થાપના ભાગ ઉપભેાગ જાણવું.
ત્રીજી જે એકવાર ભેાગવીયે તે ભાગ, અને વારવાર ભાગનીચે તે ઉપભાગ, તેનું જેણે પચ્ચખ્ખાણ કરી
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૨૦
વ્યવહારનયને મતે આજ્ઞાનિરપેક્ષ પરિણામ કરી, ઋજીસૂત્ર નયને મતે મન, વચન, કાયાએ કરી એકચિત્ત પાળે છે, તે દ્રવ્યથકી ભાગ ઉપભાગવત જાણવું.
તથા ભાવથકી તે અનાદિ કાળથી જીવે પરસ્વભાવ વિભાવરૂપ પુદ્ગલના ભાગ-ઉપભાગને વિષે સુખ કરી માન્યુ છે, તિહાંથકી મન પલટાવીને શબ્દનયને મતે જીવ, અજીવરૂપે સ્વસત્તા-પરસત્તાની ગુરૂગમથી નયસાપેક્ષ વહેંચણુ કરી પૌલિક પરસત્તા ઉપર ત્યાગબુદ્ધિ અને સ્વસત્તારૂપ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીય આદિક અનતા ગુણુ છે, તેને પ્રગટ કરવારૂપ બુદ્ધિ, એટલે એ ગુણનુ ઉપભાગપણ' જે વારવાર તેના તેજ ભાગવવામાં આવે, માટે ઉપભાગ કહીયે. અને તેના પર્યાય શ્મન'તા છે, તે સમયે સમયે પલટાઈ રહ્યા છે, તેનુ લાગીપણુ કહીયે, એવી વાંછારૂપ જે જ્ઞાનીની ક્રિયાઓની આચરણાથી ઉપજતા પરિણામ વર્તે, તે ભાવથકી ભાગ ઉપભાગ ત્રત છે. ૩૨૮—આઠમા વ્રતમાં નિક્ષેપા લગાવે છેઃ— પ્રથમ અનથ દડવિરમણવ્રત, એવું નામ, તે નામ અન દ વિરમણુ વ્રત જાણવું,
ખીજી અનંદ ડવિરમણુવ્રત એવા અક્ષર લખીને સ્થાપવા, તે સ્થાપના અન†દડ વિરમણુ વ્રત જાણવું,
ત્રીજી જે અનંને કામે જીવને પાપરૂપ આરંભ લગાડવા, તથા પારેક કામે આજ્ઞા પ્રમુખ આપવી, તેનાથી જે વિરમ્યા છે, તે દ્રવ્યઅન દંડથી રહિત જાણવા.
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૨૬
ચોથું જે જીવને અનાદિ કાળની મિથ્યાત્વદશાએ કરી પૌગલિક પદાર્થની વાંછાના પરિણામ વતે તેને નિવારી આત્મધર્મ નિરાવરણરૂપ પ્રગટ કરવાની રૂચિ, તે ભાવથી અનર્થદંડરહિત જાણવા. * ૩૨૯ નવમા વ્રત ઉપર નિક્ષેપ ઉતારે છે –
પ્રથમ સામાયિક એવું નામ, તે નામસામાયિક જાણવું.
બીજું સામાયિક એવા અક્ષર લખીને સ્થાપવા, તે સ્થાપના સામાયિક જાણવું.
ત્રીજું વ્યવહારનયને મતે આજ્ઞાનિરપેક્ષપણે વતરૂપ ઉચ્ચાર કરી બે ઘડી પર્યત સંયમમાં રહેવું, તે વ્યસામાયિક વ્યવહારનયને મતે જાણવું.
શું ભાવથકી સામાયિક તે જે વ્યવહારનયને મતે દ્રવ્યથી નિમણે ૦ ને ઉચ્ચાર કરી સત્રનયને મતે મન, વચન, કાયાએ કરી એક ચિત્તે સાવવને છેડી બે ઘડી પર્યત જ્ઞાનીની આજ્ઞાનુસાર યંગ્ય મર્યાદાઓનું પાલન કરવા પૂર્વક શુભ ધ્યાનમાં વર્તવું તે જીવ, યથાપ્રવૃત્તિકરણરૂપ પહેલે ગુણઠાણે ભાવસામાયિકી જાણો.
૩૩૦ – વળી ચાર નિક્ષેપા કહે છે –
એક સામાયિક એવું નામ, તે નામ સામાયિક જાણવું,
Page #297
--------------------------------------------------------------------------
________________
બીજું સામાયિક એવા અક્ષર લખીને સ્થાપવા તે અસદુભાવસ્થાપના, અને સામાયિકરૂપે મૂત્તિ સ્થાપવી, તે સદ્દભાવ સ્થાપના, એ સ્થાપનાથકી સામાયિક જાણવું..
ત્રીજું જે ત્રાજુસવનયને મતે નિ મરે” રૂપ વતને ઉચ્ચાર કરી મન, વચન, કાયાએ કરી સાવઘને છોડી એકચિત્તે બત્રીશ દૂષણ ટાળી સ્વાધ્યાયધ્યાનરૂપ શુભપરિણામે વર્તવું, તે દ્રવ્યથકી સામાયિક વ્રત જાણવું.
તથા ચેથે ભાવથકી: સામાયિક તે શબ્દનયને મતે સમજે સમતા, તેને આય લાભ તેનું નામ સામાયિક છે, એટલે જેટલીવાર જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે કર્મ નિજેરાના ધ્યેયની પ્રબળતા સાથે ધ્યાનરૂપ સંવરભાવમાં વતે તેટલીવાર સામાયિકને લાભ જાણવે. માટે એક અંતર્મુહૂર્ત પર્યત જીવ, પિતાના સ્વરૂપના ધ્યાનરૂપ ચિંતવનમાં વર્તતે, ઘાતિકર્મ ખપાવીને કેવળજ્ઞાન પામે, એ ભાવસામાયિક જાણવું.
૩૩૧–દશમા વ્રત ઉપર ચાર નિક્ષેપ લગાડે છે?
દેશાવકાશિક એવું નામ, તે નામદેશાવકાશિક જાણવું, તથા આજુસૂત્રનયને મતે જે મન, વચન, કાયાના મેંગને એકત્ર કરી, એક સ્થાનકે ચાર પહેાર બેસી ધર્મ ધ્યાન કરવું, તે દ્રવ્યથી દેશાવકાશિક જાણવું.
તથા શબ્દનયને મતે શ્રુતજ્ઞાને કરી જ દ્રવ્યનું સ્વરૂપ ગુરુગમથી ઓળખીને પાંચ દ્રવ્યના વિપાકમાંથી નયસાપેક્ષ પણે એક જ્ઞાનવંત જીવ દ્રવ્યનું લક્ષ્ય રાખવું, તે ભાવદશાવકાશિક વ્રત જાણવું.
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૩
૩૩૨-અગીયારમા વ્રત ઉપર ચાર નિક્ષેપ લગાડે છેઃ પ્રથમ પિસહ એવું નામ તે નામ પોસહ જાણવું,
બીજું પિસહ એવા અક્ષર લખીને સ્થાપવા, તે સ્થાપના પિસહ જાણવું.
ત્રીજું ગજુસૂત્ર અને વ્યવહાર નયને મતે ચાર પર અથવા આઠ પર પર્યત એક ચિત્તો ગુરૂ નિશ્રાએ વ્રત ઉચ્ચરી શાસ્ત્રીય મર્યાદામાં રહેવાના પ્રયત્નથી ઉપજતા સમતાના પરિણામે નિરારંભ સાવધ છેડી જ્ઞાનીની આજ્ઞા ને વફાદાર રહી સ્વાધ્યાય-ધ્યાનમાં પ્રવર્તવું, તે દ્રવ્ય સિહ જાણવું,
ચેાથું શબ્દનયને મતે આપણું જીવને જ્ઞાન-ધ્યાનથી પોષીને પુષ્ટ કરવું, એટલે પિષે ધર્મને શેષે કમી, અગ્યારમું વ્રત તે પોષ મર્મ એ રીતે આપણા જીવમાં જ્ઞાનીની ક્રિયાઓનું યથાવત્ સેવન કરવાથી સ્વગુણનું પોષણ કરવું તે ભાવપોસહ જાણવું.
૩૩૩-બારમા વ્રત ઉપર ચાર નિક્ષેપ લગાડે છે –
પ્રથમ અતિથિ સંવિભાગ એવું નામ, તે નામ અતિથિ સંવિભાગ જાણવું, . બીજું અતિથિ સંવિભાગ એવા અક્ષર લખીને સ્થાપવા, તે સ્થાપના અતિથિ સંવિભાગ વ્રત જાણવું.
૧૫
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૪
ત્રીજી પૌષધને પારણે અથવા સદાકાલ સાધુને તથા જિનષમી શ્રાવકને પેાતાની શક્તિ પ્રમાણે દાન દેવું, તે દ્રવ્ય થકી અતિથિસ'વિભાગ વ્રત જાણવું,
ચાક્ષુ' શબ્દનયને મતે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે યથા ઓળખાણ સહિત જ્ઞાન ભણવું, ભણાવવું સાંભળવુ' સ’ભળાવવું. જે રીતે પેાતાના તથા પરના જ્ઞાનાદિક ગુણુ વૃદ્ધિ પામે, તે રીતે કરવું, તે ભાવથકી અતિથિ સવિભાગ વ્રત જાણવું
એ રીતે પાંચ મહાવ્રત રૂપ માર વ્રતમાં નિક્ષેપાનું સ્વરૂપ જાણી પ્રતીતિ કરીને ભલી રીતે ગુરૂ નિશ્રાએ આજ્ઞા સાપેક્ષપણે પાળવા.
૩૩૪–હવે ક્રોધ, માન, માયા અને લાભ ઉપર ચાર નિક્ષેપા લગાડે છેઃ–
તિહાં પ્રથમ ક્રોધ એવું નામ, તે નામથકી ક્રોધ
જાણવા,
તથા ક્રોધ એવા અક્ષર લખીને સ્થાપવા, અથવા ક્રોધ રૂપ મૂત્તિ સ્થાપવી, તે સ્થાપના ક્રોધ જાણવા,
તથા સંગ્રહનયને મતે જીવને સત્તાએ ક્રોધરૂપ દળીયા, તે પ્રકૃતિરૂપ સત્તાપણે ખાંધ્યા છે, તે દ્રવ્યથકી ક્રોધ જાણવા,
તથા વ્યવહારનયને મતે તે ઢળીયાના ઉદય થયા, અને ગાણુસૂત્રનયને મતે કોધરૂપ પરિણામે કરી નિધિ
Page #300
--------------------------------------------------------------------------
________________
પ
ક્રિયાઓમાં પ્રવતવું, જે થકી જીવ મહા પાપ રૂપ કને આંધે, તે ભાવથકી ક્રોધ જાણવા,
૩૩૫-માન ઉપર ચાર નિશ્ચેષા લગાડે છે:પ્રથમ માન એવું નામ, તે નામથકી માન જાણવું,
ીનું માન એવા અક્ષર લખીને સ્થાપવા અથવા આન રૂપ મૂત્તિ સ્થાપવી, તે સ્થાપના માન જાણુછ્યું.
ત્રીજી સગ્રહનયને મતે જીવને સત્તાએ માનરૂપ ૠળીયાં પ્રકૃતિરૂપ સત્તાપણું ખાંધ્યા છે, તે દ્રવ્યથકી માન જાણવું,
ચેાથું વ્યવહારનયને મતે તે ઢળીયાંને ઉદય થયા, અને જીસૂત્રનયને મતે એકચિત્ત માનરૂપ પરિણામે વિવિધ ક્રિયામાં પ્રવર્તવું, જે થકી જીવ મહાપાપ રૂપ ક્રમને બાંધે છે, તે ભાવથકી માન છે.
૩૩૬-માયા ઉપર ચાર નિક્ષેપા લગાવે છેઃ
પ્રથમ માયા એવું નામ, તે નામ થકી માયા જાણવી,
ખીને ગાયા એવા અક્ષર લખીને સ્થાપવા, અથવા માયારૂપ મૂત્તિ સ્થાપવી,તે સ્થાપનાથકી માયા જાણવી, ત્રીજો સગ્રહનયને મતે જીવની સત્તાએ માયા એટલે *પટરૂપ દળીયાં પ્રકૃતિરૂપ સત્તામણે માંધ્યા છે, તે દ્રવ્યથકી માયા જાણવી,
Page #301
--------------------------------------------------------------------------
________________
થો જે જુસત્ર અને વ્યવહારનયને મતે માયાના ઉદયરૂપ ભાવે કરી લૌકિક માગ એટલે સંસારી કાર્યમાં માયારૂપ કપટનું કરવું, તથા લકત્તર માર્ગ જે સામાયિક, પ્રતિકમણ, પિસહ, વ્રત, પચ્ચખાણરૂપ ધર્મ કરણમાં માયા કપટ કરીને ઠગવા તથા કમનિજરાના લયને ચૂકે આ ભવ અને પરભવની વાંછારૂપ માયા કપટના પરિણામ વર્તે, તે થકી જીવ મહાપાપ બાંધે, તે ભાવથકી માયા ક૫ટ જાણવું.
૩૩૭–લેભ ઉપર ચાર નિક્ષેપ લગાડે છે - પ્રથમ લે એવું નામ, તે નામલોભ,
બીજે લેભ એવા અક્ષર લખીને સ્થાપવા, અથવા ભરૂ૫ મૂર્તિ સ્થાપવી, તે સ્થાપનાલોભ,
ત્રીજે સંગ્રહનયને મતે જીવની સત્તાએ લેભરૂપ દળીયાં પ્રકૃતિરૂપ સત્તાપણે બાંધ્યા છે, તે દ્રવ્યથકી લાભ જાણ. • ચોથ ત્રાજુસૂત્ર તથા વ્યવહારનયને મતે ઉદયરૂપ ભાવે કરી લૌકિકમાર્ગમાં ધન-માલ-રાજ-ઋદ્ધિ, સ્ત્રીકુટુંબ, પુત્ર-પરિવારની લાલચરૂપ તીવ્ર લેભના પરિણામ અને લેકોત્તરમાર્ગમાં જે ધર્મરૂપ કરણી છે, તેમાં જ્ઞાનીની આજ્ઞાને વફાદાર રહી આ ભવને વિષે યશકીત્તિ, શેભા, વસ્ત્ર, પાત્ર, આહારપાણની વાંછારૂપ તીવ્ર લેભના પરિણામ, તે ભાવથકી લોભ જાણુ.
Page #302
--------------------------------------------------------------------------
________________
- રર૭ એ રીતે ક્રોધાદિકની ચેકડીમાં નિક્ષેપ છે. ૩૩૮–દાન ઉપર ચાર નિક્ષેપ લગાવે છે – પ્રથમ દાન એવું નામ, તે નામથકી દાન જાણવું,
બીજું દાન એવા અક્ષર લખીને સ્થાપવા, તે સ્થાપના દાન જાણવું,
ત્રીજું વ્યવહારનયને મતે આજ્ઞા નિરપેક્ષપણે અરૂચિપણે લાજ થકી, શરમ થકી, ભય પ્રમુખથકી દાન દેવું, તે સર્વ દ્રવ્યથકી દાન જાણવું.
ચેથું જુસવ તથા વ્યવહારનયને મતે મન, વચન, કાયાએ કરી એચિત્ત સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા પ્રમુખને પિતાની શક્તિને અનુસારે દાન આપવું તે સર્વે ભાવથકી દાન જાણવું.
૩૩૯–વળી નિક્ષેપા કહે છે –
દાન એવું નામ તે નામદાન, તથા દાન એવા અક્ષર લખીને સ્થાપવા, તે સ્થાપનાદાન તથા, જીસૂત્ર અને વ્યવહારનયને મતે મન, વચન, કાયાએ કરી એકચિત્તે અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન, કીત્તિદાનરૂપ પાંચ પ્રકારે દાન દેવું, તે સદ્દવ્યદાન જાણવું.
તથા શબદનયને મતે જીવ, અવરૂપ ષડુદ્રવ્ય, નવતત્વનું જાણપણું તથા પોતાના જીવન અને શિષ્યને પ્રતીતિ કરાવીને સમકિતરૂપ રત્નનું દાન દેવું, તે સર્વ ભાવદાન જાણવું.
Page #303
--------------------------------------------------------------------------
________________
રા ૩૪૦-લાભ ઉપર ચાર નિક્ષેપ લગાડે છે - પ્રથમ લાભ એવું નામ, તે નામલાલ,
બીજે લાભ એવા અક્ષર લખીને સ્થાપવા, તે સ્થાપના લાભ,
ત્રીજે સંગ્રહનયને મતે જીવને સત્તાએ લારૂપ દળીયાં પ્રકૃતિરૂપ સત્તાપણે બાંધ્યા છે, તે દ્રવ્યલાભ જાણવે.
ચોથે ઋજુસૂત્ર અને વ્યવહારનયને મતે તેદળીયાં ઉદયરૂપ ભાવે પ્રગટયા, તેવારે ધન-ધાન્ય, રાજ-ઋદ્ધિ, પુત્ર–કલત્ર-પરિવાર, દ્વિપદ–ચતુષ્પદરૂપ એમ અનેક પ્રકારે વસ્તુને લાભ થાય, તે સર્વ ભાવથી લાભ જાણુ. - ૩૪૧–વળી પ્રકારતરે લાભ ઉપર ચાર નિક્ષેપ
પ્રથમ લાભ એવું નામ, તે નામલાભ,
બીજે લાભ એવા અક્ષર લખીને સ્થાપવા, તે સ્થાપનાલાભ,
ત્રીજે જે સાંસારિક વસ્તુને લાભ તે ઉદયભાવને ગે કરી ઇંદ્રિયરૂપ સુખના કારણ મળે, તે સર્વ દ્રવ્યલાભ જાણે,
થો જે સંસારમાં ભમતા જીવને અનંત પુદ્ગલપરાવર્તન થયા, તેમાં સર્વ વસ્તુને લાભ પામ્યા. પરંતુ જ્યાં સુધી એક સમકિતરૂપ રત્ન ન મેળવ્યું તે સર્વ મળ્યું શા
Page #304
--------------------------------------------------------------------------
________________
૧૨૯
ખપનું ? તેથી સમકિતરૂપ રત્નના લાભ પામવા, તે ભાવલાભ જાણવા.
૩૪૨—ભાવમાં ચાર નિક્ષેપા ઉતારે છેઃ—
પ્રથમ સાવ એવું નામ, તે નામભાવ, ખીજો ભાવ એવા અક્ષર લખીને સ્થાપવા, તે સ્થાપનાભાવ
ત્રીજે જે જીસૂત્રનયને મતે દાન, શીલ, તપ, વિનય, વૈયાવચ્ચરૂપ જે જીવના પરિણામનું તલ્લીનપણું તે શુભભાવ જાણવા.
અને ક્રોધ, માન, માયા, લેાભ, વિષય-કષાય, નિદ્રાવિકથારૂપ જીવના પરિણામનું તલ્લીનપણું તે અશુભભાવ જાણવા,
એ રીતે શુભાશુભભાવ તે દ્રવ્યથકી ભાવ જાણવા.
તથા વળી ચાથે શબ્દ અને સમભિર્તનયને મતે સ્વસત્તા–પરસત્તારૂપ સ્વભાવ-પરભાવની વહેંચણુરૂપ પ્રતીતિ ચેાગ્ય રીતે ગુરૂગમથી કરી, અજીવરૂપ પરભાવને ત્યાગે, અને જીવ સ્વરૂપના ધ્યાનમાં જ્ઞાનીની આજ્ઞાનુસાર રહેવું, તે શુભભાવ જાણવા,
એ ચેાથેા ભાવથકી ભાવ છે. ૩૪૩–રૂપમાં નિક્ષેપા બતાવે છે :
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૩૦ પ્રથમ રૂપ એવું નામ, તે નામરૂપ,
બીજુ રૂપ એવા અક્ષર લખીને સ્થાપવા, અથવા રૂપવંત મૂત્તિ સ્થાપવી, તે સ્થાપનારૂપ,
ત્રીજું સંગ્રહનયને મતે જીવે સત્તાએ રૂપના દળીયાં પ્રકૃતિરૂપ સત્તાપણે લીધા છે, તે દ્રવ્યરૂપ જાણવું.
ચેથું તે દળીયાં વ્યવહારનયને મતે ઉદયરૂપ ભાવે પ્રગટયા, એટલે ચાર ગતિમાં જીવ, કાળા ધોળા, રાતા, લીલા, પીળા રૂપે કરી અનેક પ્રકારે શભા પામે, તે ભાવ થકી રૂપ જાણવું.
૩૪૪–તથા વળી પ્રકારાંતરે રૂપના ચાર નિક્ષેપ કહે છે :
પ્રથમ રૂપ એવું નામ, તે નામરૂપ,
બીજું રૂપ એવા અક્ષર લખવા અથવા ૫વંત મૂર્તિ સ્થાપવી તે સ્થાપનારૂપ,
ત્રીજું રૂપવંત પુરૂષ જે મંડલિક રાજા, બલદેવ, વાસુદેવ, ચક્રવત, દેવતા, ઇંદ્ર, ગણધર તથા તીર્થકરના રૂપ તે સર્વે દ્રવ્યથી રૂપ જાણવા.
ચેાથે શબ્દનયને મતે જીવ, શુભાશુભ વિભાવ રૂપ અશુદ્ધતા થકી રહિત શુદ્ધ નિશ્ચયનયને મતે અંતર્દષ્ટિએ કરી એક પિતાના આત્માનું રૂપ શાસ્ત્રવચનેના આધારે જેવું, પ્રતીતિ કરવી, તે ભાવરૂપ જાણવું.
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૩૧
૩૪૫-અનુભવ ઉપર ચાર નિક્ષેપા બતાવે છે :પ્રથમ અનુભવ એવું નામ તે નામથકી અનુભવ
જાણવા,
બીજો અનુભવ એવા અક્ષર લખીને સ્થાપવા તે સ્થાપના અનુભવ જાણુવે.
જીસૂત્રનયને મતે જીવને શુભાશુભ રૂપ
ત્રીજો પરિણામ,
તેમાં શુભ અનુભવરૂપ પરિણામ તે સેવા, સ્તુતિ, ભક્તિ, પૂજા, પ્રતિક્રમણ, સામાયિક, પાસદ્ગુરુપ વ્રત ઉચ્ચરી શુભ પરિણામે તલ્લીન મનનું એકાગ્રપણું' તે શુભઅનુભવ જાણવા,
અને અશુભ અનુભવ તે વિષય-કષાય, નિદ્રા—વિકચારૂપ પ્રમાદને વિષે જીવના અશુભ પરિણામે તલ્લીનપણું મનનુ એકાગ્રપણું તે અશુભ અનુભવ જાણવા.
એ રીતે શુભાશુભ પરિણામને વિષે જીવને તલ્લીન પણું તે ત્રીજો દ્રવ્ય અનુભવ જાણવા.
તથા ચેાથે જે શબ્દ અને સમભિરૂઢનયને મતે શુદ્ધનિશ્ચયનયે આત્મ સ્વરૂપની પ્રતીતિ કરી, એકાગ્રચિત્તે તલ્લીનપણે મન, વચન, કાયાના ચેાગ 3'ધી અયાગી અવસ્થાએ પેાતાના સ્વરૂપમાં રમવુ, તે ભાવ અનુભવ જાણવા.
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૩૨
૩૪૬-મનુષ્યગતિ આશ્રયી થાર નિક્ષેપા બતાવે છે :એક તે પુરૂષ એવુ નામ તે નામથકી પુરૂષ જાણવા.
ખીજો પુરૂષ એવા અક્ષર લખીને સ્થાપવા, અથવા પુરુષરુપે મનુષ્યની મૂર્ત્તિ ચિત્રીને સ્થાપવી તે સ્થાપના પુરૂષ. ત્રીજો સગ્રહનયને મતે જીવે સત્તાએ પુરુષવેદના દળીયાં પ્રકૃતિરુપ સત્તાપણું બાંધ્યા છે તે દ્રવ્યપુરૂષ જાણવ
ચેાથા તે ઢળીયાંના ઉદય થયા, એટલે ઉદયભાવરૂપ વ્યવહારનયને મતે કરી ભાવથકી પુરૂષ જાવે.
૩૪૭–વળી પ્રકારાંતરે પુરૂષ ઉપર ચાર નિક્ષેપા કહે છેઃપ્રથમ પુરૂષ એવું નામ તે નામપુરૂષ. ખીજો પુરુષ એવા અક્ષર લખીને સ્થાપવા અથવા પુરુષ એવી મૂર્ત્તિ સ્થાપવી, તે સ્થાપના પુરૂષ.
ત્રીએ ઉદયભાવરૂપ વ્યવહારનયને મતે પુરૂષપણાના નળીયાં ભાગવે છે, તે દ્રવ્યપુરૂષ જાણવા.
ચાથા જીસૂત્રનયને મતે ભદ્રિકપણુ' સરળ સ્વભાવે દૈયા, ચતના, કરૂણા, વિનીતપણું, સેવા—ભક્તિ રૂપ કરણી કરે છે, તે જીવ ભાવપુરૂષ કહીયે.
૩૪૮—મનુષ્યરૂપ સ્ત્રીમાં ચાર નિક્ષેપા બતાવે છે :
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૭૩
પ્રથમ સ્ત્રી એવું નામ તે નામસ્ત્રી જાણવી.
બીજે સ્ત્રી એવા અક્ષર લખીને સ્થાપવા, અથવા સ્ત્રીરૂપે મૂત્તિ ચિત્રીને સ્થાપવી, તે સ્થાપનાસ્ત્રી જાણવી,
ત્રીને સંગ્રહ નયને મતે જીવે સત્તાએ સ્ત્રીવેદના દળીયાં પ્રકૃતિરૂપ સત્તાપણે બાંધ્યા છે, તેને દ્રવ્યસ્ત્રી કહીયે.
ચેથે તે દળીયાને ઉદય થયો, એટલે ઉદયભાવરૂપ વ્યવહારનયને મતે કરી ભાસ્ત્રી જાણવી.
૩૪––વળી પ્રકારાંતરે સ્ત્રી ઉપર નિક્ષેપ કહે છે :પ્રથમ સ્ત્રી એવું નામ તે નામસ્ત્રી જાણવી.
બીજું સ્ત્રી એવા અક્ષર લખવા અથવા મૂત્તિ ચિત્રીને સ્થાપવી તે સ્થાપનાસ્ત્રી જાણવી.
ત્રીજે ઉદયભાવને વેગે સ્ત્રીપણાને ભવ પામી વ્યવહારનયને મતે સ્ત્રીપણાના દળીયાં ભેગવે તેને દ્રવ્યસ્ત્રી કહીયે.
ચોથે માયારૂપ ફૂડ, કપટ, છલ, ભેદ, ગુણે નિદા, દૃઢ સુદા” એ રીતે ઠગવિદ્યારૂપ જે જીવના પરિણામ વર્તે, તે જીવ ભાવસ્ત્રીરૂપ જાણો.
એ રીતે ચાર ગતિમાં નિક્ષેપાનું સ્વરૂપ જાણવું.
૩૫૦-- હવે જીવ–અછવરૂપ પકવ્ય, નવ તત્ત્વનું સ્વરૂપે ચાર ભાગે કરી ઓળખાવે છે –
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૩૪ તિહાં પ્રથમ જેની આદિ નથી અને અંત એટલે છેડે પણ નથી, તે નિશ્ચયનયને મતે અનાદિ અનંત નામે પ્રથમ ભાંગે જાણુ, તથા ત્રીજે જેની આદિ છે અને અંત પણ છે, તે વ્યવહારનયને મતે સાદિસાંત નામે બીજે ભાંગે જાણ. તથા ત્રીજે જેની આદિ નથી, પણ અંત છે, તે વ્યવહારનયને મતે અનાદિ સાંત નામે ત્રીજો ભાંગે જાણ. તથા ચોથે જેની આદિ છે. પણ અંત નથી, તે નિશ્ચયનયને મતે સાદિ અનંત નામે ચોથે ભાંગે જાણ.
આ ચાર ભાગે કરી પ્રથમ દ્રવ્યનું સ્વરૂપ ઓળખાવે છે. ૩૫૧–તિહાં છવદ્રવ્યમાં ચાર ભાંગા બતાવે છે –
તિહાં જીવમાં જે જ્ઞાનાદિક ગુણ છે, તેની આદિ નથી, અને અંત પણ નથી, માટે નિશ્ચયનયને મતે અનાદિ અનંત નામે પ્રથમ ભાગ જાણ.
તથા ભવ્યજીવને કર્મ સાથે તથા શરીરની સાથે અનાદિને સંબંધ છે, તે સંબંધને જે વારે સિદ્ધિ વરશે તે વારે અંત આવશે માટે વ્યવહારનયને મને એ અનાદિસાંત નામે બીજે ભાગે જાણ.
તથા જે જીવ દેવતા, નારકી, તિર્યંચ અને મનુષ્ય રૂપ નાના (ઘણા) ભવ કરી ચવવું–ઉપજવું કરે છે, એટલે તે તે ભવની આદિ પણ થાય છે, અને અંત પણ થાય છે, માટે વ્યવહાર નયને મતે એ સાદિ સાંત નામે ત્રીજો ભાંગે જાણ.
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૭૫
તથા જે જીવ કર્મ ખપાવી મોક્ષે ગયા, તિહાં મોક્ષમાં સિદ્ધપણે કરી તેની આદિ છે, પણ તે જીવને વળી પાછું ફરીને સંસારમાં આવવું નથી, માટેનિશ્ચયનયને મતે એ સાદિ અનંત નામે ચે ભાંગે છે.
૩૫ર-અછવનું સ્વરૂપ ચાર ભાગે કરી ઓળખાવે છે –
તિહાં પ્રથમ ધર્માસ્તિકાયમાં ગુણ ચાર, અને તેના પર્યાયમાં સ્કંધ પણું તે નિશ્ચયનયને મતે અનાદિ અનંત નામે પહેલે ભાંગે છે, એટલે તેની આદિ નથી અને અંત પણ નથી.
તથા અનાદિસાંત નામે બીજો ભાંગે ધર્માસ્તિકાયમાં લાગતું નથી. - તથા ધર્માસ્તિકાયના દેશ, પ્રદેશ અને અગુરુલઘુ તે વ્યવહારનયને મતે સાદિસાંત નામે ત્રીજે ભાંગે જાણવા.
તથા સિદ્ધના જીવે જે ધર્માસ્તિકાયના પ્રદેશ સ્પર્યા છે, તે પ્રદેશ મુકીને બીજે પ્રદેશે સિદ્ધના જીવને જવું નથી માટે તે નિશ્ચયનયને મતે સાદિ અનંત નામે ચે. ભાંગે જાણ.
કેમકે જે સિદ્ધને જીવ મેક્ષે પહોંચે છે, તે વખતે ધર્માસ્તિકાયના પ્રદેશને સ્પશે, માટે તેની આદિ છે, પરંતુ પછી તે પ્રદેશથકી બીજે પ્રદેશે જાય નહિ, માટે અંત નથી,
એ ધર્માસ્તિકાયમાં ભંગી કહીં, તે જ રીતે અધમસ્તિકામાં પણ ભંગી છે.
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૩૬
૩૫૩–આકાશાસ્તિકાયમાં ચાલ’ગી કહે છે :આકાશાસ્તિકાયમાં ગુણ ચાર, અને પર્યાયમાં સ્ક"ધપણ... તે નિશ્ચયનયને મતે અનાદિ અનંત પહેલે ભાંગે જાણવું, એટલે તેની આદિ નથી અને અંત પણ નથી.
તથા અનાદિ સાંત નામે મીજો ભાંગા આકાશાસ્તિ કાયમાં હાતા નથી.
તથા આકાશાસ્તિકાયના દેશ, પ્રદેશ અને અનુલઘુ તે વ્યવહારનયને મતે સાદિ સાંત નામે ત્રીજે ભાંગે જાણવા. એટલે તેની આદિ છે, અને ઈંડા પણુ છે.
તથા જે સિદ્ધના જીવ મેાક્ષે ગયા છે, તે આકાશાસ્તિકાયના જે પ્રદેશ સ્પર્શીને લેાકને અંતે રહ્યા છે, તે પ્રદેશ મૂકીને બીજે પ્રદેશ જતા નથી, માટે નિશ્ચયનયને મતે સાદિ અનંત નામે ચાથા ભાંગે જાણવા.
૩૫૪-પુદ્ગલાસ્તિકાયમાં ચાર ભાંગા બતાવે છે ઃ—
પુદ્ગલમાં ગુણ ચાર છે, તે તેા નિશ્ચયનચે મતે અનાદિ અનંત નામે પહેલે ભાંગે જાણવા, એટલે તેની અાતિ નથી અને અંત પણ નથી.
તથા જીવ–પુદ્ગલના સબંધ ભવ્ય જીવને તા વ્યવહારનયને મતે અનાદિસાંત નામે બીજે ભાંગે જાણવા, કેમકે ભવ્ય જીવ કયારેક કરૂપ પુદ્ગલને છાંડીને માસે જશે.
Page #312
--------------------------------------------------------------------------
________________
૩૭
તથા અભવ્ય જીવને પુદ્ગલ સાથે સંબંધ અનાદિ અનંત નામે પહેલે ભાંગે છે, એ સંતતિપણે જાણ. કયારે પણ ટળશે નહિ માટે અભવ્ય જીવને કમરૂપ પુદ્ગલ સાથે તે નિશ્ચયનયને મતે સંતતિપણે જાણ.
તથા પુદ્ગલ સ્કંધ સાદિ સાંત છે, કેમકે જે બંધાય છે તે સ્થિતિ પ્રમાણે રહી વળી પાછા વિખરે છે, વળી નવા સ્કંધ થાય છે, માટે પુદ્ગલના ધ તે વ્યવહારનયને મતે સાદિ સાંત નામે ત્રીજે ભાગે જાણવા.
સાદિ અનંત નામે ભાંગ પુદ્ગલમાં લાભ હોતો નથી.
૩૫૫–કાલદ્રવ્યમાં ચાર ભાંગા બતાવે છે –
તિહાં કાલવ્યના ગુણ ચાર તે નિશ્ચયનયના મતે અનાદિઅનંત પહેલે ભાંગે જાણવા, અને પર્યાયમાં અતીતકાલ તે અનાદિ સાંત નામે બીજે ભાંગે છે, તથા વર્તમાનકાલ સાદિ સાંત નામે ત્રીજે ભાંગે છે, તથા અનાગતકાલ તે સાદિ અનંત નામે એથે ભાંગે છે.
એ કાનું સ્વરૂપ તે સર્વ ઉપચાર માત્ર છે.
એ રીતે એ છ દ્રવ્યનું સ્વરૂપ ચાર ભાગે કરી એાળખવું.
હાં પદ્રવ્યમાં નવતત્વ માંહેલા જીવ અને અજીવ, એ બે તત્વ ઉપર ચાર ભાંગા બતાવ્યા.
૩૫૬-હવે પુણ્ય તત્વમાં ચાર ભાંગા થતાવે છે –
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૩૮ તિહાં અભવ્ય જીવ આશ્રયી પુણ્યમાં અનાદિ અનંત નામે પહેલે ભાંગો જાણ, કેમકે અભવ્ય જીવને પુણ્યની સાથે સંબંધ અનાદિ અનંત ભાંગે છે, કારણકે અભવ્ય જીવ પુણ્યના દળીયાં ક્ષય કરીને કયારે પણ સિદ્ધિ વરશે નહિ માટે અનાદિ અનંત સંબંધ જાણો.
તથા ભવ્ય જીવને પુણ્યની સાથે સંબંધ અનાદિ સાંત નામે બીજે ભાગે છે, કેમકે વ્યવહાર રાશિમાં ભવ્યજીવ, સ્થિતિ પાળે એક દિવસ પુણ્યના દળીયાં છેડી સિદ્ધિ વરશે, ત્યારે અંત આવશે. માટે અનાદિ સાંત બીજે ભાંગે જાણુ.
તથા જીવ પુણ્યના દળીયાં સમને સમયે અનંતા લે છે, અને સમયે સમયે અનંતા અપાવે છે, તે સાદિ સાંત ત્રીજે ભાંગે જાણવા.
તથા સાદિ અનંત નામે ચે ભાંગ પુણ્યમાં લાગતું નથી.
૩૫૭–પાપ તત્વના ચાર ભાગા બતાવે છે –
પ્રથમ પાપમાં અનાદિ અનંત નામે પહેલો ભાગ અભવ્ય જીવ આશ્રયી જાણ, કેમકે અભવ્ય જીવ પાપના દળીયાં છેડી કયારે પણ સિદ્ધિ વરશે નહિ, માટે અભવ્ય જીવને પાપની સાથે સંબંધ તે અનાદિ અનંત પહેલે ભાગે જાણ.
Page #314
--------------------------------------------------------------------------
________________
ર૩૯
તથા ભવ્ય જીવને પાપની સાથે સંબંધ અનાદિ સાંત નામે બીજે ભાંગે જાણવે. કેમકે વ્યવહાર શશિગત ભવ્ય જીવ સ્થિતિ પાકે એક દિવસ પાપનાં દળીયાં છેડી સિદ્ધિ વરશે, તે વારે પાપને છેડે આવશે માટે અનાદિસાંત બીજે ભાંગે જાણ.
તથા જે જીવ સમયે સમયે પાપના અનંતા દળીયાં લે છે, અને સમયે સમયે અનંતા અપાવે છે, તે આશ્રયી સાદિ સાંત નામે ત્રીજો ભાગો જાણ.
તથા સાદિ અનંત ચે ભાંગો પાપમાં લાગતો નથી.
૩૫૮-આશ્રવમાં ચાર ભાંગા બતાવે છે –
આશ્રવને અભવ્ય જીવ સાથે સંબંધ તે અનાદિ અનંત પહેલે ભાગે જાણુ. કેમકે અભવ્ય જીવને શુભાશુભ આશ્રવનું આવવું કયારે પણ મટશે નહિ,
તથા આશ્રવને ભવ્ય જીવની સાથે સંબધ તે અનાદિ સાંત નામે બીજે ભાગે જાણે. એટલે વ્યવહાર રાશિ ભવ્ય જીવને આશ્રવના અનંતા દળીયાં સમયે સમયે આવે છે, તે એક દિવસે યથાખ્યાતરૂપ સંવરભાવે કરી આશ્રવનું આવવું રૂંધશે, માટે અનાદિ સાત બીજે ભાંગે જાણવા.
તથા જે જીવ આશ્રવના દળીયાં સમયે સમયે અનંતા લે છે, અને સમયે સમયે અનંતા ખેરવે છે, તે સાદિ સાંત ત્રીજો ભાગ જાણ.
૧૬
Page #315
--------------------------------------------------------------------------
________________
તથા સાદિ અનંત ચે
ભાંગે આશ્રવમાં લાગત
નથી.
૩૫૯–સંવરનું સ્વરૂપ ચાર ભાગે કરી ઓળખાવે છે -
પ્રથમ સર્વ સિદ્ધના જીવ આશ્રયી સંવરભાવ જોતાં તે અનાદિ અનંત પહેલે ભાગે જાણવે. એટલે સિદ્ધના જીવ સદા સંવરભાવમાં વતે છે, તેની આદિ પણ નથી અને અંત પણ નથી.
તથા અનાદિ સાંત નામે બીજો ભાગ સંવરમાં લાગતું નથી.
તથા ક્ષપશમ ભાવ આશ્રયી જે જીવ સંવરભાવે વસે છે, તે સાદિ સાંત ત્રીજો ભાંગે જાણ,
ક્ષાયિક ભાવ આશ્રયી જે જીવને સંવરણ પ્રગટ છે, તે સાદિ અનંત ચે ભાગે જાણ.
૩૬૦–નિજેરાનું સ્વરૂપ ચાર ભાગે કરી દેખાડે છે :. પ્રથમ અભવ્ય જીવ આશ્રયી અકામ નિજ તે અનાદિ અનંત પહેલે ભાંગે જાણવી. કેમકે અભવ્ય જીવ સદાકાલ અકામ નિજા કરતા જ ફરશે, પણ સકામ નિજારા અભવ્યને કઈ પણ વખતે થશે નહિ, માટે અનાદિ અનંત પહેલે ભાંગે જાણ.
તથા અનાદિ સાંત બીજે ભાગે વ્યવહારરાશિયા ભવ્યજીવ આશ્રયી જાણ. કેમકે ભવ્યજીવ અકામ નિજ રા
Page #316
--------------------------------------------------------------------------
________________
અનાદિ કાલની કરે છે, પરંતુ જે વારે સમકિત ગુણરૂપ ધર્મધ્યાનમાં આવશે, તે વારે અકામ નિર્જરાને છોડશે, માટે અનાદિ સાંત બીજો ભાંગે જાણ એ બે ભાંગા અકાસ નિજ રામાં બતાવ્યા, પણ તે સર્વ આત્મશુદ્ધિ અર્થે અનુપાગી જાણવા.
તથા સાદિ સાંત ત્રીજો ભાંગે તે સમકિતી જીવ આશ્રયી ચેથા ગુણઠાણાથી માંડીને યાવત તેરમે–ચૌદમે ગુણઠાણે કેવલી પર્વત સર્વ જીવને સકામ નિર્જરા જાણવી. તે સકામ નિજર સાદિ સાંત ભાંગે છે,
તથા સાદિ અનંત ચે ભાંગો નિજ રામાં લાગતે
નથી.
૩૬૧-બંધતત્વનું સ્વરૂપ ચાર ભાગે કરી એળઆવે છે –
પ્રથમ અનાદિ અનંત પહેલે ભાંગો બંધમાં અભવ્ય જીવ આશ્રયી જાણવે. કેમકે અભવ્ય જીવને જ્ઞાનાવરણીય પ્રમુખ કમના દળીયાં સત્તામાં રહયા છે, તે કોઈ દિવસે છૂટશે નહિ, તે આશ્રયી અનાદિ અનંત પટેલે ભાગો
જાણ.
તથા ભવ્ય જીવને કમરૂપ દળીયાં સત્તાએ બાંધ્યા છે, તે જે વારે સિદ્ધિ વરશે તે વારે સૂર્ણ થશે, તે આશ્રયી અનાદિ સાંત બીજો ભાંગે જાણ.
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૪૨
તથા જે જીવ કમરૂપ દળીયાં બાંધે છે, અને વળી પાછાં સ્થિતિ પામે છેડે છે, તે જીવ આશ્રયી સાદિ સાંત, ત્રીજો ભાંગે જાણ.
તથા અનાદિ અનંત ચોથે ભાંગો બંધ તત્વમાં લાગતું નથી. - ૩૬૨–મક્ષ નિકર્માવસ્થાનું સ્વરૂપ ચારે ભાગે કરી ઓળખાવે છે –
પ્રથમ સર્વ સિદ્ધ આશ્રયી અનાદિ અનંત પહેલે ભાંગે જાણ, કેમકે સિદ્ધિ વર્યા તેની આદિ પણ નથી અને અમુક દિવસે સિદ્ધિ વરશે, હવે કોઈ સિદ્ધિ વરશે જ નહિ એવો અંત પણ નથી માટે.
તથા અનાદિ સાંત નામે બીજે ભગે સિદ્ધિમાં લાગતું નથી.
તથા સિદ્ધના અનંતા ગુણને વિષે પર્યાયની હાનિ –વૃદ્ધિરૂપ ઉપજવું–વિણસવું સમયે સમયે થઈ રહયું છે, તે સાદિ સાંત ત્રીજે ભાગે જાણવે. - તથા શ્રી કષભાદિ એવું નામ લેતાં એક સિદ્ધ આશ્રયી સાદિ અનંત ચોથે ભાંગે જાણવો.
એ રીતે પદ્રવ્ય-નવતત્વનું સ્વરૂપ ચાર ભાગે કરી જાણવું.
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૪૩ ૩૬૩—નિગેાઢીયા જીવ અશ્રયી ચાર ભાંગ કહે છે ઃ—
પ્રથમ અનાદિ અનંત પહેલે ભાંગે નિગેાદમાં અનતા જીવ રહયા છે, કેમકે તે જીવ કોઈ કાળે નિગેાઢમાંથી નિકળવા પામશે જ નહિ, માટે તે આશ્રયી અનાદિ અનંત પહેલા ભાંગે જાણવા.
તથા જે જીવ નિગેાદમાંથી નીકળી નીકળીને સિદ્ધિ વરે છે, પણ ફરી પાછા નિગેાદમાં જતા નથી, તે જીવ આશ્રયી અના િસાંત બીજો ભાંગે જાણવા.
તથાજે જીવ નિગેાદમાંથી નીકળી ફરી પાછા નિગેાઢમાં જઈ પડે છે, વળી પાછા નીકળે છે, જીવ આશ્રયી સાદિ સાંત ત્રીને ભાંગે જાણવા.
-
તથા સાદિ અનંત ચાથા ભાંગા નિગેાદમાં લાગતા નથી. ૩૬૪-દેવલાકના જીવ ઉપર ચાર ભાંગા બતાવે છેઃ— પ્રથમ દેવગતિ આશ્રયી જોતાં તે અનાદિ અનત પહેલા ભાંગા જાણવા, કેમકે દેવગતિની આઢિ પણ નથી અને અંત પણુ નથી,
તથા અનાદિ સાંત નામે બીજો ભાંગેા દેવગતિમાં લાગતા નથી.
દેવગતિમાં જીવ સમયે સમયે અસ`ખ્યાતા ચ્યવે છે અને અસંખ્યાતા ઉપજે છે, માટે તે સાદિ સાંત ત્રીજો ભાંગા જાણવા.
Page #319
--------------------------------------------------------------------------
________________
તથા સાદિ અમર્સ નામે ચે ભાગે દેવગતિમાં લાગે નહિ.
એવી રીતે મનુષ્યાદિ ચારે ગતિમાં ભાંગી જાણવા
૩૬૫–શાશ્વતી–અશાશ્વતી વસ્તુમાં ચાર ભાંગા બતાવે છે –
શાશ્વતી વસ્તુ સર્વે અનાદિ અનંત પહેલે ભાગે જાણવી, અનાદિ સાંત બીજે ભાગે શાશ્વતી વસ્તુમાં લાગતું નથી.
તથા ત્રીજે શાશ્વતી વસ્તુમાં પુદ્ગલ પરમાણુઓ સમયે સમયે અનંતા પેસે છે અને નિકળે છે, માટે સાદિ સાંત ત્રીજે ભાગે જાણ. અને અશાશ્વતી વસ્તુ પણ સર્વે સાદિ સાંત ત્રીજે ભાગે જાણવી. કેમકે અશાશ્વતી વસ્તુ નિપજી તેની આદિ છે અને વળી ક્ષય થશે તે વારે અંત પણ આવશે.
તથા સાદિ અનંત ચોથે ભાગો એમાં લાગતું નથી.
એ રીતે સર્વ વસ્તુનું ચાર ભાગે કરી પ્રમાણુ કરવું.
૩૬૬-હવે છ દ્રવ્યના પરસ્પર સંબંધની ચોભંગી કહે છે –
તેમાં પ્રથમ આકાશ દ્રવ્ય છે, તે કાલેક વ્યાપી છે, અને શેષ પાંચ દ્રવ્ય તે લેક વ્યાપી જાણવા.
Page #320
--------------------------------------------------------------------------
________________
તેમાં વળી કેકમાં એક આકાશ દ્રવ્ય, બીજું ધર્માસ્તિકાય દ્રવ્ય, ત્રીજું અધર્માસ્તિકાય દ્રવ્ય, એ ત્રણે દ્રવ્યોને એક
એક પ્રદેશ ભેળે રહ્યો છે, તે પણ કઈ કાળે વિછડશે નહિ માટે એ નિશ્ચયનયને મતે અનાદિ અનંત પહેલે ભાંગે સંબંધરૂપ જાણ.
તથા લેકમાં આકાશરૂપ ક્ષેત્રની સાથે સર્વ જીવ દ્રવ્યને સંબંધ તે નિશ્ચયનયને મતે અનાદિ અનંત છે,
તથા સંસારી જીવ કમ સહિતને આકાશ પ્રદેશની સાથે સંબંધ તે સાદિસાંત છે, કારણ કે સંસારી જીવે જેટલા આકાશ દ્રવ્યના પ્રદેશ છે, તે એકેક જીવે સર્વે સ્પર્યા છે અને વળી સ્પશશે માટે વ્યવહારનયને મતે સાદિ સાંત સંબંધ જાણ.
તથા કાકાશ અને પુદ્ગલને મહામહે સંબંધ તે નિશ્ચયનયને મતે અનાદિ અનંત પહેલે ભાંગે જાણવે.
તથા આકાશ પ્રદેશની સાથે પુદગલપરમાણુઓને સંબંધ તે વ્યવહારનયને મતે સાદિ સાંત ત્રીજે ભાંગે છે, કારણ કે એક પુદ્ગલપરમાણુ તે સર્વે આકાશ પ્રદેશને સ્પર્યો છે, માટે સાદિ સાંત સંબંધ કહીયે.
એ રીતે આકાશ દ્રવ્યની પેરે ધમસ્તિકાય તથા અધમસ્તિકાયને પણ માંહોમાંહે સંબંધ જાણ.
૩૬૭-હવે જીવ-પુદ્ગલને સંબંધ કહે છે –
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૪૬
અભવ્યજીવને પુદ્ગલની સાથે સબધતે નિશ્ચયનયને મતે અનાદિ અનંત પહેલે ભાંગે છે, કેમકે અભવ્યજીવના કમ કયારે પણ ખપશે નહિ,
શષ્યજીવને કર્મરૂપ પુદ્ગલની સાથે સંબધ તે અનાદિના છે, પણ કારણ સામગ્રી મળે, ત્યારે કયારેક છૂટશે, માટે વ્યવહારનયને મતે અનાદિ સાંત જાણુવે.
નિશ્ચયનયને મતે કરી છએ દ્રવ્ય સ્વભાવરૂપ પરિણામે કરીને પિરણામી છે, માટે પરિણામીપણુ સદા શાશ્વતુ છે, તેથી અનાદિ અનંત જાણવા.
તથા જીવ અને પુદ્ગલ, એ એ દ્રવ્પ મળી ક`ધભાવ પામે છે, તેણે કરી પાર્રિણામિક જાણવા. તે પાણિામિકપણુ અભવ્યજીવને નિશ્ચયનયને મતે અનાદિ અનંત છે અને સભ્યજીવને વ્યવહારનયને મતે અનાદિ સાંત છે.
વળી પુદ્ગલદ્રવ્યનું પારિણામિકપણું તેા નિશ્ચયનચે કરી અનાદિ અનંત છે, અને પુગલ પરમાણુઓનુ મળવુ, વિખરવું, તે વ્યવહારનયને મતે સાદ સાંત છે, એટલે જીવ, પુદ્ગલ સાથે મલ્યા સક્રિય છે.
હવે શ્રી સમ્મતિસૂત્રમાં કહ્યુ છે જે પાંચ સમવાય મળવાથી સવ કાય નિપજે છે,તેની વ્યાખ્યા કરીએ છીએ:—
॥ ગાથા ।
Page #322
--------------------------------------------------------------------------
________________
૪૭ काला सहाव णियइ. पुवकयं पुरिस कारणे पंच। समवाओ सम्मत्तं, एगते होइ मिच्छत्तं ॥१॥
અર્થ – કાલ, સ્વભાવ, નિયતિ કહેતાં ભાવી, કમ અને ઉદ્યમ, એ પાંચના સમવાયને માને, તે સમકિતી જાણવા. અને એ માંહેલે એક પણ સમવાય ઉથાપે તે મિથ્યાત્વી જાણ. એ સમ્માતિસૂત્રનું વચન છે.
એવું સાંભળી એ પાંચ સમવાય આશ્રયી શિષ્ય પૂછે છે – ૩૬૯-શિષ્યજીવ સમકિત કેવારે પામશે?
ગુરૂક–જે વારે કાળલબ્ધિ પાકશે, તે વારે જીવ સમકિત પામશે, પણ કાળ પાયા વિના કેઈ જીવ, સમકિત પામે નહિ, કેમકે કાળ સર્વનું કારણ છે જે કાળે જે કાર્ય થનાર હોય, તે વેળાયે તે કાર્ય થાય.
- ૩૯-શિષ્ય --અભવ્યજીવને તે કાળ ઘણે ગયે, પણ તે સમતિ કેમ નથી પામતા?
ગુર–અભવ્યમાં ભવ્ય સ્વભાવ નથી, જેને ભવ્ય સ્વભાવ હોય, તે છવ સમક્તિ પામે.
૩૭૦-શિષ્ય –ભવ્યજીવ સર્વે સમતિ પામશે?
ગુરૂ –સર્વજીવ સમકિત નહિ પામશે. જેને ભાવિ કારણરૂપ દેવ, ગુરૂ, ધર્મની જોગવાઈ મળશે, તે જીવ સમતિ પામશે. બીજા નહિ પામે.
Page #323
--------------------------------------------------------------------------
________________
ર૪૪ ૩૭-શિષ્યદેવ ગુરૂ, ધર્મરૂપ ભાવિ કારણની જોગવાઈ તે ઘણું જીવને મળી છે તે કેમ સમકિત નથી પામતા? . ગુરૂ–દેવ, ગુરૂ, ધર્મરૂપ કારણની જોગવાઈ તે મળી, પણ તે જીવ ઉદ્યમ નથી કરતા, પરંતુ જે ઉદ્યમ કરે, તે સમતિ પામે
૩૭૨ શિષ્ય –વખાણ સાંભળે છે, પચ્ચખાણ કરે છે, યાત્રા, દર્શન, પૂજા, ભક્તિ આદિ ઉદ્યમ તે ઘણા જીવ કરે છે, તે પણ કેમ સમકિત પામતા નથી?
ગુરૂ –તે જીવને પૂર્વકૃત કર્મ ઘણા છે, એટલે સાત કમની બસેં ને ત્રીસ કડાકડી સાગરોપમ સ્થિતિ છે, તે વિવર આપે, તે જીવ સમક્તિ પામે.
૩૭૩-શિષ્ય –યથાપ્રવૃત્તિકરણરૂપ પરિણામે કરી જીવે બસેં ને ત્રીસ કડાકોડી સાગરોપમરૂપ કર્મની સ્થિતિ ખપાવી, એટલે મેં તે વિવર દીધું તે પણ હજી કેમ સમક્તિ નથી પામતા?
ગુરૂ –હજી તેઓને ઉદ્યમ કાચે છે, પરંતુ અપૂર્વ કરણના પરિણામરૂપ ઉદ્યમ કરશે, તે વારે જીવ સમક્તિ પામશે, એટલે એ પૂર્વોક્ત પાંચ સમવાય ભળે, તે વારે સમકિતરૂપ કાર્ય નિપજે. - ૩૭૪-શિષ્ય –મોક્ષરૂપ કાર્ય જીવને કેમ સિદ્ધ થાય ?
Page #324
--------------------------------------------------------------------------
________________
ર૪૯ ગુરૂ–જે વારે કાળલબ્ધિ પાકશે, તે વારે જીવને મોક્ષરૂપ કાર્ય નિપજશે, પણ કાળ પાયા વિના કેઈજીવ મેક્ષે જાય નહિ. એટલે કાળ સર્વનું કારણ છે, જે કાળે જે કાર્ય થનાર હોય તે કાળે તે કાર્ય તે વેળાએ નિપજે.
૩૭૫-શિષ્ય –અભવ્ય જીવને તે કાલ ઘણે ગયે. તે પણ કેમ મેક્ષ રૂપ કાર્ય સિદ્ધ ન થયું ?
ગુરૂ –અભવ્યમાં દ્રવ્ય સ્વભાવ નહિ, ભવ્ય સ્વભાવ હોય તે, સિદ્ધરૂપ કાર્ય નિપજે. -
૩૭૬-શિષ્ય –તે ભવ્યજીવ સર્વે મેક્ષે કેમ જાય નહિ?
ગુરૂ –નિશ્ચય સમકિત ગુણરૂપ કારણ મળ્યા વિના કેઈ જીવ, મોક્ષ પામે નહિ.
૩૭૭-શિષ્ય નિશ્ચય સમકિતરૂપ કારણ તે શ્રેણિકાદિક પામ્યા હતા, તે પણ તેઓને મોક્ષરૂપ કાર્ય કેમ ન થયું ?
ગુરૂ – તેને પૂર્વકૃત કમ ઘણા હતા અથવા પુરૂ કાકાર ઉદ્યમ ન કર્યો.
૩૭૮-શિષ્ય –ઉધમ તે શાલિભદ્ર પ્રમુખે ઘણે કર્યો, પણ મેક્ષરૂપ કાર્ય તે ન નિપજ્યુ ?
ગુરૂ –એને પૂર્વકૃત કર્મ ઘણા હતા, તેણે રોકી રાખ્યા.
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૫૦ ૩૭૯-શિષ્ય :-કર્મ તે પ્રસન્નચંદ્ર રાજર્ષિએ સાતમી નરકના દળીયાં મેળવ્યા હતા, તે તેને મોક્ષરૂપ કાય કેમ નિપજ્યું?
ગુરૂ –એણે શુકલ ધ્યાનરૂપ એણિને ઉદ્યમ ઘણે કીધો,
તેથી પાંચ કારણ મલે, સર્વ કાર્ય નિપજે છે, એમાં જે કઈ એક કારણ ઉત્થાપે, તે મિથ્યાદ્રષ્ટિ જાણવા અને પાંચ સમવાય મળવાથી કાર્ય માને, તે સમકિત દ્રષ્ટિ જીવ જાણવા
૩૮૦–સમકિતનું સ્વરૂપ ષટુ કારકે કરી દેખાડે છે –
તિહાં પ્રથમ ષ કારકના નામ કહે છે –
૧ કર્તા, ૨ કરણ, ૩ કાર્ય, ૪ સંપ્રદાન, ૫ અપાદાન, ૬ આધાર, એ ષકારકના નામ જાણવા.
તિહાં પ્રથમ કર્તા તે જીવ, બીજું કારણ તે દેવ, ગુરૂ ધર્મ. ત્રીજું કાર્ય તે જીવને સમકિતરૂપ કાર્ય કરવું છે, જે આત્મપ્રદેશે જીવને નિર્મળતા સંપજતી જાય તે સંપ્રદાન, પાંચમું કર્મ રૂપ આવરણ હલતું જાય તે અપાદાન, છઠ્ઠ એ છએ સમકિતરૂપ કાર્યમાં ભળ્યા આધારભૂત જાણવા માટે છઠું, આધાર નામા કારક જાણવું.
Page #326
--------------------------------------------------------------------------
________________
૨૫૧
૩૮૧—મેાક્ષ નિ:કર્માં અવસ્થાનું સ્વરૂપ, એ ષટૂકારક મળે નિપજે, તે કહે છે ઃ—
તિહાં પ્રથમ કર્તા તે જીવ જાણવા અને ખીજું કારણ તે જીવને સમકિતરૂપ મળે, તે વારે ત્રીજી' મેાક્ષરૂપ કાય નીપજે, તથા ચાથું સંપ્રદાન તે ગુણશ્રેણિરૂપ નિમળતા જીવને સોંપજતી જાય અને પાંચમુ અપાદાન તે કર્મરૂપ આવરણું ટળતા જાય અને છઠ્ઠું આધાર, તે એ છએ મેાક્ષરૂપ કાર્ય માં મળ્યા આધારભૂત જાણુવા.
એ રીતે ષટ્કારકરૂપ ચક્ર કરી મેક્ષ નિઃકર્માં અવસ્થાનું સ્વરૂપ જે પ્રાણી જાણે, તે પ્રાણી ગણ્યા દિવસમાં પરમાન પદ પામે.
૩૮૨—શ્રી જિનમાર્ગ મધ્યે નવ પ્રકારના નિયાણા કરવા તે નિષેધ્યા છે, તેના વિચાર લખાયે છાએ ઃ— પ્રથમ કાઈ જીવ એવું ચિંતવે જે બીજે ભવે મને રાજ્યની પ્રાપ્તિ હૈાજો એવી જે ઈચ્છા તે પહેલુ નિયાણું
જાણવુ.
વળી કેઈ એવું ચિંતવે કે રાજ્યમાં તે મહેનત ઘણી માટે તેથી સયુ'! પણ મુજને ઋદ્ધિમત ગૃહસ્થ પણાની પ્રાપ્તિ હેાજો ! એવી જે ઈચ્છા તે બીજી નિયાણું જાવું.
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૫૦ વળી કોઈ એમ ચિંતવે તે પુરૂષને તે ધન કમાવવાધમાવવારૂપ ઘણું કષ્ટ પડે છે, માટે મને સ્ત્રીપણાની પ્રાપ્તિ હેજે ! એવી વાંછા, તે ત્રીજું નિયાણું જાણવું.
વળી કઈ એમ ચિંતવે જે સ્ત્રીને તે પરવશપણા પ્રમુખ મહા કષ્ટ છે, માટે હું પુરુષ હેજે ! એવી જ ઈરછા તે ચોથું નિયાણું જાણવું.
વળી કેઈએમ ચિંતવે જે મનુષ્ય સંબંધી વિષયભંગ તે ઘણા અશુચિ છે માટે મને દેવતાપણું પ્રાપ્ત હો! એવી ઈચ્છા, તે પાંચમુ નિયાણું જાણવું.
વળી કોઈ દેવતા અને અન્ય બીજો કોઈ દેવતા તે મહેમાંહે દેવ-દેવીના રૂપ વિકૃવને ભેગ ભેગવ્યાની તથા કેઈ દેવતા તેિજ દેવ-દેવીરૂપ વિકૂવીને ભેગ જોગવવાની વાંછા, તે બહુરત્તા દેવ કહીએ, એવી વાંછારૂપ પરિણામ એટલે એવું સામર્થ્ય હું પામું ! એવી ઈચ્છા, તે છઠું નિયાણું જાણવું.
એ છ નિયાણના કરવાવાળા જીવ પરભવે દુર્લભધિ થાય, એટલે તેને બેધિબીજરૂપ સમકિતની પ્રાપ્તિ ન થાય.
વળી કઈ જીવ એવું ચિંતવે કે જે દેવતાઓને સંજોગ નથી, તે દેવને અરના દેવ કહીયે, તે અરસ્તાદેવ થવાની વાંછા, તે સાતમું નિયાણું જાણવું.
Page #328
--------------------------------------------------------------------------
________________
૫૩ વળી કોઈ એક જીવ, એમ ચિંતવે જે મુજને સાધુને પડિલાભણવાળું રૂડું શ્રાવકપણું પ્રાપ્ત થશે, એટલે હું ઘણા સાધુ–સાવીને આહાર-પાણી પ્રમુખ વહેરાવું! એવી ઈચ્છા કરવી, તે આઠમું નિયાણું જાણવું.
વળી કઈ એવું ચિંતવે જે મુજને દરિકી શ્રાવકકુળની પ્રાપ્તિ હેજે, કે જે થકી મુજને ચારિત્રની પ્રાપ્તિ તરત થઈ શકે એવી પ્રાર્થના કરવી, તે નવમુ નિયાણું જાણવું.
એ પાછલા ત્રણ નિયાણાનું ફળ અનુક્રમે પૂર્વના ભવે સમકિત, દેશવિરતિ અને સર્વવિરતિને કદાચ મેળવી શકે પણ એક્ષની પ્રાપ્તિ ન થાય.
એ સર્વ અર્થ પાકિસૂત્રની ટીકામધે છે.
તથા બહ૯૯૫વૃત્તિમાં એમ કહયું છે જે તીર્થ કરપણું તથા ચુરમ શરીરપણું પ્રમુખ પણ સાધુને પ્રાર્થવું યુક્ત નથી, અપવાદે પણ એ નિયાણું સાધુએ નહિ કરવું.
તથા આવશ્યકવૃત્તિમાં ધ્યાનશતકને અધિકાર કહ્યું છે, જે સર્વ કર્મના ક્ષય થકી મુજને મેક્ષ હેજો! " એ પણ નિયાણું જ છે, એને પણ નિશ્ચયનયથી નિષેધ્યું છે, પરંતુ ભાવનામાં જે જીવ કાચા છે, તેને આશ્રયી વ્યવહારનયે નિર્દોષ છે. એમ શાસ્ત્રવૃત્તિમાં પણ કહ્યું છે, અને “જયવીયરાય” ઈત્યાદિક પ્રણિધાન છે, તે છઠ્ઠા ગુણઠાણાથી ઉપર નથી હેતું ઈત્યાદિ.
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૫૪
વળી એને વિસ્તાર અધિકાર, પૂજાપ’ચાશક
વૃત્તિમાં છે. હવે શ્રી નવપદજીની પૂજા ખરતરગચ્છમાં થયેલા શ્રી દેવચંદ્રજી કૃત છે, તેમાં કહ્યુ છે
॥ ગાથા ॥
ઈસ નવ પદ ગુણુ મ`ડલી, ચનિક્ષેપ પ્રમાણેા છા સાત નચે જે આદરે, સમ્યગ્ જ્ઞાની જાણેાજી ૫૧ ॥
અર્થ :—શ્રી સિદ્ધચક્રજીના યંત્રનું સ્વરૂપ તે તે નૈગમાદિક સાત નયે કરી જાણવું. (૧) તથા નામાક્રિક ચાર નિક્ષેપે કરી જાણવું. (ર) તથા પ્રત્યક્ષ અને પરાક્ષ, એ એ પ્રમાણે કરી જાણવું. (૩) તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની ચાભ'ગીચે કરી જાણવું. (૪) તથા ચૌદ ગુણઠાણે કરી જાણવું. (૫) તથા ગુણે કરી જાણવું. (૬) તથા નવ તત્ત્વ કરી જાદવું. (૭) તથા ગુણે કરી જાણવું. (૮) પંચવ' કરી જાણવું (૯) તથા દેવ, ગુરૂ, ધર્મની એળખાણે કરી જાણુવું (૧૦) એ દશ ભાંગે કરી શ્રી સિકંજીના યત્રનું સ્વરૂપ જે જાણે, સહે, તેને સમ્યગજ્ઞાની જાણવા.
તેમાં પ્રથમ ભાંગે સાત નચે કરી યંત્રનું સ્વરૂપ દેખાડે છેઃ
—
Page #330
--------------------------------------------------------------------------
________________
પય
તિહાં પ્રથમ નાગમનયને મતે અતીતકાલે શ્રી સિદ્ધચક્રજીનુ' યંત્ર એવું નામ વર્તતું હતું, અને અનાગતકાલે પણ તે નામ વરશે, તથા હમણાં વર્તમાન કાલે પણ તે નામ વર્તે છે, એ રીતે ત્રણેકાલ એકરૂપપણે વર્તે, તે નૈગમનય જાણવા.
હવે સગ્રહનયના મતવાળા સના સંગ્રહ કરીને આલ્બે, જે આ શ્રીસિદ્ધચક્રજીના યંત્ર છે,
પછી વ્યવહારનયના મતવાલે વહેંચણુ કરીને જુદા જુદા ભેદ દેખાડયા, તે આવી રીતે કે પ્રથમ પદે અરિહંત, ખીજે પદે સિદ્ધ, ત્રીજે પદે આચાય, ચાથે પદે ઉપાધ્યાય, પાંચમે પદે સાધુ, છઠ્ઠું પદે દન, સાતમે પહે જ્ઞાન, આઠમે પદે ચારિત્ર, અને નવમે પઢે તપ એ રીતે જેવા દીઠા, તેવા ભેદ વહેંચ્યા, તે સર્વે વ્યવહારનય જાણવા.
પછી વ્યવહારનયના મતવાળા સૂત્રનયના ઉપયોગ લઇને મેલ્યા, જે એ શ્રીસિદ્ધચક્રજીના યંત્રની સ્થાપનામાં મધ્યભાગે અરિહંતદેવ, તે છઠ્ઠું સમભિરૂઢ નચે વર્તે છે, અને ઉપર સિદ્ધ પરમાત્મા તે સાતમે એવ‘ભૂતનચે વતે છે, તથા દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ તે પાંચમે શબ્દનચે અશ-અંશ માત્ર પ્રગટયા, અને છઠ્ઠું સમભિરૂઢનયે સ ́પૂર્ણ પ્રગટ્યા, તથા સાતમે એવ ભૂતનચે સકલ કમ ખપાવી પરમાત્માપણુ જીવ ભાગવે છે.
૧૭
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૫૬ એ સાત નયે યંત્રનું સ્વરૂપ જાણવું.
૩૮૫–બીજે ભાગે ચાર નિક્ષેપ કરી શ્રી સિદ્ધચક્રજીના યંત્રનું સ્વરૂપ દેખાડે છે – - તિહાં પ્રથમ શ્રી અરિહંતજી ઉપર ચાર નિક્ષેપ ઉતારે છે.
પ્રથમ જે અરિહંત એવું નામ લઈ મરણ કરવું, તે નામ અરિહંત. તથા શ્રી અરિહંતજીની મૂત્તિ પ્રમુખ પ્રતિમા સ્થાપીએ, તે સદ્ભાવ સ્થાપના. તથા શ્રી અરિહંત એવા અક્ષર લખવા, તે અસદુભાવ સ્થાપના. એ બીજે સ્થાપના નિક્ષેપ જાણુ. તથા ત્રી શ્રી અરિહંતને જીવ શ્રેણિકાદિ પ્રમુખ તે ભવ્ય શરીરનું દ્રવ્ય જાણવું અને જિહાં લગે તીર્થકર ભગવાનને કેવળજ્ઞાન ન ઉપજ્યું હોય, ત્યાં લગે છદ્મસ્થ અવસ્થા વ્યતિરિક્ત શરીરનું દ્રવ્ય જાણવું. તથા શ્રી અરિહંતજી મુક્તિ પામ્યા પછી તેના શરીરની ભક્તિ ઇંદ્રાદિક દેવતા તથા મનુષ્ય કરે છે, તે જ્ઞશરીરનું દ્રવ્ય જાણવું. એવી રીતે ભવ્ય શરીર, તદ્વયોતિરિકા શરીર અને જ્ઞશરીર, એ ત્રણ પ્રકારે ત્રીજે દ્રવ્યનિક્ષે જાણવે
હવે થે ભાવનિક્ષેપે તે શ્રીઅરિહંતને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી વિગડાને વિષે બેસીને બાર પર્ષદાને દેશના આપે, તેને ભાવઅરિહંત કહીયે,
Page #332
--------------------------------------------------------------------------
________________
૨૫૭ ૩૮૬-એ ચાર નિક્ષેપે શ્રીસિદ્ધનું સ્વરૂપ કહે છે - - પ્રથમ શ્રીસિદ્ધ એવું નામ ત્રણે કાળ એકરૂપે શાશ્વતું વતે છે, તેનામથકી સિદ્ધ જાણવા. તથા શ્રીસિદ્ધજીની પ્રતિમા પ્રમુખ સ્થાપવી, તે સદ્ભાવસ્થાપના અને સિદ્ધ એવા અક્ષર લખવા, તે અસદ્દભાવ સ્થાપના. એ રીતે સ્થાપનાનિક્ષેપ બે ભેદે જાણવે. તથા ત્રીજે દ્રવ્યનિક્ષેપ તે તેરમે અને ચૌદમે ગુણઠાણે વર્તતા કેવલી ભગવાનને ભવ્ય શરીર આશ્રયી દ્રવ્ય કહીયે અને જે સિદ્ધિ વર્યા તેના શરીરની ભકિત કરીયે, તે શરીરનું દ્રવ્ય જાણવું. એ ત્રીજે દ્રવ્યનિક્ષેપ જાણો. તથા ભાવસિદ્ધ જે સકલક ક્ષય કરી લેકને અંતે વિરાજમાન અવ્યાબાધ સુખના ભોગવે તેને ભાવસિદ્ધ કહીયે.
૩૮૭––હવે સિદ્ધ ભગવાનમાં તદ્દવ્યતિરિકતશરીર આશ્રયી ચાર નિક્ષેપ કહે છે –
પ્રથમ સિદ્ધ એવું નામ, તે ત્રણેકાલ એકરૂપે શાશ્વતું વતે છે, તે નામસિદ્ધ જાણવા તથા જે દેહમાન મધ્યેથી ત્રીજો ભાગ ઘટાડી બે ભાગના શરીર પ્રમાણે આત્મ–પ્રદેશને ઘન કરી સ્થાપનારૂપ ક્ષેત્ર અવગાહી રહ્યો છે, તે બીજે સ્થાપનાસિદ્ધ જાણ. તથા દ્રવ્યસિદ્ધ તે શુદ્ધ, નિર્મળ, અસંખ્યાત પ્રદેશને વિષે જ્ઞાનાદિક અનંતગુણરૂ૫ છતી પર્યાય પ્રત્યે વસ્તુરૂપ પ્રગટ્યા છે, તે સિદ્ધને તદવ્યતિરિકતશરીર આશ્રયી દ્રવ્યનિક્ષેપે જાણ. તથા ભાવથકી સિદ્ધનું સ્વરૂપ તે સામર્થ્ય પર્યાયાવર્તનારૂપ અનંતે ધર્મ પ્રગટ્ય
Page #333
--------------------------------------------------------------------------
________________
છે, તેને વિષે સદાકાલ નવા નવા યની વર્તનારૂપ પર્યાયને ઉત્પાદ, વ્યય, સમયે સમયે અનતે થઈ રહ્યો છે, તેણે કરી સિદ્ધ પરમાત્મા અનંતું સુખ ભોગવે છે, તે ચે ભાવનિક્ષેપે જાણ.
૩૮૮–આચાર્યનું સ્વરૂપ ચાર નિક્ષેપ કરી કહે છે –
પ્રથમ આચાર્ય એવું નામ, તે નામ આચાર્ય, બીજું આચાર્યજીની મૂર્તિ પ્રમુખ સ્થાપવી, અથવા આચાર્ય એવા અક્ષર લખી સ્થાપવા, તે સ્થાપનાઆચાર્ય, ત્રીજે જે આચાર્યપદવીને એગ્ય છે, પણ હજી આચાર્યપદવી પામ્યા નથી, પરંતુ આગળ પામશે, તે તદ્દગતિરિકતશરીરનું દ્રવ્ય જાણવું, તથા જે કઈ ગતિમાં જીવ છે, પરંતુ ત્યાં થકી આવી આચાર્ય પદવીને પામશે, તેને ભવ્ય શરીરનું દ્રવ્ય કહીયે. તથા જે કઈ આચાર્ય કાલગત થયા પછી તેના શરીરની ભક્તિ, મહત્સવ કરીયે, તે જ્ઞશરીરનું દ્રવ્ય જાણવું, એ ત્રીજે દ્રવ્યનક્ષે કહ્યું. હવે થે. ભાવનિક્ષેપે તે જે ભાવાચાર્ય છત્રીશ ગુણે કરી વિરાજમાન પાંચ પ્રસ્થાને કરી સેવિત, ભવ્યપ્રાણુને હિપદેશ કર્તા ગચ્છના નાયક થકા વિચરે, તેને ભાવથકી આચાર્ય કહીયે.
એજ રીતે ચાર નિક્ષેપ ઉપાધ્યાયને વિષે પણ જાણ લેવા.
- ૩૮૯–સાધુજીનું સ્વરૂપ ચાર નિક્ષેપ કરી કહે છે –
Page #334
--------------------------------------------------------------------------
________________
૧૯
પ્રથમ સાધુ એવું નામ, તે નામસાધુ, તથા બીજે સાધુજીની મૂર્તિ પ્રમુખ સ્થાપીયે, અથવા અક્ષર લખીયે, તે સ્થાપના સાધુ, તથા જે શ્રાવકમાંથી આગળ સાધુપણું નીપજશે, તેને દ્રવ્યસાધુ કહીયે. એ ભવ્ય શરીરનું દ્રવ્ય જાણવું. તથા જે સાધુ પાંચ મહાવ્રત સૂધા પાલે, સાધુની ક્રિયા કરે, સૂઝતે આહાર લે, પણ તે જ્ઞાન-ધ્યાનને ઉપગ વર્તતું નથી તે વ્યતિરિકત શરીર આશ્રયી દ્રવ્ય જાણવું. તથા જે કઈ સાધુને દેવગતિ થયા પછી તેના શરીરની મહત્સવ ભક્તિ કરવી, તે શરીરનું દ્રવ્ય જાણવું, એ ત્રણ પ્રકારે સાધુને દ્રવ્યનિક્ષેપો કહ્યો.
હવે ભાવનિક્ષેપો કહે છે. જે સાધુના ગુણે કરી સહિત અને આગળ જે સાધુને આચાર, વ્યવહાર કહ્યો તે પ્રમાણે સર્વ કરે અને જ્ઞાન–ધ્યાનમાં વર્તતે સાધ્ય એક પ્રભુની માતાનું પાલન, સાધન અનેક, એ રીતે આજ્ઞાપાલનરૂપ ધર્મથી મેક્ષને સાધે, તે ભાવનિક્ષેપે સાધુ જાણુ.
૩૯૦–દર્શન ઉપર ચાર નિક્ષેપ બતાવે છે –
તિહાં પ્રથમ દર્શન એવું નામ, તે નામદર્શન કહીયે, બીજું મૂત્તિ પ્રમુખ સ્થાપવી, તે સદ્દભાવસ્થાપના, અને દર્શન એવા અક્ષર લખી સ્થાપવા, તે અસદ્દભાવ સ્થાપના. એ સ્થાપના નિક્ષેપે જાણ.ત્રીજે જે અંતરંગ કર્મનિજરાના ઉપયોગ વિના જ્ઞાનીની નિશ્રા વિના કુલાચારે અતિ આડંબરે સ્વચ્છ દે વિધિ સહિત દર્શનની કરણી કરે છે, તે સર્વ દ્રવ્ય દર્શન જાણવું
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૬૦
॥ ગાથા |
દર્શન દર્શન ભટક્રિયા, શિર પયુ સે। વાર પણ જે દનદર્શન વિના, તે ફરિયા અનંત સંસાર lik
એ પરમાર્થ જાણવા. હવે ચેાથે ભાવનિક્ષેપે ન કહે છે. તિહાં જે કાર્ય - કારણની ગુરૂનિશ્રાએ યથાર્થ નય સાપેક્ષ ઓળખાણ સહિત દન કરવુ' એટલે ઉ૫૬થી શ્રી વીતરાગના દર્શનની આચરણારૂપ કરણી સેવા સ્તુતિ, ભક્તિ, પૂજાવિધિ સહિત મન, વચન, અને કાયાએ કરી એકચિત્તે કરે છે, તે સ દ્રવ્યદર્શન કારણરૂપ જાણવું અને ભાવદર્શન એટલે જે અંતરંગ આત્મદર્શનરૂપ લક્ષ્ય ધારીને આત્માને નિરાવરણ કરવારૂપ સાધ્ય ચોક્ખું રાખીને દ્રવ્યદર્શનની વિધિસહિત કરણી જ્ઞાની ગુરૂની નિશ્રાએ કરવી, તે સવ નિર્જરારૂપ જાણવી.
।। ગાથા ॥
:
જે દર્શીન દન વિના, તે દર્શન પ્રતિપક્ષો જે દન દન હુવે, તે દર્શન સાપેક્ષ ॥ ૧ ॥ એ પરમાથ જાણવા. એ ભાવનિક્ષેપે દશન કહ્યું.
૩૯૧—જ્ઞાન ઉપર ચા નિક્ષેપા બતાવે છે -
:
વીતરાગપ્રભુની આજ્ઞા પ્રમાણે ક`નિરાના લક્ષ્યથી થતી દનની પ્રવૃત્તિ તે અહી જાણવી.
Page #336
--------------------------------------------------------------------------
________________
૨૧
પ્રથમ જ્ઞાન એવું નામ, તે નામજ્ઞાન જાણવું,
ખીજું પુસ્તકમાં લખ્યું તે સ્થાપનાજ્ઞાન જાણવુ, ત્રીજું અન્યમતના સર્વ શાસ્ત્ર, તેના તથા જિનમતના સૂત્ર, સિદ્ધાન્ત, ટીકા, ચૂર્ણિ પ્રમુખના જ્ઞાનીની મર્યાદાએ નિરપેક્ષ પણે અને અંતરગ આત્મ ઉપચેાગ વિના તથા નિશ્ચયવ્યવહારરૂપ કાર્ય –કારણના ચેાગ્ય ગુરૂગમથી જાણપણું મેળવ્યા વિના જે અર્થ કરવા, તે સર્વે દ્રવ્યજ્ઞાન જાણવું.
તથા ભાવજ્ઞાન તે ષદ્ભવ્ય નવ તત્ત્વનું' નયસાપેક્ષ જાણુપણું દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, નય, નિક્ષેપા અને પ્રમાણે કરી ગુરૂનિશ્રાએ જાણુપણ અને અંતરંગ નિશ્ચયનયે આત્મસત્તાનું શાસ્તીમર્યાદાએને વફાદાર રહી સદ્દદવું તે ભાવજ્ઞાન જાણવું.
॥ ગાથા ગા
ક્ષણ અધે જે અથ લે, તે ન લે ભવની કાડા તપસ્યા કરતાં અતિ ઘણી, પણ નાવે જ્ઞાન તણી કાઈ હાડે ।।૧।। (અહીં જ્ઞાન એટલે ભાવજ્ઞાન સમજવું)
૩૯૨—ચારિત્ર ઉપર ચાર નિક્ષેપા બતાવે છે:— પ્રથમ ચારિત્ર એવું નામ તે નામચારિત્ર જાણવું, તથા જે પુસ્તકમાં ચારિત્રના વિધિ પ્રથમ લખીને સ્થાપવું, તે સ્થાપનાચારિત્ર જાણવું, તથા જે પાંચ મહાવ્રત સુધી રીતે મન, વચન, કાયાએ કરી નિવૃત્તિ—પ્રવૃત્તિરૂપ આચારવ્યવહાર પ્રમુખ સહિત સૂધી રીતે કરણી કરે પણ જ્ઞાનીની આજ્ઞાને વફાદાર ન રહે તે સવ દ્રવ્યચારિત્ર જાણવું.
Page #337
--------------------------------------------------------------------------
________________
છે ગાથા છે विरया सावज्जाओ, कसायहीणा महावयधरावि । सम्महिहिविहूणा, कयावि मुकत्र ण पापंति ॥१॥
એ પરમાર્થ જાણ.
હવે ભાવચારિત્ર કહે છે. જે કર્મને ચૂરે, તેને ચારિત્ર કહીયે. એટલે જીવ-અવરૂપ સ્વ-પરની વહેંચણ ગુરૂનિશ્રાએ ગ્યરીતે કરી સ્વરૂપનું ચિંતવવું, એકાગ્રતા તન્મયરૂપ પરિણામ જ્ઞાનીની આજ્ઞાનુસાર હેય એટલીવાર નવા કર્મરૂપ આશ્રવનું રેકવું તેને ભાવચારિત્ર કહીયે.
છે ગાથા છે ચય તે આઠ કર્મને સંચય, રિકત કરે છે તેવા ચારિત્ર નામનિરૂકતે ભાખ્યું, તે વંદે ગુણગેહ /૧
એ પરમાર્થ જાણવે. અને એ ભાવચારિત્ર જાણવું.
૩૩–તપ ઉપર ચાર નિક્ષેપ બતાવે છે –
પ્રથમ તપ એવું નામ, તે નામતપ નિક્ષેપે જાણ, બીજું પુસ્તકમાં તપની વિધિ પ્રમુખનું લખવું, તે સ્થાપનાતપ જાણવું, ત્રીજું છઠું-અદ્વૈમાદિ પ્રમુખ પાસખમણ, માસખમણ આદિ અનેક પ્રકારનું તપ જે આ ભવ પરમ પુણ્યરૂપ ઇંદ્રિય સુખની વાંછારૂપ પરિણામે કરવું, અગર મન મરજીથી જ્ઞાનીની આજ્ઞાનિરપેક્ષપણે જે તપ કરવું. તે સર્વે દ્રવ્યત૫ જાણવું. ચોથું ભાવત૫, ઈહભવ–પરભવે ઇંદ્રિય સુખની
Page #338
--------------------------------------------------------------------------
________________
વાંછા રહિત સર્વ પ્રકારે ઈચ્છાને રાધ કરવાના લયથી અને એક પિતાને આત્મા કર્મરૂપ આવરણથકી રહિત કરવાને અર્થે જે આગળ દ્રવ્યતપ કહયું, તે સર્વ કરતાં થક નિજ રારૂપ જાણવું.
| | ગાથા છે ઈચ્છા રેલ્વે સંવરી, પરિણતિ સમતા જોગે રે તપતેહી જ આતમા, વતે નિજગુણ ભેગેરેલા
એ ભાવતપને પરમાર્થ જાણવો.
એ રીતે ચાર નિક્ષેપે કરી શ્રી સિદ્ધચક્રના યંત્રનું સ્વરૂપ જાણવું.
૩૯૪–ત્રીજે ભાંગે એ યંત્રનું સ્વરૂપ, પ્રત્યક્ષાદિ પ્રમાણે કરી ઓળખાવે છે :
તિહાં પ્રથમ પ્રમાણના બે ભેદ છે, એક પ્રત્યક્ષપ્રમાણ અને બીજુ પરોક્ષ પ્રમાણે,
તેમાં પ્રત્યક્ષ પ્રમાણુના વળી બે ભેદ છે.
તિહાં અરિહંત તથા સિદ્ધ ભગવાન કેવલજ્ઞાને કરી કાલકનું સ્વરૂપ જાણે છે, તે સર્વે પ્રત્યક્ષ પ્રમાણે કરી જાણે છે. માટે એને સર્વપ્રત્યક્ષ કહીયે.
તથા જે મન:પર્યવજ્ઞાન અને અવધિજ્ઞાન તે બીજું દેશપ્રત્યક્ષ કહીયે. તિહાં કેઈક આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, મન:પર્યવજ્ઞાનવાળા છે, તે મનેવગણને પ્રત્યક્ષપણે
Page #339
--------------------------------------------------------------------------
________________
જાણે છે અને કેઈક આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ અવ વિજ્ઞાનવાળા છે, તે પુદ્ગલવગણને પ્રત્યક્ષપણે જાણે છે, તે દેશ પ્રત્યક્ષ જાણવું.
એટલે અરિહંત અને સિદ્ધ, એ બે સર્વપ્રત્યક્ષ પ્રમાણુવાળા તથા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, એ ત્રણ દેશપ્રત્યક્ષવાળા છે,
એ રીતે નવપદ મહેલા પાંચ પદમાં પ્રત્યક્ષ પ્રમાણનું વરૂપ કહયું.
હવે શેષ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, એ ચાર પદમાં પ્રત્યક્ષ પ્રમાણુનું સ્વરૂપ કહે છે –
તિહાં પ્રથમ દર્શન-સમકિત જાણવું અને એ સમકિત વિનાનું જે જ્ઞાન તે નવપૂર્વ સુધી ભણ્યા છે, તે પણ તે અજ્ઞાનરૂપ છે. માટે સમકિત સહિત તે બીજું જ્ઞાન જાણવું. અને તે જ્ઞાનની તીક્ષ્ણતા એટલે ઉપગનું એકાગ્રપણું, તે ત્રીજું ચારિત્ર જાણવું અને ચારિત્ર એટલે પિતાને સ્વરૂપમાં રમણ કરવું, તે પોતાના સ્વરૂપમાં રમણ કરતાં સર્વ પ્રકારે ઈચ્છાનું રેપણું તેહીજ તપ જાણવું
એટલે પાંચમે શબ્દનયને મને જે જીવને દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ પ્રગટયાં છે તેમાં કેઈ જીવને અવધિજ્ઞાન, મન ૫ર્યવજ્ઞાન હોય, તેમાં દેશ પ્રત્યક્ષપણું જાણવું. અને છ સમભિરૂઢયે તથા સાતમે એવભૂતનયે જે જીવને દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ પ્રગટયા છે, તેમાં સર્વ પ્રત્યક્ષપણું જાણવું.
Page #340
--------------------------------------------------------------------------
________________
૨૬૫
હવે પક્ષ પ્રમાણુનું સ્વરૂપ કહે છે –
તે પક્ષ પ્રમાણના ત્રણ ભેદ છે. એક આગમપ્રમાણ, બીજું અનુમાન પ્રમાણ, ત્રીજું ઉપમા પ્રમાણ
તિહાં કોઈક આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તે આગમે કરી સર્વ વસ્તુનું પ્રમાણ કરે છે, તથા કઈક ઉપાધ્યાય અને સાધુ, ઉપમાએ કરી વસ્તુનું પ્રમાણ કરે છે. તથા કઈક આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ અનુમાને કરી વસ્તુનું પ્રમાણ કરે છે. ' હવે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, એ પાંચમે શબ્દનયે જે જીવને પ્રગટયાં છે, તેમાં પણ આગમ, અનુમાન અને ઉપમા પ્રમાણે જાણપણું જાણવું. એ પરાક્ષ પ્રમાણુનું સ્વરૂપ કહયું.
એ રીતે પ્રત્યક્ષ અને પક્ષ, એ બે પ્રમાણે કરી સિદ્ધચક્રના યંત્રનું સ્વરૂપ જાણવું.
૩૯૫–ાથે ભાંગે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ તેણે કરી સિદ્ધચકયંત્રનું સ્વરૂપ દેખાડે છે.
તિહાં પ્રથમપદે શ્રી અરિહંતનું સ્વરૂપ દેખાડે છે –
તેમાં દ્રવ્યથકી અરિહંત, તે ત્રીશ અતિશયે કરી વિરાજમાન પાંત્રીશ વચન–વાણીને ગુણે કરી સંપૂર્ણ આઠ. મહાપ્રતિહાર્યરૂપ બાર ગુણે કરી સહિત હેય,
Page #341
--------------------------------------------------------------------------
________________
રા તથા ક્ષેત્ર થકી શ્રી અરિહંત દેવ તે અઢીદ્વીપ પ્રમાણ ક્ષેત્રમાં જાણવા.
તથા કાલથકી અરિહંત દેવ સંતતિભાવે અનાદિ અનંત ભાગે વર્તે છે, અને એક અરિહંત આશ્રયી સાદિ સાંત ભાંગો જાણ.
તથા ભાવથકી અરિહંત દેવ તે જે જ્ઞાનાવરણાદિ ઘાતી કર્મના ક્ષયે અનંત ચતુષ્ટયરૂપ લક્ષ્મી પ્રગટ કરી, શુકલ ધ્યાનના બીજા-ત્રીજા પાયા વચ્ચે વતી રહ્યા છે.
૩૯૬–સિદ્ધ પરમાત્મા ઉપર કવ્યાદિ ચાર ભાંગા કહે છે –
દ્રવ્યથકી સર્વે સિદ્ધ પરમાત્મા અસંખ્યાત પ્રદેશી જાણવા,
તથા ક્ષેત્રથકી સિદ્ધ પરમાત્મા, લેકને અંતે પીસ્તાલીસ લાખ જન સિદ્ધશિલા પ્રમાણ વિરાજમાન જાણવા. - કાલથકી સિદ્ધ પરમાત્મા સર્વ સિદ્ધ આશ્રમી અનાદિ અનંત ભાગે વતે છે, અને એક સિદ્ધ આશ્રયી સાદિ સાંત ભાંગે જાણ.
તથા ભાવથકી સિદ્ધ પરમાત્મા તે સકલ કર્મને ક્ષયે અનંત ગુણરૂપ લક્ષમી પ્રગટ કરી લેકને અંતે વિરાજમાન વતે છે, તે જાણવા.
૩૯૭–આચાર્ય ભગવાનનું સ્વરૂપ કહે છે –
Page #342
--------------------------------------------------------------------------
________________
પ્રથથકી આચાર્ય ભગવાન છત્રીસ કરી વિરાજમાન જાણવા.
તથા ક્ષેત્રથકી આચાર્ય ભગવાન અઢી દ્વીપ પ્રમાણે, જાણવા.
તથા કાલથકી આચાર્ય ભગવાન સંતતિભાવે અનાદિ અનંત ભાગે વતે છે, અને એક આચાર્ય આશ્રયી સાદ. સાંત ભાંગે જાણ.
તથા ભાવથકી આચાર્ય ભગવાન સદાકાલ સત્તાગતના ભાસનરૂપ જ્ઞાન સ્વરૂપના ઉપયોગમાં જેનું ચિત્ત. વતે છે તે જાણવા.
૩૯૮–ઉપાધ્યાયજીનું સ્વરૂપ કહે છે –
દ્રવ્યથકી ઉપાધ્યાયજી પચ્ચીશ ગુણે કરી વિરાજમાન કહીયે.
તથા ક્ષેત્રથકી ઉપાધ્યાયજી અઢી દ્વિીપ વ્યાપી જાણવા.
તથા કાલથકી ઉપાધ્યાયજી સંતતિભાવે અનાદિ અનંત ભાગે વતે છે, અને એક ઉપાધ્યાયજી આશ્રયી સાદિસાત ભાગો જાણ.
તથા ભાવથકી ઉપાધ્યાયજી જીવ–અછવરૂપ નવતત્ત્વ, પદ્રવ્યનું શાસ્ત્રીયમર્યાદાનુસારે જાણપણું કરી જ્ઞાનીની
Page #343
--------------------------------------------------------------------------
________________
૨૬૮ આજ્ઞા પ્રમાણે આત્મસ્વરૂપના ચિંતનરૂપ સ્વભાવમાં જેનું ચિત્ત વતે છે. તે જાણવા.
૩૯–સાધુનું સ્વરૂપ કહે છે –
દ્રવ્યથકી સાધુ સત્તાવીશ ગુણે કરી વિરાજમાન કહીયે.
તથા ક્ષેત્રથકી સાધુ અઢી દ્વીપ વ્યાપી જાણવા.
તથા કાલથકી સાધુ સંતતિભાવે અનાદિ અનંત ભાગે વતે છે, અને એક સાધુ આશ્રયી સાદિ સાત ભાગો જાણ.
તથા ભાવથકી સાધુ જે આત્મશુદ્ધિનું સાધ્ય એક, અને જ્ઞાનીની આજ્ઞાનુસાર સાધન અનેક, એ રીતે આજ્ઞામય ધર્મને સાધે, તે ભાવસાધુ જાણવા.
૪૦૦–દર્શનનું સ્વરૂપ કહે છે –
દ્રવ્યથકી દર્શન તે ઇન્દ્રિયના બલથી વસ્તુનું દેખવું તથા ભાસનપણું તે સર્વ દ્રવ્યદર્શન કહીયે.
તથા ક્ષેત્રથકી દર્શન ચૌદરાજ લેક વસનાડી પ્રમાણે જાણવું.
તથા કાલથકી દર્શન ક્ષાયિકભાવ આશ્રયી જે જીવને પ્રગટયું છે, તે સાદિ અનંત ભાગે જાણવું, અને ક્ષપશમભાવ આશ્રયી સાદિ સાંત ભાગે વતે છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
ર૬૯ તથા ભાવથકી દેશને, તે કાલકનું સ્વરૂપ એક સમયમાં દેખવું તેને કહીયે.
૪૦૧-જ્ઞાનનું સ્વરૂપ કહે છે –
દ્રવ્યથકી જ્ઞાન જે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન ઈત્યાદિ ઇંદ્રિયને અનુયાયી જે જાણપણું તે સર્વ દ્રવ્યજ્ઞાન કહીયે.
તથા ક્ષેત્રથકી જ્ઞાન તે ચૌદરાજ લેક ત્રસનાડી પ્રમાણે જાણવું,
તથા કાલથકી જ્ઞાન તે ક્ષાયિકભાવ આશ્રયી જે જીવને જ્ઞાન પ્રગટયું છે, તે સાદિ અનંત ભાંગે જાણવું અને ક્ષયે પશમભાવ આશ્રયી સાદિ સાંત ભાંગે જાણ.
તથા ભાવથકી જ્ઞાન તે જે કાલેકનું સ્વરૂપ એક સમયમાં જાણવું.
૪૦૨–ચારિત્રનું સ્વરૂપ કહે છે –
દ્રવ્યથકી ચારિત્ર તે ચરણસિત્તરી-કરણસિત્તરીને ગુણે કરી વિરાજમાન.
તથા ક્ષેત્રથકી ચારિત્ર તે ચૌદરાજ લોક ત્રસનાડી પ્રમાણે જાણવું.
તથા કાલથકી ચારિત્ર તે ક્ષાયિકભાવ આશ્રયી સાદિ અનંત ભાગે વતે છે, અને ક્ષયે પશમભાવ આશ્રયી સાદિ સાંત ભાંગો જાણ.
Page #345
--------------------------------------------------------------------------
________________
સવ
તથા ભાવથી ચારિત્ર તે યથાખ્યાત ચારિત્રરૂપ ગુણે. પેાતાના સ્વભાવમાં રમણ કરવું તે જાણવું.
૪૦૩—તપનું સ્વરૂપ કહે છેઃ—
દ્રવ્યથકી તપના માર ભેદ કહીયે,
તથા ક્ષેત્રથી તપ તે ચૌક્રરાજ લેાક ત્રસનાડી. પ્રમાણુ જાણવું,
તથા કાલથકી તપ તે ક્ષાયિકભાવ આશ્રયી સાદિ અનંત ભાંગે વર્તે છે અને ક્ષાપશમભાવ આશ્રયી સાત્તિ સાંત ભાંગે જાણવું,
તથા ભાવથકી તપ તે સર્વ પ્રકારે ઈચ્છાના રાધ કરી સમતા ભાવમાં વર્તાવુ.
એ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની ચાલ‘ગીચે કરી સિયત્રનું સ્વરૂપ જાણુવુ,
૪૦૪-પાંચમે ભાંગે ચૌદ ગુણુહાણે કરી યંત્રનું સ્વરૂપ આળખાવે છેઃ—
તિહાં પ્રથમપદે શ્રી અરિહંતદેવ તેરમે ગુણુઠાણું
જાણવા.
બીજે પદે સિદ્ધ પરમાત્મા તે ગુણુઠાણા વિજેત
જાણવા.
ત્રીજે પદે આચાય પ્રભુ,
Page #346
--------------------------------------------------------------------------
________________
તથા ચેાથે પઢે ઉપાધ્યાય અને પાંચમે પદે સાધુ મુનિરાજ, તે છઠ્ઠું–સાતમે ગુણુઠાણું અને શ્રેણી પ્રતિપન્ન છઠ્ઠુમસ્થ મુનિ તે અગીયારમે–બારમે ગુણુઠાણું જાણુવા.
હવે છઠ્ઠું દર્શનપદ, સાતમુ જ્ઞાનપદ, આઠમુ ચારિત્રપદ અને નવસુ' તપ પદ, એ ચારે પદ ચાથા ગુણુઠાણાથી માંડી યાવત્ તેરમા-ચૌક્રમા શુઠાણા લગે જાણવા.
એ રીતે ચૌદ ગુણહાણે કરી સિદ્ધચક્રયત્રનુ સ્વરૂપ જાણવું.
૪૦૫—છઠ્ઠ ભાંગે ગુણે કરી સિદ્ધચક્રયંત્રનું સ્વરૂપ દેખાડે છેઃ-~~
તિહાં પ્રથમ પદે શ્રી અરિહંતદેવ તે ખાર ગુણ્ સહિત જાણવા.
બીજે પદ્મ સિદ્ધ પરમાત્મા તે આઠે ગુણે તથા એકત્રીશ ગુણે કરી સહિત જાણવા.
ત્રીજે પડે આચાર્ય ભગવાન તે પાંચ ગુણે તથા છત્રીશ ગુણે કરી જાણવા.
ચેાથે પદે ઉપાધ્યાયજી તે પચ્ચીશ ગુણે કરી જાણવા. પાંચમે પદે સાધુજી તે સત્તાવીશ ગુણે કરી જાણવા. છૂટું પડે દર્શન તે સડસઠ ગુણે કરી જાણવું.
૧૮
Page #347
--------------------------------------------------------------------------
________________
૧૭૨
સાતમે પઢે જ્ઞાન તે પાંચ છું તથા એકાવન ગુણે
કરી જાણવું.
આઠમે પઢે ચારિત્ર તે સત્તર
કરી જાણુવું.
તથા સિત્તર ગુણે
નવમે પઢે તપ તે ખાર ગુણે તથા પચ્ચાસ ગુણે કરી જાણવું
એ રીતે સિદ્ધચક્રયંત્રનું સ્વરૂપ ગુણે કરી જાણવું.
૪૦૬—સાતમે ભાંગે સાયંત્રનું સ્વરૂપ નવ તત્ત્વ કરી આળખાવે છે —
પ્રથમપદે શ્રી અરિહંતદેવ તેમે જીણુઠાણે વતા તેમાં નવે તત્ત્વ પામીયે.
તથા ખીજે પદે શ્રી સિદ્ધપરમાત્મા તેમાં આગળ કહ્યા તે રીતે ત્રણ તત્ત્વ પામીચે.
તથા ત્રીજે પદે શ્રી આચાય જી, ચેાથે પદે શ્રી ઉપાધ્યાયજી અને પાંચમે પદે શ્રી સાધુ, એ ત્રણ પદ્મમાં પૂર્વે સમકિતમાં કહ્યા, તે રીતે આઠ આઠ તત્ત્વ પામીયે.
તથા દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચાર ગુણમાં શબ્દનયને મતે ચેાથા ગુણુઠાણાથી માંડીને ચાવત્ છઠ્ઠા—સાતમા ગુણુઠાણાં જે જીવને પ્રગટયા છે, તેમાં આગળ કહ્યા તે રીતે આઠ તત્ત્વ પામીચે.
Page #348
--------------------------------------------------------------------------
________________
ર૭૩ સમભિરૂદનયને મતે આઠમા ગુણઠાણાથી માંડી ચાવત્ અગીયારમા–બારમા ગુણઠાણુ પર્વત શ્રેણિભાવે જે જીવ વતે છે, તેને એ દર્શનાદિક ચાર ગુણ પ્રગટ્યા છે, તેમાં આઠ તત્વ પામીયે.
તેરમે ગુણઠાણે કેવલી ભગવાનને ચાર ગુણ પ્રગટ્યા છે, તેમાં નવે તવ પામીએ.
ગુણઠાણ વર્જિત લેકને અંતે સિદ્ધ પરમાત્મા વિતે છે, તેને એ ચાર ગુણ પ્રગટ્યા છે, તેમાં ત્રણ તત્વ પામીયે.
એ રીતે સિદ્ધથયંત્રનું સ્વરૂપ નવ તર કરી જાણવું.
૪૦૭–આઠમે ભાંગે ગુ ગુણે કરી સિદ્ધચક્રયંત્રનું સ્વરૂપ ઓળખાવે છે –
તિહાં પ્રથમ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, એ પાંચે ગુણી જાણવા. અને દર્શન, જ્ઞાન, ચારિત્ર અને ત૫, એ ચાર ગુણ જાણવા.
એટલે એ પૂર્વોક્ત પાંચ ગુણમાં એ દર્શનાદિક ચાર ગુણ રહ્યા છે, માટે એ ગુણ જાણવા. અને એ અરિહંતાદિક પાંચ જે છે, તે દર્શનાદિક ચાર ગુણે કરી સહિત છે, માટે ગુણી જાણવા.
એ રીતે સિદ્ધચયંત્રનું સ્વરૂપ ગુણી-ગુણે કરી ઓળખાવ્યું.
Page #349
--------------------------------------------------------------------------
________________
રજ
૪૦૮–નવમે ભાંગે સિદ્ધચકત્રનું સ્વરૂપ પાંચ વાણું કરી દેખાડે છે –
પ્રથમ ચંદ્રપ્રભ અને સુવિધિનાથ, એ બે તીર્થંકર ધૂળે વણે છે, માટે પ્રથમપદે અરિહંતનું ધ્યાન ધળે વણે કરવું.
તથા શ્રી પદ્મપ્રભ અને વાસુપૂજ્ય એ બે રાતે વણે છે, માટે બીજે પદે શ્રી સિદ્ધનું ધ્યાન રક્તવણે કરવું
તથા સોળ તીર્થકર તિવણે છે, માટે ત્રીજે પદે શ્રી આચાર્યજીનું ધ્યાન પીળે વણે કરવું. - તથા શ્રી મલ્લિનાથ અને શ્રી પાર્શ્વનાથ, એ. બે પ્રભુ લીલે વણે છે, માટે ચોથે પદે શ્રી ઉપાધ્યાયજીનું ધ્યાન લીલે વણે કરવું, - તથા શ્રી મુનિસુવ્રત અને નેમનાથ, એ બે તીર્થકર શ્યામ વણે છે, માટે પાંચમે પદે સાધુજીનું ધ્યાન શ્યામવર્ણ કરવું, - તથા એ શ્રી શ્રી અરિહંતાદિક પાંચને દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, એ ચાર ગુણ, કર્મરૂપ મેલને અભાવે કરી નિર્મળ પ્રગટ્યા છે, માટે વેતવણે એ ચારેનું ધ્યાન કરવું.
એ પાંચે વણે શ્રી સિદ્ધચક્રમંત્રનું સ્વરૂપ જાણવું.
Page #350
--------------------------------------------------------------------------
________________
ર૭૫
૪૦૯–દશમે ભાંગે દેવ, ગુરૂ અને ધર્મ કરી, શ્રી સિદ્ધચયંત્રનું સ્વરૂપ ઓળખાવે છે -
તિહાં એ નવપદમાં શ્રી અરિહંત અને સિદ્ધ, એ એ દેવ જાણવા.
તથા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, એ ત્રણે ગુરૂ જાણવા.
તથા દર્શન જ્ઞાન, ચારિત્ર અને તપ, એ ચારે ધર્મ જાણવા.
એ રીતે દેવ, ગુરૂ, ધ કરીને શ્રી સિદ્ધચકયંત્રનું સ્વરૂપ એળખાવ્યું.
એ દશ માંગ કરી જે છવ શ્રી સિદ્ધચક્રના યંત્રનું સ્વરૂપ અંતરંગ પ્રતીતિ સહિત ઓળખાણે ધ્યાવે, તે પરમાનંદ પદ પામે.
૪૧૦–શ્રી અનુગદ્વાર સૂત્ર મળે નયનું સ્વરૂપ કહ્યું છે, તે ઈહાં શિષ્યને ઓળખાણ કરવા સારૂ વિસ્તારપણે વિશેષ વ્યાખ્યાએ લખીયે છીએ --
|| ગાથા છે णयभंग-पमाणेहिं, जो अप्पा सायवाय भावेण । जाणे ईमो सरुवं, सम्मदिडीओ सो णेओ ॥१॥
અર્થ – નયભંગ-મૂલનય છે અને ઉત્તરનય સાત, તથા ઉપનય અવીશ અને તેના ભાંગા સાતશે
Page #351
--------------------------------------------------------------------------
________________
૨૭૬ થાય. તથા પમાણે હિં-મૂલ પ્રમાણ છે અને ઉત્તરપ્રમાણ પાંચ, તેના પણ વળી અનેક ભેદ થાય, અને અપાઆત્મા તેને સાયવાય-સ્યાદ્વાદાદિ આઠ પક્ષે ઓળખીને ભલી રીતિથી પોતાના સ્વરૂપને–ભાવેણુ-ભાવવું. જાણે ઈમે સર્વં એ રીતે જેણે આત્મ સ્વરૂપને ઓળખીને પ્રતીતિ કરી છે, સમ્મ દિઠ્ઠીઓ સોણેએ તે જીવનિચે સમકિતને ધણી જાણવો.
૪૧૧–વિશેષાર્થ કહે છે –
તિહાં એક નિશ્ચય અને બીજે વ્યવહાર, એ મૂલ બે નય જાણવા.
એક નૈગમ, બીજો સંગ્રહ, ત્રીજે વ્યવહાર, ચેરી ઋજુસૂત્ર, પાંચમ શબ્દ, છઠ્ઠો સમભિરૂઢ, સાતમે એવ. ભૂત એ સાત ઉત્તરભેદ જાણવા.
સાતમાંથી પહેલાં છ નય વ્યવહારમાં જાણવા અને સાતમે એક એવંભૂત, નય તે નિશ્ચયમાં જાણવો. તેને પરમાથે આવી રીતે છે?—
છ નયે જે કાર્ય તે અપવાદે કારણરૂપ જાણવું અને સાતમે એવભૂત નયે જે કાર્ય તે ઉત્કૃષ્ટ ઉત્સર્ગ નિશ્ચય કાર્યરૂપ છે, માટે છ નય તે વ્યવહારમાં ગયા,
અને સાતમે એક એવંભૂત નય તે કાર્યરૂપ છે, તે માટે નિશ્ચયમાં ગણ્યો છે.
Page #352
--------------------------------------------------------------------------
________________
૨૭૭
૪૧૨—શિષ્ય :—સિદ્ધમાં નય છે, કિવા નથી?
ગુરૂ :~ જે કારણરૂપ સાત નય છે, તે તાગ્વહારરૂપ છે, તે માટે તે સિદ્ધમાં નથી. કેમકે સિદ્ધને તા કાર્ય સંપૂર્ણ નીપજ્યું છે, માટે તિહાં કારણના ખપ નથી, તે નાતે કારણરૂપ સાત નય તે સિદ્ધમાં ન પામીયે. અને જે જે નયે કાય નિપન્યું તે કાય સર્વે સિદ્ધમાં વર્તે છે, માટે કાર્યરૂપે જોતાં તે સિદ્ધમાં સાત નય પામીયે. એને વિસ્તારથી ખુલાસા આગળ ખતાવશું. ૪૧૩—શિષ્ય એ સાત નયમાં દ્રવ્યનય કેટલા
અને ભાવનય કેટલા ?
ગુરૂ :—શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણુજી તા એક નગમ, બીજો સંગ્રહ, ત્રીને વ્યવહાર, અને ચાચા ઋજીસૂત્ર, એ ચાર નયમાં નામ, સ્થાપના અને દ્રવ્ય, એ ત્રણ નિક્ષેપા તે દ્રવ્યાસ્તિકપણે માને છે તથા શબ્દાર્દિક ત્રણ નય તે ભાવનિક્ષેપે પર્યાયાસ્તિકપણે માને છે, અને શ્રી સિડ્સેન દિવાકરજી તે પ્રથમના ત્રણ નયમાં ત્રણ નિક્ષેપા તે દ્રવ્યાસ્તિકપણે માને છે અને ઋજુસૂત્રાદિક ચાર નય તે એકજ ભાવનિક્ષેપે પર્યાયાસ્તિકપણે માને છે,
ઈંડાં સાપેક્ષપણે જોતાં બન્ને આચાય નું વચન પ્રમાણુ છે, તે દેખાડે છે,
૪૧૪—વસ્તુની ત્રણ અવસ્થા છે. એક પ્રવૃત્તિ, મીજી સ’કલ્પ અને ત્રીજી પદ્ગુિતિ,
Page #353
--------------------------------------------------------------------------
________________
*
તેમાં પ્રવૃત્તિ તે યાગવ્યાપારરૂપ ક્રિયા, અને સંકલ્પ તે ચેતનાના યોગ સહિત મનને વિકલ્પ, માટે શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણ્યે પ્રવૃત્તિધમ તથા સંકલ્પધમ એ એને ઔયિક મિશ્રિતપણા માટે દ્રનિક્ષેપા કહેલા છે અને એક પિિતધમ તેને ભાવનિક્ષેપા કહે છે.
શ્રી સિદ્ધસેન દિવાકર્જી તાવિકલ્પ તે જીવની ચેતના, માટે તેને ભાવનયમાં ગવેષે છે, અને પ્રવૃત્તિ તે વ્યવહારનય છે, તથા સંકલ્પ તે ઋજુસૂત્ર છે, અને પરિણતિ એક વચનપર્યાયરૂપ તે શબ્દનય અને સંકલ્પ વચનપર્યાયરૂપ તે સમભિરૂઢનય તથા વચનપર્યાય, અપર્યાયરૂપ સંપૂર્ણ, તે એવ'ભૂતનય. એ ત્રણ નય શુદ્ધ છે અને ભાવધમ મધ્યે મુખ્યભાવને ઉત્તરાત્તર સૂક્ષ્મતાના ગ્રાહક છે.
એ રીતે સક્ષેપ અધિકારે નયનું સ્વરૂપ કહ્યું. ૪૧૫—હવે અઠ્ઠાવીશ ઉપનયનું સ્વરૂપ બતાવે છે –
તિહાં પ્રથમ નૈગમનયના ત્રણ ભેદ કહે છે. એક વત માને અતીતારાપણુ નેગમ, ખીજે વત માને અનાગતારે પણ નૈગમ, ત્રીજો વર્તમાન નગમ.
હવે સગ્રહનયના બે ભેદ કહે છે:~ સંગ્રહ અને ખીને વિશેષસ'ગ્રહ.
એક સામાન્ય
તથા વ્યવહારનયના એ લે, એક શુદ્ધ્વ્યવહાર,
ખીજા અશુદ્ધવ્યવહાર.
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૭૯
તથા ઋજીસૂત્રનયના બે ભેદ, એક સૂક્ષ્મૠજીસૂત્ર, બીજા ખાદર ઋનુસૂત્ર
તથા શબ્દ, સમભિરૂઢ અને એવભૂત, એ ત્રણે નયના એકેક ભેદ છે.
એ રીતે એ સાત નયના માર ભેદ થયા.
હવે વ્યાસ્તિક અને પર્યાયાસ્તિક એ એ નયના ભેદ કહે છેઃ—
તિહાં એક નિત્યદ્રવ્યાસ્તિક, ખીન્ને એકદ્રવ્યાસ્તિક, ત્રીને સત્ દ્રભ્યાસ્તિક, ચેાથેા વક્તવ્ય દ્રવ્યાસ્તિક, પાંચમે અશુદ્ધ-દ્રવ્યાસ્તિક, છઠ્ઠી અન્વય દ્રવ્યાસ્તિક, સાતમા પરમ દ્રવ્યાસ્તિક, આઠમે શુદ્ધદ્રવ્યાસ્તિક, નવમા સત્તા દ્રવ્યા સ્તિક, અને દશમા પરમલાવગ્રાહક દ્રવ્યાસ્તિક,
એ રીતે દ્રવ્યાસ્તિકનયના દશ લે છે, તે પૂર્વોક્ત ભાર ભેદ સાથે મેળવતાં બાવીશ ભેદ થયા.
હવે જે પર્યાયને ગ્રહે, તે પાઁયાસ્તિકનય, ના છ ભેદ કહે છે.
એક દ્રવ્યપર્યાય, ખીજો દ્રવ્યન્ય જનપર્યાય, ત્રીજો ગુણુપર્યાય, ચેાથે શુષુખ્ય જનપર્યાય, પાંચમા સ્વભાવપર્યાય, છઠ્ઠો વિશાલપોંચ, એ છ લેને પૂર્વોક્ત બાવીશ સાથે મેળવતાં અઠ્ઠાવીશ ઉપનય અણુવા.
Page #355
--------------------------------------------------------------------------
________________
૮૦
એ સાત નય માંહેલા એકેક નયના સા–સે ભાંગા છે, તેથી સાતમે લાંગા પશુ જાણવા. એ સામાન્ય કથન કહયુ.
૪૧૬—હવે શિષ્યને સમજાવવા વિશેષ અથ દા જૂદા ભેદે કરી દેખાડે છે ઃ—
તિહાં પ્રથમ મૂલનયથી પ્રારંભ કરે છે. તે મૂલ તા એક નિશ્ચય અને ખીન્ને વ્યવહાર, એ એ નય છે. તેણે કરી સ વસ્તુ પટ્ટા'નુ.જાણપણુ કરવું. કેમકે ઃ— શ્રી ઉત્તરાધ્યયનમાં ક્ષાયિક સમકિતી જીવને દશ જાતિની રૂચિનુ' જ્ઞાન પ્રગટે, તિહાં પ્રથમ નિસગ રૂચિમાં કહયા છે, જે નિશ્ચય અને વ્યવહારનયે કરી તથા નૈગમાદ્ધિ સાત નચે કરી તથા ચાર નિક્ષેપે કરી જીવ–અજીવરૂપ નવ તત્ત્વ ષદ્ભવ્યનું સ્વરૂપ જ્ઞાનીની આજ્ઞા સાપેક્ષપણે જાણે, તેને નિશ્ચય સમકિતી જાણવા.
માટે પ્રથમ નિશ્ચય અને વ્યવહાર એ એ મૂલ નયનું સ્વરૂપ કહે છે ઃ—
તિહાં પ્રથમ વ્યવહારનયના બે ભેદ છે. એક અશુદ્ધવ્યવહાર, અને ખીને શુદ્ધવ્યવહાર,
તેમાં અશુદ્ધ વ્યવહારના વળી પાંચ ભેદ છે, એક અશુદ્ધવ્યવહાર, ખીન્ને ઉપચરિતન્યવહાર ત્રીને અશુભબ્યવ હાર, ચેાથે। શુભબ્યવહાર, પાંચમા અનુપત વ્યવહાર
Page #356
--------------------------------------------------------------------------
________________
અને છઠ્ઠો શુદ્ધવ્યવહાર એ છ ભેદે છે, તે વિસ્તારે કરી પ્રત્યેકે ઓળખાવે છે –
૪૧૭ – પ્રથમ અક્રવ્યવહાર, તે જે જીવને સત્તાએ રાગદ્વેષ અજ્ઞાનરૂપ અશુદ્ધતા ખાણના સુવર્ણની જેમ અનાદિકાલની લાગી છે, તે અશુદ્ધવ્યવહારનય જાણો. અને એ અશુદ્ધતાની ચીકાશે કર્મરૂપ દળીયાં જીવને પ્રકૃતિરૂપ સત્તાપણે રહયા છે, તે સંગ્રહનયને મતે છે, તથાપિ
વ્યવહારરૂપ જાણવા. અને નૈગમનને મતે જીવે અતીત કાલે દળીયાં રહયા હતા, અને અનાગત કાલે ભેગવશે, તથા વર્તમાનકાલે સત્તાએ રહયા વર્તે છે, તથા તે દળીયાં સ્થિતિ પાકે વ્યવહારને ઉદયરૂપભાવે અજ્ઞાનપણે અનુપગે એકેદ્રિય, વિકલૅક્રિયાદિ પ્રમુખ સંમૂર્ણિમ જીવ ભગવે છે, તે ઉદયભાવરૂપ વ્યવહારનય જાણ,
એટલે એ અશુદ્ધવ્યવહારનયમાં એક નૈગમ, બીજે સંગ્રહ અને ત્રીજે વ્યવહાર, એ ત્રણ નય જાણવા.
૪૧૮–બીજે ઉપચારિત વ્યવહારનય કહે છે?
કઈ જીવ ઘર-હાટ-વખાર–ભાઈ-પિતા–સ્ત્રી-કુટુંબપરિવારગ્રામ-ગરાસ–નગર, દાસ-દાસી, વાતર, સિપાઈ સુભટ આદિ અનેક પ્રકારની વસ્તુ તે પિતા થકી પ્રત્યક્ષપણે જુદી છે, તેને જીવ સ્વામીરૂપ કર્તા થઈ
જુસૂત્રના ઉપયોગ સહિત વતે તે ઉપચરિત વ્યવહારનય, કર્તા જાણ. ૧
Page #357
--------------------------------------------------------------------------
________________
૨૮૨ તેની ચિકાશે કરી અશુભ કર્મરુપ દળીયાં જીવ ગ્રહણ કરે છે, તે દળીયાં ગ્રહવારૂપ વ્યવહારનય જાણવો. ૨
કેઈ જીવ દેરાસર, ઉપાશ્રય જ્ઞાનેપકરણ, પાટી, પિથી, નવકારવાલી, પ્રમુખ તથા દેવ, ગુરૂ, સાધમ પ્રમુખ ચારિત્રના ઉપકરણ તે સર્વ પતાથી પ્રત્યક્ષપણે જૂદા છે, તેહને જીવ કર્તારૂપ થઈ ઋજુસૂત્રના ઉપગ સહિત વતે છે, તે પણ ઉપચરિત વ્યવહારનય જાણવો. ૩ " તેની ચિકાશે શુભકર્મરૂપ દળીયાં ગ્રહણ કરે છે, તે ગ્રહવારૂપ વ્યવહારનય જાણવો. ૪
એટલે ઉપચરિતવ્યવહાર કરી શુભાશુભરૂપ બે પ્રકારે દળીયાનું ગ્રહણ કરી તે દળીયાં જીવે પ્રકૃતિરૂપ સત્તા પણે બાંધ્યા, તે સંગ્રહનયને મતે છે, પણ વ્યવહારરૂપ જાણવા. ૫
તથા નિગમનયને મતે અતીતકાલે દળીયાં થયા હતા, અને આવતી કાલે ભેગવશે, તથા વર્તમાન કાલે પ્રકૃતિ સત્તાપણે રહયા છે, તે નૈગમનયે જાણવા. ૬.
તે દળીય વ્યવહારનયને મતે ઉદયરૂપભાવે સમકિતી જીવ ઉદાસપણે ન્યારા રહી ભેગવે છે, તે ભેગવવારૂપ [કારો] વ્યવહારનય જાણવો. ૭
મિથ્યાત્વી જીવ જુસૂત્રના ઉપયોગ સહિત માટે મળીને ભગવે છે, તે બાધકરૂપ વ્યવહારનય જાણુ. ૮
Page #358
--------------------------------------------------------------------------
________________
૨૮૩
એટલે ઉપચરિત વ્યવહારનયમાં નિગમ, સંગ્રહ વ્યવહાર અને જુસૂત્ર, એ ચાર નય જાણવા.
૪૧૯–ત્રીજો અશુભ વ્યવહારનય કહે છે –
કઈ જીવ, ક્રોધ, માન, માયા, લાભ, હાસ્ય, વિનોદ નિંદા, ઈર્ષા ચાડી, હિંસા, મૃષા, અદત્ત, મિથુન ઈત્યાદિક અનેક પ્રકારે વિવાહ-વ્યાપાર-વાણિજ્ય કરણી, જુસૂત્રના ઉપગ સહિત કરે છે, અશુભવ્યવહારનય જાણુ. ૧
તેની ચિકાશે અશુભકર્મરૂપ દળીયાંનું ગ્રહણ કરવું, ગ્રહવારૂપ વ્યવહારનય જાણ. ૨
એ અશુભાવ્યવહારને કરી જીવ કમરૂપ દળીયાને ગ્રહણ કરીને પ્રકૃત્તિરૂપ સત્તાપણે બાંધે, તે સંગ્રહનયને મતે વ્યવહારરૂપ જાણવા. ૩
નગમનયને મતે જે અતીતકાલે દળીયા ગ્રહયા હતા, અને અનાગતકાલે ભેગવશે, તથા વર્તમાનકાલે સત્તાએ રહ્યા છે, તે નૈગમન જાણવા. ૪
તથા દળીયાં સ્થિતિ પાકે વ્યવહારનયને મતે ઉદયરૂપભાવે સમકિતી જીવ ઉદાસપણે ન્યારા રહી ભેગવે છે, તે ભેગવાવારૂપ [કરો] વ્યવહારનય જાણવા. ૫
તથા મિથ્યાત્વી જીવ તે તે દળીયાને ઋજુસૂગના ઉ૫યોગ સહિત, માંહે મળીને ભગવે છે, તે બાધકરૂપ વ્યવહારનથ જાણ. ૬
Page #359
--------------------------------------------------------------------------
________________
એટલે અશુભ વ્યવહારનયમાં નિગમ, સંગ્રહ, વ્યવહાર અને જુસૂત્ર, એ ચાર નય જાણવા.
૪૨૦–ચેાથે શુભવ્યવહારનય કહે છે –
કઈ જીવ, દાન, શીયલ, તપ, ભાવ, કરૂણા, દયા, યતના, સેવા, ભક્તિ, પૂજા, પ્રભાવના, ઈત્યાદિ અનેક પ્રકારે અનુસૂત્રના ઉપગ સહિત કરણ કરે છે, તે શુભ વ્યવહારનય જાણ. ૧
તથા તેની ચિકાશે શુભકર્મરૂપ દળીયાંનું ગ્રહણ કરવું, તે ગ્રહવારૂપ વ્યવહારનય જાણુ. ૨
એ ભવ્યવહારનયે કરી જીવે કર્મરૂપ દળીયાને ગ્રહણ કરી પ્રકૃતિરૂપ સત્તાપણે બાંધ્યા, તે સંગ્રહનયને મતે છે, પણ વ્યવહારરૂપ જાણવા. ૩
તથા નૈમિનયને મતે અતીતકાલે દળીયાનું ગ્રહણ કર્યું હતું અને આવતી કાલે ભેગવશે તથા વર્તમાનકાલે સત્તાએ રહયા છે, તે નિગમનયને મતે વ્યવહારરૂપ જાણવા. ૪
તથા તે દળીયાં સ્થિતિ પાકે ઉદયરૂપભાવે સમકિતીજીવ, ઉદાસપણે ન્યારા રહી ભેગવે છે, તે ભોગવવારૂપ [ક] -વ્યવહારનય જાણવે. ૫
અને મિથ્યાત્વીજીવ, જુસૂત્રના ઉપયોગ સહિત, માંહે મળીને ભગવે છે, તે બાધકરૂપ વ્યવહારનય જાણવો. ૬
Page #360
--------------------------------------------------------------------------
________________
૨૮૫
એટલે શુભ વ્યવહારનયમાં નૈગમ, સંગ્રહ, વ્યવહાર, અને જુસૂત્ર, એ ચાર નય જાણવા.
૪૨૧–પાંચમા અનુપથરિત વ્યવહારનયનું - સ્વરૂપ કહે છે –
કઈ જીવ જુસૂત્રના ઉપયોગ અજાણપણે શરીરાદિ વ્યકમરૂપ પર વસ્તુ તે પિતાથી પ્રત્યક્ષપણે જુદી છે, તેને જીવ અજ્ઞાનને વશ કરી પિતાની કરી જાણે છે, તેને પિતાના શરીરને વિષે જીવબુદ્ધિ છે, તે અનુપચરિત વ્યવહાર ન કર્તા જાણવો. ૧
તથા તે અશુભયોગે કરી વ્યવહારનયને મતે કર્મરૂપ દળીયાનું ગ્રહણ કરી બાંધવું, તે ગ્રહવારૂપ વ્યવહારનય જાણો ૨
તે દળીયાં પ્રકૃતિરૂપ સત્તાપણે બાંધ્યા, તે સંગ્રહનયને મતે કર્મસત્તારૂપ છે, પણ વ્યવહારનયે જાણવા ૩
તથા નિગમનયને મતે અતીતકાલે દળીયાં ગ્રહયાં હતા અને અનાગતકાલે ભેગવશે તથા વર્તમાનકાલે સત્તાએ બંધ. રૂ૫ રહયા છે, તે નિગમનયને મતે વ્યવહારરૂપ જાણવા. ૪
તથા તે દળીયાં સ્થિતિ પાકે વ્યવહારનયને મને સમકિતી જીવ, ઉદયરુપભાવે ઉદાસપણે ન્યારા રહી ગવે છે, તે ભેગવવારુપ [ક] વ્યવહારનય જાણવે. ૫
Page #361
--------------------------------------------------------------------------
________________
૨૮૬
વળી મિથ્યાત્વી જીવ, ઋજુસૂત્રના ઉપયોગ સહિત માહે મળીને ભગવે છે, તે બાધકરૂપ વ્યવહારનય જાણવો. ૬
આ રીતે અનુપચરિત વ્યવહારનયમાં નગમ, સંગ્રહ, વ્યવહાર અને જુસૂત્ર, એ ચાર નય જાણવા.
એ રીતે અશુદ્ધવ્યવહારનયને મૂલભેદ એક, તેના ઉત્તરભેદ પાંચ કહ્યા,
એ અશુદ્ધ વ્યવહારનયને વિચાર સર્વ પ્રથમના નિગમાદિક ચાર નયમાં જાણવો.
૪૨૨–હવે શુદ્ધ વ્યવહારનયનું સ્વરૂપ કહે
શબ્દનયને મને સમકિતભાવથી માંડીને યાવત્ છઠ્ઠા સાતમા ગુણઠાણા પર્યત સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એ સર્વ શુદ્ધ વ્યવહારનયે વર્તે છે, તેમાં પાંચ નય પામીએ તે આવી રીતે –
પ્રથથ સંગ્રહનયને મતે સિદ્ધ સમાન પિતાના આત્માની સત્તા અસંખ્યાત પ્રદેશરુપ છે. બીજે નૈગમનયને મતે આઠ રૂચક પ્રદેશ સદા કાલસિદ્ધ સમાન નિમલા છે. ત્રીજે વ્યવહારનયને મતે ઉપરથકી ગુણઠાણા માફક પિતાની કરણી કરે છે. ચોથે જુસૂવનયને મતે સંસાર ઉદાસી વૈરાગ્યરૂપ પરિણામ વર્તે છે, પાંચમે શબ્દનયને મતે જીવ–અવરૂપ સ્વપરની વહેંચણ કરી જેવી હતી તેવીજ શુદ્ધિ નિર્મલ પિતાના આત્માની પ્રતીતિ કરી છે.
Page #362
--------------------------------------------------------------------------
________________
૨૮૭
એ રીતે સમકિત ભાવથી માંડીને યાવત્ છઠ્ઠી—સાતમા ગુણુઠાણા પર્યંત ઉપરથકી વ્યવહારદ્રષ્ટિએ જોતાં એક શબ્દ નય કહીયે અને અ ંતર`ગ નિશ્ચય દ્રષ્ટિચે પાંચ નય જાણવા. એ શબ્દનયને મતે શુદ્ધવ્યવહારનું સ્વરૂપ કહ્યું. ૪૨૩—સમભિરૂદ્રનયને મતે શુદ્ધવ્યવહારનયનુ સ્વરૂપ આળખાવે છે:
એ સમભિરૂઢનયને મતે આઠમા-નવમા ગુણુઠાણુાથી માંડીને યાવતુ તેમા ચૌદમા ગુણુઠાણા પ ́ત કેવલી ભગવાન્ તે શુદ્ધ વ્યવહારનયે વર્તે છે, તેમાં છ નય પામીધે, તે આવી રીતેઃ
:
સગ્રહનયને મતે સિદ્ધ સમાન પેાતાના આત્માની સત્તા આગળ ઓળખી હતી, તેવી શુદ્ધ નિર્મલપણું પ્રગટ છે. ૧
નૈગમનયને મતે રૂચક પ્રદેશ આગલ નિરાવરણુ હતા, તે તેવાને તેવાજ વતે છે. ર
તથા વ્યવહારનયને મતે અંતરકરણીરૂપ સ્વરૂપમાં રમવારૂપ ક્રિયા કરે છે. અને બાહ્યકરણીરૂપ ક્રિયા પણ સાચવે છે. ૩
તથા ઋસૂત્રનયને મતે શુદ્ધ ઉપયાગમાં વર્તે છે. ૪ શબ્દનયને મતે ક્ષાયિક સમ્યક્ત્વરૂપ ગુણ પ્રગટચા છે, તે પણ પેાતાની પાસે છે. પ
૧૯
Page #363
--------------------------------------------------------------------------
________________
૨૮૮ તથા સમરિનને મતે શુકલ ધ્યાનરૂપ શ્રેણિ ભાવના બીજા-ત્રીજા પાયા અંતરાલે રહ્યા વતે છે. ૬
એ રીતે એવિ પર્યત કેવલી ભગવાનના સ્વરૂપમાં ઉપરશકી વ્યવહારદ્રષ્ટિએ જોતાં તે એક સમભિરૂઢ નય કહીયે અને અંતરંગ નિશ્ચયદ્રષ્ટિએ જોતાં તે છ નય જાણવા.
એ રીતે શબ્દ-સમભિરૂઢનયને મતે શુદ્ધ વ્યવહાર નયનું સ્વરૂપ જાણવું. .
૪૨૪–શુદ્ધ નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ કહે છે -
શુદ્ધ નિશ્ચયનય કાર્ય તે જે એવભૂતનયને મને અષ્ટ કર્મને ક્ષયે અણગુણસંપન્ન લેકને અંતે વિરાજમાન સાદિ અનંતમે ભાગે વર્તતા એવા સિદ્ધ પરમાત્મા તે શુદ્ધ નિશ્ચયનય જાણવા. તેમાં સાતે નય પામીએ.
તિહાં નિગમનયને મતે સિદ્ધ પરમાત્માને આઠ રૂચક પ્રદેશ, અતીકાલે નિરાવરણ હતા, તથા આવકાલે નિરાવરણ વર્તશે અને વર્તમાનકાલે પણ નિરાવરણ વર્તે છે.
બીજે સંગ્રહનયને મતે પિતાના આત્માર્ની સત્તા અંતરંગ શુદ્ધ નિર્મલપણે જેવી હતી, તેવી જ નિરાવરણપણે પ્રગટ કરી છે.
જે વ્યવહારનયને મને પલટાતા સ્વભાવે સમયે સમયે નવનવા રેયની વર્તાનારૂપ પર્યાયને ઉત્પાદ-વ્યય થઈ રહ્યો છે.
Page #364
--------------------------------------------------------------------------
________________
ચેાથે રાસલનારને મતે સિદ્ધ પરમાત્મા પિતાના પાણિમિકભાવે રહા સામા–વિશેષરૂપ ઉપગમાં સદાકાલ વર્તે છે.
પાંચમે શબ્દનયને મતે આગલ જીવ-જીવની વહેંચણ કરી ક્ષાયિક સમક્તિરૂપ ગુણ પ્રગટે છે, તે પણ પિતા પાસે છે.
છઠે સમભિરૂનયને મતે અનંત ચતુષ્ટયરૂપ લક્ષમી પ્રગટ કરી છે, તે પણ પિતાની પાસે છે.
સામે એવથતનયને મતે સિદ્ધ પરમાત્મા અષ્ટ કર્મને ક્ષયે અણગુણ પ્રગટ કરી લેકને અંતે વિરાજમાન વર્તે છે.
એ રીતે સિદ્ધના સ્વરૂપમાં અંતરંગદ્રષ્ટિએ જોતાં કાર્યરુપ સામે નય પામીયે. અને ઉપરથકી વ્યવહારદ્રષ્ટિએ જતાં તે એક એવભૂતનય જાણ - એ રીતે નિકચય-વ્યવહારનું સ્વરૂપ સામાન્ય પ્રકારે કરી જાણવું.
કરપ–હવે દ્રવ્ય–ભાવનું સ્વરુપ સાતે નયે એબખવા લખીયે છીએ - | તિહાં પ્રથમ દ્રવ્યનું સ્વરુપ ઓળખવારૂપ છે.
નિગમ અને સંસહન કરી સર્વ છવદ્રવ્ય સત્તાએ એકરૂપ છે, તેને પ્રથમ સત્તારૂપ દ્રવ્ય કહીએ.
Page #365
--------------------------------------------------------------------------
________________
૨૯૦
હવે બીજું કર્મરુપદ્રવ્ય ઓળખાવે છે –
જે જીવને પ્રકૃતિરુપ સત્તાએ શુભાશુભ કર્મના દળીયા બાંધ્યા છે, તેને પણ નૈગમ અને સંગ્રહનયને મતે કરી કર્મ સત્તારુપ દ્રવ્ય કહીએ.
- ત્રીજું વ્યવહારનયને મતે તે દળીયાને ઉદય થયે, તે ઉદયભાવરૂપદ્રવ્ય કહીએ, તે ભેગવવારુપદ્રવ્ય જાણવું.
ચોથું વ્યવહારનયને મતે અનુપગે સમૂચ્છિમ પ્રાયઃ શુભાશુભરુપ કરણી કરવી, તે ચોથું કરણરૂપ દ્રવ્ય જાણવું.
પાંચમું ગજુસૂવનયને મતે ઉપગ સહિત શુભાશુભ પરિણામે કરી કર્મના દળીયાનું ગ્રહણ કરવું, તે પાંચમું કર્મ ગ્રહવારૂપ દ્રવ્ય જાણવું. - છઠું વળી પણ ઋજુસૂત્રનયને મતે શુભાશુભ પરિણામે કરી ઉપરથકી જે કરણી કરવી,તે કરણીરૂપ દ્રવ્ય જાણવું. તે પણ બાધકરૂપ દ્રવ્ય જાણવું. - સાતમું શબ્દનયને મતે જુસૂત્રના ઉપયોગ સહિત ચેથા ગુણઠાણાથી માંડી યાવત્ છ-સાતમા ગુણઠાણું પર્યત ઉપરથકી કરણી કરવી, તે સાધકરૂપ દ્રવ્ય જાણવું.
- આઠમું તે જીવને અંતર કરણરૂપ ઉપગ વતે છે, ઉપરના નયની અપેક્ષાએ તેને સાધકરૂપ દ્રવ્ય કહીએ. .
નવમું વળી સમભિરૂઢનયને મતે જુસૂત્રના ઉપગ સહિત જે જીવ, શ્રેણીભાવે કેવલી પ્રમુખ વતે છે, તે ઉપરથકી કરણ કરે છે, તે પણ સાધકરૂપ દ્રવ્ય જાણવું.
Page #366
--------------------------------------------------------------------------
________________
૨૯ . દશમું અંતરંગ શ્રેણિરૂપ કરણ કરે છે, તે પણ ઉપરના નયની અપેક્ષાએ જોતાં સાધકરૂપદ્રવ્ય કહીયે. .
અગીયારમું જે જીવ, એવંભૂતનયને મતે લેકને અંતે વર્તે છે એવા સિદ્ધ પરમાત્માને પર્યાયને ઉત્પાદ, વ્યય સમયે સમયે થઈ રહયો છે, તે અંતરકરણરૂપ દ્રવ્ય જાણવું.
એ સાત ન કરી દ્રવ્યનું સ્વરૂપ કહયું.
કર૬–હવે સાત ન કરી ભાવનું સ્વરૂપ કહે છે –
પ્રથમ નિગમ અને સંગ્રહનયને મતે જે જીવને સત્તાએ કર્મના દળીયા બાંધ્યા છે, તેને ઉદય થયો તે કર્મઉદયરૂપ ભાવ જાણ.
બીજે રજુસૂવનયને મતે શુભાશુભ પરિણામે કરી જે કર્મરૂપ દળીયાનું ગ્રહણ કરવું, તે કર્મ ગ્રહવારૂપ ભાવ જાણુ.
ત્રીજો શબ્દનયને મતે ઋજુસૂત્રના ઉપયોગ સહિત સ્વ–પરની વહેંચણ કરી જીવ-અજીવને જુદા જુદા વહેંચવા તે સાધકરૂપ ભાવ જાણવો.
થે સમભિરૂદનયને મતે શ્રેણિભાવે જે જીવ વતે છે, તે પણ હેઠલા નયની અપેક્ષાએ સાધકરૂપ ભાવ જાણવો.
પાંચમ એવંત નયને મતે જે જીવને અવ્યાઆધ સુખ પ્રગટયું, તે સ્વરુપભેગીરુપ ભાવ જાણવો.
Page #367
--------------------------------------------------------------------------
________________
હર
હો નિશ્ચય અને વ્યાવહાર એ મૂલ નય છે, તેણે કરી જાણુવારૂ નવ તત્વ, ઘડકવ્યનું સ્વરૂપ ખી છીએ –
કર૭–પ્રથમ જીવાદિ છ તત્વનું સ્વરૂપ કહે
- નિશ્ચયનયે કરી સર્વ જીવ સત્તાએ એકરૂપ સરખા સિદ્ધ સમાન શાશ્વતા છે, અને વ્યવહારનયે કરી જીવની અનેક શાંતી દેવતા, નારકી, તિર્યંચ, મનુષ્યરૂપ જાણવી.
તથા કેઈ જીવ, શુભ પરિણામે કરી પુણ્યરૂપ આશ્રવના દળીયા બાંધે, તેને અજીવ કહીએ. તે નિશ્ચયન કરી છાંડવા યોગ્ય છે અને વ્યવહારનયે કરી આદરવા ગ્ય છે.
વળી કઈ જીવ અશુભ પરિણામે કરી પાપરૂપ આશ્રવના દળીયા બાંધે, તેને અજીવ કહીએ, તે નિશ્ચય નયે કરી છાંડવા ગ્ય છે, અને વ્યવહાર કરી પણ છાંડવા યોગ્ય છે.
એટલે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ એ છ તત્વમાં નિશ્ચય-વ્યવહાર કહેવાયા.
૪૨૮–હવે સાતમા સંવર તત્ત્વનું સ્વરૂપ
વ્યવહાર ન કરી સંવરનું સ્વરૂપ તે નિવૃત્તિ -પ્રવૃત્તિરૂ ચારિત્ર જાણવું અને નિશ્ચયન કરી તો પિતાના સ્વરૂપમાં રમણ કરવું, તે સંવર જાણવો.
Page #368
--------------------------------------------------------------------------
________________
૪ર૯- હવે આઠમા નિજ તતનનું સ્વરૂપ
વ્યવહાર ન કરી નિર્જરાના બાર ભેદ જાણવા, અને નિશ્ચયન કરી નિજેરાનું સ્વરૂપ તે, સર્વ પ્રકારે ઈચ્છાને રેપ કરી સમતા ભાવે પ્રવર્તવું તે જાણવું.
૪૩ – હવે મોક્ષ નિકમવસ્થાનું સ્વરૂપ કહે
વ્યવહાર કરી મિક્ષ તે તેરમે, ચૌદમે ગુણઠાણે કેવલીને કહીયે અને નિશ્ચયન એક્ષપદ તે સકલ કર્મ ક્ષય કરી લેકને અંતે વિરાજમાન એવા સિદ્ધ પરમાત્માને જાણવો.
એ રીતે નવ તત્વનું સ્વરૂપ નિશ્ચય અને વ્યવહારની કરી ધારવું.
૪૩૧–ષદ્રવ્યનું સ્વરૂપ નિશ્ચય-વ્યવહારરૂપનયે કરી ઓળખાવે છે – - તેમાં પ્રથમ જીવ દ્રવ્યનું સ્વરૂપ તે આગળ કહયું, તે રીતે જાણવું.
- તથા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, એ બે દ્રવ્યનું સ્વરુપ સાથે કહે છે –
| તિહાં નિશ્ચયનય થકી એ બે દ્રવ્ય લેકવ્યાપી સ્કંધ અસંખ્યાત પ્રદેશરૂપ શાશ્વત છે અને વ્યવહારનયે કરી એ બે દ્રવ્યના દેશ, પ્રદેશ અને અગુરુલઘુ જાણવા.
Page #369
--------------------------------------------------------------------------
________________
૨૯૪
હવે આકાશાસ્તિષય દ્રવ્યનું સ્વરૂપ કહે છે.
તિહાં નિશ્ચયથકી તે આકાશાસ્તિકાયને સ્કંધ કલેકવ્યાપી અનંત પ્રદેશી શાશ્વત છે, તથા વ્યવહારનયે કરી દેશ, પ્રદેશ અને અગુરુલઘુ જાણવા.
હવે કાલદ્રવ્યનું સ્વરૂપ કહે છે -
નિશ્ચયથકી કાલદ્રવ્યને એક સમય તે સદાકાલ લેકમાં શાશ્વતે વર્તે છે અને વ્યવહારન કરી કાલ તે ઉત્પાદ વ્યયરૂપ પલટાતા સ્વભાવવાળે જાણ.
હવે પુદગલદ્રવ્યનું સ્વરૂપ કહે છે.
નિશ્ચયનયે કરી પુદ્ગલ દ્રવ્યના અનંતા પરમાણુઓ લેકમાં સદાકાલ શાશ્વતા વતે છે અને વ્યવહારનયે કરી પુદગલના સ્કંધ સર્વે અશાશ્વતા જાણવા.
એ રીતે નિશ્ચય અને વ્યવહારથકી ષડદ્રવ્ય, નવતત્વનું સ્વરૂપ જાણવું.
UF
Page #370
--------------------------------------------------------------------------
________________
ય હવે નગમાદિ સાત ન કરી સર્વ વસ્તુનું જાણપણું કરવાના લક્ષ્યથી જિનદાસ નામા શેઠ શ્રાવપુત્ર પ્રત્યે પ્રશ્ન પૂછે અને શ્રાવકપુત્ર જિનદાસ શેઠને ઉત્તર આપે છે; એવી રીતના વ્યાખ્યાનરૂપે કહે છે –
૪૩૨-જિનદાસ શેઠ –સાત નયમાં નૈગમન કરી ષડદ્રવ્યનું સ્વરૂપ જાણવામાં પ્રથમ નૈગમન કરી. ધર્માસ્તિકાયનું સ્વરૂમ કેમ જાણીયે?
શ્રાવક પુત્ર-નિગમનને મતે ધર્માસ્તિકાય એવું નામ કહીયે. કેમકે નૈગમનયના મતવાળે ત્રણે કાલ વસ્તુને એકરૂપપણે માને છે, એટલે અતીતકાલે ધર્માસ્તિકાય એવું નામ હતું, અને અનાગતકાલે ધર્માસ્તિકાય એવું નામ રહેશે, તથા વર્તમાનકાલે પણ ધર્માસ્તિકાય એવું નામ વતે છે.
૪૩૩-જિનદાસ–સંગ્રહાયે કરી ધર્માસ્તિકાયનું સ્વરૂપ કેમ જાણીયે? | શ્રાવકપુત્ર–એ નયના મતવાળો સત્તાનું ગ્રહણ કરે છે, માટે સંગ્રહનયને મતે અસંખ્યાત પ્રદેશરૂપ સત્તા સહિત તે ધર્માસ્તિકાય કહીયે.
૪૩૪-જિનદાસ–વ્યવહારને કરી ધર્માસ્તિકાયનું સ્વરૂપ કેમ જાણીયે?
શ્રાવપુત્ર --એ નયન મતવાળે જેવો ઉપરથી દેખે, તે ભેદ વહેંચે, માટે વ્યવહારનયને મતે સકંધ, દેશ, પ્રદેશરૂપ ધર્માસ્તિકાય જાણવો.
Page #371
--------------------------------------------------------------------------
________________
૨૯
૪૩૫ જિનદાસઃ—ઋનુસુષ નયને મતે ધર્માસ્તિકાચનું સ્વરૂપ કેમ જાણીયે ?
શ્રાવક પુત્ર:—એ નયના મતવાળા પારિણામિક ભાવ ગ્રહે છે, માટે ભાવથકી ધર્માસ્તિકાય અનેક જીવ પુદ્ગલને ચલન સહાયરૂપ ભાત્રપણે પરિણમે છે,
એ રીતે ધરિતકાયમાં ચાર નય જાણવા. ૪૩૬-જિનદાસઃ—નૈગમનયને મતે અધર્માસ્તિકાયનું સ્વરૂપ કેમ જાણીયે ?
શ્રાવકૅપુત્રઃ— નૈગમનયને મતે ધર્માસ્તિકાય એવું નામ કહીયે.
કેમકે નૈગમનયના મતવાળા ત્રણે કાલ વસ્તુને એક રૂપપણે માને છે, એટલે અતીતકાલે પણ અધર્માસ્તિકાય એવું નામ હતુ, અને અનાગત કાલે પણ અધર્માસ્તિકાય એવું નામ વશે, તથા વતમાનકાલે પણ એ નામ વર્તે છે.
૪૩૭-જિનદાસઃ—સ'ગ્રહનયને મતે અધર્માસ્તિકાયનું સ્વરૂપ કેમ જાણીયે ?
શ્રાવકપુત્ર:—એ નયના મતવાળા સત્તાનું ગ્રહણ કરે છે, માટે સગ્રહનયને મતે અધર્માસ્તિકાય અસ ખ્યાત પ્રદેશરૂપ સત્તા સહિત લાકમાં સત્તાકાલ શાશ્વતા વતે છે. ૪૩૮-જિનદાસઃ-વ્યવહારનયને મતે ધર્માસ્તિકાયનુ' સ્વરૂપ કેમ જાણીયે ?
Page #372
--------------------------------------------------------------------------
________________
૨૭
વકત્ર:—એ નચના મનવાળા જેવો ઉપરથકી દેખે, તેવો ભેદ વહેંચે, માટે વ્યવહારનયને મતે ", દેશ, પ્રદેશરૂપ ધર્માસ્તિકાય જાણવો.
૪૩૯–જિનદાસઃ—ઋજુસૂત્રનયને મતે અધર્માસ્તિકા યનું સ્વરૂપ કેમ જાણીયે?
શ્રાવપુત્ર:--એ નયના મતવાળા પારણામિક ભાવ ગ્રહે છે, માટે ભાવથકી અધર્માસ્તિકાય અનેક જીવ પુદ્ગલને સ્થિરસહાયરૂપ ભાવપણે પરિણમે છે.
એ રીતે અધર્માસ્તિકાયમાં ચારે નય જાણવા. ૪૪૦-જિનદાસઃ- આકાશાસ્તિકાયમાં નૈગમનયનુ સ્વરૂપ કેમ જાણીયે ?
શ્રાવકપુત્ર:--નૈગમનયને મતે આકાશાસ્તિકાય એવું નામ કહીયે. કેમકે નૈગમનયના મતવાળા ત્રણે કાલ વસ્તુને એક રૂપણે માને છે, એટલે અતીતકાલે આકાશાસ્તિકાય એવું નામ હતુ, અને અનાગતકાલે આકાશાસ્તિકાય એવું નામ રહેશે, તથા વમાનકાલે આકાશાસ્તિકાય એવું નામ વર્તે છે.
૪૪૧-જિનદાસઃ- સગ્રહનયને મતે આકાશાસ્તિ કાયનું સ્વરૂપ કેમ જાણીયે ?
શ્રાવપુત્ર:--એ નયના મતવાળા સત્તાનું ગ્રહણ કરે છે, માટે સંગ્રહનયને મતે અનત પ્રદેશરૂપ સત્તા સહિત તે આકાશાસ્તિકાય દ્રવ્ય કહીયે.
Page #373
--------------------------------------------------------------------------
________________
૨૯૮
૪૪ર-જિનદાસઃ--વ્યવહારનયને મતે આકાશાસ્તિકાયનું સ્વરૂપ કેમ જાણીયે ?
શ્રાવક પુત્ર:––એ નયના મતવાળા જેવો ઉપરથી દેખે, તેવો ભેદ વહેંચે, માટે વ્યવહારનયને મતે સ્કંધ, દેશ, પ્રદેશરૂપ આકાશાસ્તિકાય જાણવો.
૪૪૩-જિનદાસ--ઋજીસૂત્રનયને મતે આકાશાસ્તિકાયનું સ્વરૂપ કેમ જાણીયે ?
શ્રાવકપુત્ર:--એ નયના મતવાળા પારિણામિક ભાવ હે છે, માટે ભાવથકી આકાશાસ્તિકાય અનેક જીવ પુદૂગલને અવગાહનારૂપ ભાવપણે પરિણમે છે.
એ રીતે આકાશાસ્તિકાયમાં ચાર નય જાણવા. ૨૪૪-જિનદાસઃ નૈગમનયને મતે કાલૂદ્રવ્યનું સ્વરૂપ કેમ જાણીયે ?
શ્રાવકપુન્નઃ—-નૈગમનયને મતે કાલ એવું નામ કહીયે. કેમકે નૈગમનયના મતવાળા ત્રણે કાલ વસ્તુને એક રૂપપણે માને છે, એટલે અતીતકાલે કાલ એવું નામ હતું, તથા અનાગતકાલે પણુ કાલ એવું નામ રહેશે અને વર્તમાન કાલે કાલ એવું નામ વર્તે છે.
૪૪૫–જિનદાસ:—સંગ્રહનયને મતે કાલ દ્રવ્યનું સ્વરૂપ કેમ જાણીયે ?
શ્રાવકૅપુત્ર:—એ નયના મતવાળા સત્તાને ગ્રહે છે, તે માટે સંગ્રહનયને મતે કાલના એક સમય, સત્તારૂપ સદાકાલ લેાકમાં શાશ્વતા વતે છે.
Page #374
--------------------------------------------------------------------------
________________
૨૯૯
૪૪૬-જિનદાસઃ--વ્યવહારનયને મતે કાક્ષદ્રવ્યનું સ્વરૂપ કેમ જાણીયે ?
શ્રાવકૅપુત્રઃ—-વ્યવહારનયને મતે કાલના ત્રણ ભેદ હીયે. તિહાં અતીતકાલ તે અનંતા સમય ગયા અને અનાગત કાલ તે અનતા સમય આવશે, તથા વત માન કાલ તે એક સમય વર્તે છે, એમ અનેક ભેદ જાણવા. ૪૪૭ નિદાસઃ—ઋનુસૂત્રનયને મતે કાલનું સ્વરૂપ ક્રમ જાણીચે ?
શ્રાવકપુત્ર:—એ નયના મતવાળા પારિણામિક ભાવ ગ્રુહે છે, માટે એ નયને મતે કાલદ્રવ્ય જીવ, અજીવરૂપ સ વસ્તુમાં નવી નવી પુરાણી વનારૂપ ભાવપણે સત્તાકાલ પરિણમી રહ્યો છે.
એ રીતે કાલદ્રવ્યમાં ચાર નય જાણવા. ૪૪૮-જિનદાસઃ—નગમનયને મતે પુદ્દગલાસ્તિકાયદ્રવ્યનું સ્વરૂપ કેમ જાણીયે ?
શ્રાવકપુત્ર :—નૈગમનયને થતે પુદ્દગલાસ્તિકાય એવું નામ કહીયે, કારણ મૈગમનયના મતવાળા ત્રણે કાલ વસ્તુને એકરૂપપણે માને છે, એટલે અતીતકાલે પુદ્ગલ દ્રવ્ય એવું નામ હતું તથા અનાગતકાલે પણ પુદ્ગલ દ્રવ્ય એવુ નામ રહેશે અને વર્તમાન કાલે તે નામ વર્તે છે.
૪૪૯–જિનદાસઃ—સંગ્રહનયને મતે પુદ્ગલ દ્રવ્યનુ સ્વરુપ કેમ જાણીયે ?
Page #375
--------------------------------------------------------------------------
________________
ఇం
શ્રાવકપુત્ર – નયના મતવાળે સત્તાનું ગ્રહણ કરે છે, માટે સંગ્રહનયને મતે પુદ્ગલ દ્રવ્યને સત્તા રુપ એક પરમાણું, એવા અનંત પરમાણુઓ લેકમાં સદા કાલ શાશ્વતા વર્તે છે.
૪૫૦-જિનદાસ – વ્યવહાર નયને મતે પુદ્ગલ દ્રવ્ય નું સ્વરૂપ કેમ જાણું?
શ્રાવપુત્ર -એ નયના મતવા બાહ્યથકી જેવું સ્વરુપ દેખે, તેવા ભેદ વહેચે, માટે વ્યવહાર નયને મતે પુદ્ગલના બે ભેદ કહીયે. એક કંધ, બીજા પરમાણુઓ,
વળી તે કંધના બે ભેદ, એક તે જીવને લાગ્યા તે જીવ સહિત સ્કંધ જાણવા, બીજા જીવ રહિત અજીવ કહે તે ઘડા પ્રમુખના જાણવા. વળી જીવ સહિત સ્કંધના બે ભેદ, એક સૂક્ષ્મ અને બીજ બાદર,
તેમાં સૂક્ષ્મના ચાર ભેદ તે ભાષા, ઉછાસ, મન અને કાર્યણ એ ચાર, વર્ગણારૂપ જાણવા.
તથા બાદરના ચાર ભેદ તે દારિક ક્રિય, આહારક, તેજસ એ ચાર વણારૂપ જાણવા.
તિહાં પ્રથમ જે ચાર વર્ગણ સૂક્ષ્મ કહી તેમાં ચાર સ્પર્શ, પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, એ સળ ગુણ જાણવા. તથા બાદર ચાર વર્ગણામાં પાંચ વર્ણ, પાંચ રસ, આઠ સ્પર્શ અને બે ગંધ, એ વીશ ગુણ જાણવા
Page #376
--------------------------------------------------------------------------
________________
૩માં અને એક પરમાણુમાં બે સ્પર્શ, એક વર્ણ, એક રસ, એક ગધ, એ પાંચગુણ જાણવા.
એ રીતે વ્યવહારનય ઉપરથકી દેખે, તેવા ભેદ વહેચ.
૪૫૧–જિનદાસ – જુસૂત્રનયને મતે પુદ્ગલ દ્રવ્યનું સ્વરુપ કેમ જાણીએ?
શ્રાવપુત્ર – નયના મતવાળે પરિણામિક ભાવ રહે છે, માટે એને મતે પુદ્ગલ પરમાણુઓને માહોમાહે અનાદિકાળનું મલવા-વિખરવારુપ, પૂરણ-ચલન ભાવરૂપ પરિણામીપણું વી રહયું છે.
એ પુદ્ગલ દ્રવ્યમાં ચાર નય જાણવા.
૪૫૨-જિનદાસ –નગમનયને મતે જીવદ્રવ્યનું . સ્વરુપ કેમ જાણીયે?
શ્રાવકપુત્ર–નિગમનયના મતવાળો એક અંશ ગ્રહીને સર્વ વરતુ સંપૂર્ણપણે માને, એટલે સર્વ છવની ચેતના અક્ષરને અનંતમે ભાગે ઉઘાડી છે, તિહાં કર્મ આવરણ લાગતા નથી. માટે નિગમનયને મતે સર્વ જીવ એકરુપ કહી.
૪૫૩–જિનદાસ –સંગ્રહનયને મતે જીવનું સ્વરુપ કેમ જાણીયે?
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૦૨
શ્રાવકપુત્ર –એ નયના મતવાળો સત્તાનું ગ્રહણ કરે છે, એટલે સર્વ જીવની સત્તા અસંખ્યાત પ્રદેશ૦૫ એક સમાન (સરખી) છે, માટે સંગ્રહનયને મતે કરી સર્વ જીવ સત્તાયે એકરુપ જાણવા. આ જિનદાસ–વ્યવહાર નયને મતે જીવનું સ્વરુપ કેમ જાણું?
શ્રાવપુત્ર –એ નયના મતવાળે બાહ્યથકી જેવું સ્વરુપ દેખે, તેવા ભેદ વહેંચે, માટે વ્યવહારનયને મતે કરી જીવના બે ભેદ. તેમાં એક તે સકલ કર્મને ક્ષય કરી લેકને અંતે વિરાજમાન થયેલા સિદ્ધ જીવ જાણવા, અને બીજા સંસારી જીવ જાણવા.
તે સંસારી જીવન વળી બે ભેદ. એક તે ચૌદમા ગુણઠાણુના જીવ અયોગી અને બાકી બીજા સર્વ સયોગી જાણવા.
તે સયોગીના બે ભેદ. એક તેરમા ગુણઠાણના જીવ તે કેવલી ભગવાન અને બાકી બીજા સર્વ છદ્મસ્થ. - તે છદમસ્થના વળી બે ભેદ. એક બારમા ગુણઠાણુવાળા ક્ષીણુમેહ અને બાકી બીજા ઉપશાંતહી.
તે ઉપશાંતમહીના બે ભેદ, એક અગીયારમા ગુણ'ઠાણાના જીવ તે અકષાયી અને બાકી બીજા સર્વે સકષાયી.
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૦૩
તે સકષાયીના બે ભેદ, એક દશમા ગુણઠાણાના જીવ તે સૂમકષાયી અને બીજા સર્વે બાદરકષાયી.
તે ભાદરકષાયીના ક્ષે ભેદ, એક આઠમા-નવમા ગુણઠાણના છઘ તે શ્રેણિપ્રતિપન્ન અને બાકી બીજા મિથ્યાત્વી.
તે શ્રેણિરહિતના વળી બે ભેદ, એક સાતમા ગુઠાણાના જીવ તે અપ્રમાદી અને બાકી બીજા સ પ્રમાદી.
તે પ્રમાદીના બે ભેદ એક સર્વવિરતિ, બીજા દેશવિરતિ.
તે દેશવિરતિના બે ભેદ એક વિરતિ પરિણામવાળા, બીજા અવિરતિ પરિણામવાળા જીવ.
તે અવિરતિ ના બે ભેદ, એક અવિરતિ સમકિતી, બીજા મિથ્યાત્વી.
તે મિથ્યાત્વીના બે ભેદ, એક ભવ્ય, બીજા અભવ્ય.
ભવ્યના બે ભેદ, એક ગ્રંથિભેદી, બીજા ગ્રંથિ. અભેદી.
એ રીતે વ્યવહારનયના મતવાળા જેવા દેખે, તેવા ભેદ વહેંચે.
Page #379
--------------------------------------------------------------------------
________________
વી પ્રકાર તરે છવના બે ભેદ, એક રસ અને બીજ સ્થાવર.
તેમાં પૃથ્વી, અપ, તેલ, વાયુ અને વનસ્પતિ, એ પાંચ પ્રકારના સ્થાવર જીવ તે પાંચ સૂમ અને પાંચ આદર મળી દશ ભેદ થાય. તે વળી પર્યાપ્તા અને અપર્યાપ્તા મળી વીશ ભેદ થાય. તથા તેની સાથે પ્રત્યેક વનસ્પતિને એક ભેદ પર્યાપ્ત અને બીજો ભેદ અપર્યાપ્ત મેળવતા બાવીશ ભેદ સ્થાવરના થાય.
હવે ત્રસ જીવના ભેદ કહે છે. દેવતા, નારકી, તિર્યંચ અને મનુષ્ય, એ સર્વ જીવના મૂળ ચાર ભેદ છે. તેમાં દેવતાના નવાણુ ભેદ પર્યાપ્તા અને નવાણુ અપર્યાપ્તા મળી ૧૯૮ ભેદ છે,
તથા સાતે નારકીના સાત પર્યાપ્તા અને સાત અપપ્તા મળી ચૌદ ભેદ થાય.
તથા મનુષ્યના એકસે એક ક્ષેત્રના ૧૦૧ ગજ પર્યાપ્તા, ૧૦૧ ગજ અપર્યાપ્તા અને ૧૦૧ સમૂચ્છિમ, અપર્યાપ્તા એ રીતે સર્વ મળી ૩૦૩ ભેદ થાય.
તથા બે ઈન્દ્રિય તે ઈઈન્દ્રિય અને ચ ઉરિદ્રિય, એ ત્રણ વિકલૈંદ્રિય તિર્યંચના પર્યાપ્તા તથા અપર્યાપ્તા કરતા છે ભેદ થાય.
તથા પંચેંદ્રિય તિર્યંચના એક જલચર, બીજા ચતુષ્પદ ત્રીજા ઉર પરિસર્પ. ચેથા ભુજ પરિસર્પ અને પાંચમાં
Page #380
--------------------------------------------------------------------------
________________
૩ષ્પ
ખેચર, એ પાંચ સમૃષ્ઠિમ અને પાંચ ગર્ભજ મળી દશ ભેદ થાય. તે વળી દશ પર્યાપ્તા અને દશ અપર્યાપ્તા મળી (૨૦) વીશ ભેદ થાય.
એ રીતે રર ભેદ સ્થાવરના, ૧૯૮દેવતાના, ૧૪ નારકીના, ૩૦૩ મનુષ્યના, ૬ વિલેંદ્રિયના, ૨૦ પઢિય તિયચના, મલી ૫૬૩ ભેદ વ્યવહારનયને મતે જાણવા.
૪૫૫-જિનદાસ–ઋજુસૂત્રનયને મતે જીવનું સ્વરૂપ કેમ જાણીએ?
શ્રાવકપુત્ર – એ નયના મતવાળો પરિણામિક ભાવ રહે છે, માટે જે સમયે જે ઉપગરૂપ પરિણામ વર્તે તે સમયે તે જીવને તે કહી બેલાવે, એટલે તેણે ઈન્દ્રિયાદિક ભેદ સવે ટાળ્યા, પણ જ્ઞાન–અજ્ઞાનને ભેદ ન ટાળે.
૪૫૬-જિનદાસ–શબ્દનયને મતે જીવનું સ્વરૂપ કેમ જાણીએ ?
શ્રાવપુત્ર- એ નયના મતવાળે જીવને સમકિતભાવ ગ્રહણ કરે છે, માટે જીવ–અજીવરૂપ સ્વરૂપનું જાણપણું કરી શદ્ધ નિમલપણે પિતાના આત્માની જે. પ્રતીતિ કરી છે, તેને શબ્દનયના મતવાળે જીવ કહી બેલાવે.
૪૫–જિનદાસ–સમધિરૂઢનયને મતે જીવ કેને કહીયે?'
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૦૬ શ્રાવપુત્ર–એ નયના મતવાળે શ્રેણિભાવ ગ્રહણ કરે છે, માટે જેણે શુકલધ્યાન રૂપાતીત પરિણામ ક્ષેપક શ્રેણિયે ઘાતકર્મને ચૂરી અનંત ચતુષ્ટયરૂપ લક્ષમી પ્રગટ કરી, તેને સમભિરૂઢનયને મતે જીવ કહીયે. એટલે એ નયવાળો તેર-ચૌદમે ગુણઠાણે કેવલી ભગવાનને જીવ કહી બેલાવે.
૪૫૮-જિનદાસ –એવંભૂતનયને મતે જીવનું સ્વરૂપ કેમ જાણીયે?
શ્રાવકપુત્ર–એ નયના મતવાળે સંપૂર્ણ ભાવ રૂપ વસ્તુ માને છે, માટે જે સકલ કમને ક્ષયે અનંત ગુણરૂપ લક્ષ્મી પ્રગટ કરી લેકને અંતે વિરાજમાન અવ્યાબાધ સુખના ભેગી થયા, તેને જીવ કહી બેલાવે, એટલે એ નયના મતવાળે સિદ્ધિ અવસ્થામાં જે ગુણ હતા, તે ઈહાં ગ્રહણ કર્યા.
એ રીતે પકવ્યનું સ્વરૂપ સાત ન કરી બતાવ્યું.
૪૫૯-જિનદાસ–સાતે નયે કરી નવતત્વનું સ્વરૂપ કેમ જાણીયે?
શ્રાવકપુત્ર–આગળ પદ્વવ્યરૂપ જીવતત્વ અને અજીવ તત્ત્વનું સ્વરૂપ તે બતાવ્યું, શેષ સાત તત્વનું સ્વરૂપ સાત ન કરી જાણવું રહ્યું. •
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૦૭
૪૬૦-જિનદાસ–પુણ્યાદિક સાત તત્વનું સ્વરૂપ સાત નયે કરી કેમ જાણીએ?
શ્રાવપુત્ર–કે જીવે જુસૂત્રનયને મતે શુભ પરિણામે કરી વ્યવહારનયને મતે પુણ્યરૂપ આશ્રવના દળીયા ગ્રહણ કરી સંગ્રહનયને મતે પ્રકૃતિરૂપ સત્તાપણે બાંધ્યા, તેને અજીવ કહીયે. અને તે દળીયા નિગમનયને મતે કરી ત્રણે કાલ એક રૂપપણે જાણવા.
એ રીતે જુસૂત્ર, વ્યવહાર, સંગ્રહ અને નગમ, એ ચાર ન કરી જે જીવે દ્રવ્યપુણ્ય ઉપાડ્યું.'
તેમાં પુણ્ય, અજીવ, આશ્રવ અને બંધ, એ ચાર તત્ત્વ જાણવા, અને ભાવપુણ્ય તે તે પુણ્યના દળીયા શબ્દ નયને મતે સ્થિતિ પાકે ઉદયરૂપ ભાવે પ્રગટયા, તથા સમશિરૂઢનયને મતે સર્વ પર્યાય પ્રવતના રૂપ વસ્તુને પામ્યા અને એવભૂતનયને મતે તે પુણ્યપર્યાયરૂપ સર્વ વસ્તુ જીવે ભેગવવા માંડી,
એમ સાતે નયે કરી પુણ્યનું સ્વરૂપ જાણવું. ૪૬૧-હવે પાપનું સ્વરૂપ સાતે નયે કરી કહે છે –
કઈ જીવે જુસૂત્રનયને મતે અશુભ પરિણામે કરી વ્યવહારનયને મતે પાપરૂપ આશ્રવના દળીયાને ગ્રહણ કરી સંગ્રહનયને મતે પ્રકૃતિરૂપ સત્તાપણે બાંધ્યાં તેને અજીવ કહીયે. અને તે દળીયા નૈગમનયને મતે ત્રણે કાલ એક રૂપપણે જાણવા. એણ ચાર ન કરી જે જીવે દ્વવ્યાપ
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૦૮
ઉપા”, તેમાં પાપ, આશ્રવ, અજીવ અને અશ્વ, એ ચાર તત્ત્વ જાણવા.
ભાવથકી પાપ તા તે ઢળીયા શબ્દનયને મતે સ્થિતિપાકે ઉયરૂપભાવે પ્રગટયા અને સમભિરૂઢનયને મતે સ પર્યાય પ્રવનારૂપ વસ્તુને પામ્યા, તથા એવભૂત નયને મતે કરી પાપ પર્યાયરૂપ સવ વસ્તુ જીવે લાગવવા માંડી,
એમ સાતે નચે કરી પાપનું સ્વરૂપ જાણવું.
૪૬૨-હવે સાત નયે કરી સંવર અને નિર્જરાનુ સ્વરૂપ દેખાડે છે.
કાઈ જીવને સંવરરૂપ વ્રત લેવાના મનમાં અશ ઉપન્યા, તેને નૈગમનયના મતવાળા સવર કરી માને અને સંગ્રહનયના મતવાળા સવરૂપ શ્રાવકના ખાર વ્રત અથવા સાધુના પાંચ મહાવ્રતરૂપ સવર અંગીકાર કરે, તે વારે તેને સવર કરી માને અને વ્યવહારનયના મતવાળે સવરૂપ આચાર, વ્યવહાર, ક્રિયામાં પ્રવતતા દેખે, તેને સવર કરી માને તથા ઋજીસૂત્રનયના મતવાળા મન, વચન, કાયાએ કરી એકચિત્તે ત્યાગ-વૈરાગ્યરૂપ પરિણામે વર્તે, તેને સવર કહી માને, એટલે એ નચે કરી દ્રવ્યસવર જાણવા.
ભાવસવર તેા શબ્દેનયને મતે સ્વસત્તા–પરસત્તારૂપ જીવ, અજીવ, નવતત્ત્વ, ષદ્ધવ્યનું સ્વરૂપ જાણે, તે જીવ સમણિહનયને મતે શ્રેણિભાવે ચઢતા જીવસત્તાને ધ્યાવે,
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૦૯
અછવસત્તાના ત્યાગ કરે, શુદ્ધ, શુકલધ્યાન, રૂપાતીત પરિણામે કરી સ્વરૂપમાં રમે, તે વારે તેને સવર કહીયે.
એવી રીતે સ’વરમાં રહે ત્યાં સુધી સમયે સમયે અનંતી નિર્જરા કરે, એ રીતે નિર્જરા થઈ, તે વારે એવભૂત નયને મતે સકલકને ક્ષયે માક્ષપદ પામ્યા,
એમ સાત નયે કરી સંવર-નિર્જરાનું સ્વરૂપ જાણવું. ૪૬૩–હવે માક્ષનિઃકર્મી અવસ્થા તે સિદ્ધિરૂપ કાય, તેમાં સાત નય કારૂપે દેખાડે છે
પ્રથમ નૈગમનયને મતે સિદ્ધ પરમાત્માના આઠે રુચક્ર પ્રદેશ અતીતકાલે નિરાવરણુ હતા, અને અનાગત કાલે પણ નિરાવરણ વશે, તથા વર્તમાનકાલે પણ નિરાવરણ વર્તે છે, એ રીતે ત્રણે કાલ એકરૂપપણે જાણવા.
તથા સંગ્રહનયને મતે પેાતાના આત્માની સત્તા અંતરંગ શુદ્ધ નિર્માંળપણે જેવી હતી, તેવી જ નિરાવરણુ પણે પ્રગટ કરી છે,
તથા વ્યવહારનયને મતે સિદ્ધને પલટાતા સ્વભાવે સમયે સમયે નવનવા જ્ઞેયની વર્તનારૂપ પર્યાયના ઉત્પાદ વ્યય થઈ રહ્યો છે,
તથા
સૂત્રનયને તે સિદ્ધ પરમાત્મા પેાતાના પારિણામિક ભાવમાં રહ્યા, સામાન્ય વિશેષરૂપ ઉપયાગમાં સદાકાલ વર્તે છે,
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૧૦ તથા શબ્દનયને મતે આગળ જવ, અવરૂપ સ્વસત્તા-પરસત્તાની વહેંચણી કરી ક્ષાયિક સમકિતરૂ૫ ગુણ પ્રગટયે, તે પણ પિતાની પાસે છે,
તથા સમ(ભરૂઢનયને મતે શુકલધ્યાનરૂપ શ્રેણિએ ચઢી અનંતચતુષ્ટયરૂપ લક્ષમી પ્રગટ કરી તે પણ પિતાની પાસે છે,
તથા એવભૂતનયને મતે સિદ્ધપરમાત્મા અષ્ટ કમને ક્ષયે અષ્ટ ગુણ પ્રગટ કરી, લેકને અંતે વિરાજમાન વતે છે,
એ રીતે સિદ્ધના સ્વરૂપમાં અંતરદષ્ટિએ જોતાં કાર્યરૂપ સાતે નય પામીયે.
એ પ્રમાણે પદ્રવ્ય-નવતત્ત્વનું સ્વરૂપ સાતે ન કરી બાલજીવને સમજણુરૂપ જાણવું.
હવે એ નવતત્વ ઉપર પ્રકારાન્તરે સાત નય ઉતારે છે.
૪૨૪-જિનદાસ –સાત ન કરી નવ તત્વનું સ્વરૂપ કેમ જાણીએ ?
શ્રાવપુત્ર –નગમ અને સંગ્રહનયના મતવાળે અંશ તથા સત્તાને ગ્રહણ કરે છે, માટે એ નયના મતવાળ સર્વને સંગ્રહ કરીને બોલ્ય–જે એક તત્વ છે,
તે વારે વ્યવહારનયવાળે વહેંચણ કરીને બેજે એક જીવ તત્વ, બીજું અજીવતત્તવ એ રીતે બે પ્રકા ૨ના તત્તવ જાણવા,
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૧૨ તે વારે સૂત્રનયના મતવાળે ઉપગ દઈને
–જે કઈ જીવ શુભાશુભ પરિણામે કરી પુણ્ય -પાપરૂપ આશ્રવના દળીયા બાંધે, તેને અજીવ કહીયે, એટલે જીવ, પુણ્ય, પાપ, આશ્રવ, બંધ અને અજીવ એ છ તરવ થયા.
હવે શબ્દ-સમભિરૂચનયના મતવાળે બે-જે ચોથા ગુણઠાણાથી માંડી યાવત તેરમા–ચૌદમા ગુઠાણું પર્યત જીવ સંવરભાવમાં વર્તતે મહાનિજ રાને કરે છે. એમ સંવર તથા નિર્જરા એ બે તત્વ કહ્યા, એટલે આઠ તવ થયા.
વળી એવભૂતનયને મતે જે જીવ સકલ કર્મક્ષય કરી લોકને અંતે વિરાજમાન યથાખ્યાત ચારિત્રરૂપ ગુણે કરી પિતાના સ્વરૂપમાં રમણ કરે છે, તેને ભાવભેક્ષપદ કહીયે.
એ રીતે નવ તરવનું સ્વરૂપ સાત ન કરી જાણવું.
૪૫-શિષ્યા–દેવતામાં સાત નય કેમ જાણીયે?
ગુરૂ-કઈ જીવ જુસૂત્રનયને મતે શુભ પરિણામે કરી વ્યવહારનયને મતે પુણ્યરૂપ દળીયાનું ગ્રહણ કરે, તે સંગ્રહનયને મતે પ્રકૃતિરૂપ સત્તાપણે બાંધ્યાં.
તથા નગમનયને મતે અતીતકાલે તે દળીયા રહ્યા હતા, અને અનાગતકાલે ભેગવશે તથા વર્તમાનકાલે
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૧ર સત્તાયે રહા વતે છે, એ રીતે નગમનયને મતે ત્રણ કાલ એકરૂપપણે જાણવા. એટલે જે જીવે દેવતાનું આયુ બાંધ્યું, તે પ્રાણી એ ચાર ન કરી દ્રવ્યદેવ જાણવા.
અને તે જીવ, શબ્દનયને મતે દેવતાપણે ઉપન્યા, તેને ભાવદેવ કહીયે.
ઈહાં શિષ્ય પૂછે છે કે શબ્દનયના મતવાળે તે ચારે નિક્ષેપે વસ્તુનું પ્રમાણ કરે છે, માટે દેવતામાં ચાર નિક્ષેપ કેમ જાણીયે?
ગુરૂદેવ એવું નામ તે નામદેવ જાણવે. તથા દેવ એવા અક્ષર લખવા, તે અસદ્ભાવસ્થાપના અને દેવરૂપે મૂત્તિ સ્થાપવી, તે સદ્ભાવસ્થાપના. તથા આગળ અનાગતકાલે ચાર નયે કરી દેવતાનું આયું બાંધ્યું, તેને દ્રવ્યદેવ કહીયે. તથા જે શબ્દનયને મતે દેવતાપણે ઉપજે. તે ઉદયભાવરૂપ ભાદેવ જાણે.
એ રીતે દેવમાં ચાર નિક્ષેપ કહ્યા.
હવે સમસિરૂદનયના મતવાળો કહે કે જે દેવતાના ભાવના સર્વપર્યાય પ્રવર્તનારૂપ વસ્તુને પામે તેને દેવ કહીયે. તે વારે એવભૂતનયના મતવા કહે કે તે સર્વ પર્યાયરૂપ વસ્તુને તખતે બેઠા ભેગવે તે દેવ જાણવા. ' એ રીતે સાત નયે કરી દેવતાપણું જાણવું
૪૬૬-શિષ્ય –નારકી જીવમાં સાત નય કેમ જાણીયે?
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૧૩
નારી તથા
પાયે
ગુરૂ–કોઈ જીવ જુસૂત્રનયને મતે અશુભ પરિણામે કરી વ્યવહારનયને મતે પાપરૂપ દળીયાનું ગ્રહણ કરે, તે દળીયા સંગ્રહનયને મતે પ્રકૃતિરૂપ સત્તાપણે બાંધ્યા,
નગમનયને મતે તે દળીયા ત્રણે કાલ એકરૂપપણે જાણવા. એ રીતે જે જીવે નારકીનું આયુષ બાંધ્યું. તે પ્રાણી એ ચાર ન કરી દ્રવ્યનારકી જાણવા.
પછી તે જીવ શબ્દનયને મતે નારકીપણે ઉપન્ય તેને ભાવનારકી કહીયે.
ઈહાં શિષ્ય પૂછે છે કે શબ્દ નયના મતવાળે તે ચારે નિક્ષેપે વસ્તુનું પ્રમાણ કરે છે, માટે નારકીમાં ચાર નિક્ષેપ કેમ જાણીયે?
તે વારે ગુરૂ કહે છે કે જે પ્રથમ નારકી એવું નામ, તે નામનારકી, બીજે નારકી એવા અક્ષર લખવા, તે અસદ્ભાવસ્થાપના, અને નારીરૂપે મૂત્તિ સ્થાપવી, તે સદ્ભાવસ્થાપના, એ બે પ્રકારે સ્થાપનાનારકી જાણવા. તથા ત્રીજે જેણે આગળ કહ્યા પ્રમાણે ચાર ન કરી નારકીનું આયુષ બાંધ્યું છે, તેને દ્રવ્યનારકી કહીયે, તથા ચેથા. શબ્દનયને મતે તે જીવ નારકીપણે જઈ ઉપજે, તે ઉદયભાવરૂપ ભાવનારકી જાણો.
એ ચાર નિક્ષેપા નારકીને વિષે કહ્યા.
હવે સમર્િહનયના મતવાળે કહે છે, કે નરક ભવના સર્વ પર્યાય પ્રવર્તનારૂપ વસ્તુને પામે તે નારકી. જાણ.
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૧૪
તે વારે એવભુતનયના મતવાળા કહે કે પાપ પર્યાયરૂપ સર્વે વસ્તુ દુઃખરૂપ વિપાકે કરી જીવે ભાગવવા માંડી તે વારે તે નારકી જાણવા.
એ રીતે સાતેનચે કરી નારકીપણુ' જાવું. ૪૬૭-શિષ્યઃ—રાજામાં સાત નય કેમ જાણીયે ?
ગુરૂ:—નૈગમનયના મતવાળા હાથ પગમાં શુભલક્ષણ રેખા પ્રમુખ જોઈ ને મેલ્યાજે આગળ જતાં આ પુરૂષ, રાજા થશે, તે વારે સંગ્રહનયના મતવાળા સના સંગ્રહ કરી મેલ્યા-જે એ રાજા ન કહેવાય, પરંતુ જે રાજાના કુળમાં ઉપન્યા, તે રાજા કહેવાય.
તે વારે વ્યવહારનયના મતવાળા ખેલ્યા રાજાના કુળમાં તા ઘણા ઉપન્યા, પણુ જે યુવરાજ પદ્મવી ભાગવે છે, તે રાજા જાણવો.
તે વારે ઋજુસૂત્રનયના મતવાળા ઉપયાગ દઈ ને આલ્યા–કે એમ રાજા નહિ કહેવાય, પરંતુ રાજ્યકાય ના ચિંતનરૂપ ઉપયાગમાં જેના પરિણામ વર્તે તે રાજા કહેવાય, તે વારે શબ્દનયના મતવાળા આલ્યા જે રાજકાજના ચિંતનરૂપ ઉપયેગમાં પરિણામ વર્તે તેથી કાંઈ ગરજ સરે નહિ, પરંતુ રાજારૂપ તખતે બેઠા ચિંતન કરે, તે રાજા જાણવા.
1
તેવારે સમભિરૂઢનયના મતવાળો ખેલ્યા-કે રાજારૂપ તખતે ખેઠે, પણ રાજ્ય અવસ્થાના સ` પાય પ્રવનારૂપ કરણીની સમગ્રી સ એકઠી કરી રાજ્યરૂપ
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૧૫
તખતે બેઠે, રાજ ભોગવે, હાલ-હુકમ ચલાવે, જે મુખથી વચન નીકળે, તે પ્રમાણે કામ થાય, સર્વ લેક આજ્ઞા માને, તે રાજા જાણ.
એમ સાતે નર્ય કરી રાજ્યવસ્થાનું સ્વરૂપ જાણવું. ૪૬૮-શિષ્ય –મનુષ્યમાં સાત નય કેમ જાણીયે?
ગુરૂકાઈ જીવ ઋજુસૂત્રનયને મતે ભદ્રક પરિણામ રૂપ સરળ સ્વભાવે કરી વ્યવહારનયને મતે પુણ્યરૂપ દળીયાનું ગ્રહણ કરે, તે સંગ્રહાયને મતે પ્રકૃતિરૂપ સત્તાપણે બાંધ્યા, અને નૈગમનયને મતે તે દળીયા ત્રણે કાલ એકરૂપપણે જાણવા. એ રીતે જે જીવે મનુષ્યનું આયુષ બાંધ્યું, તે પ્રાણી એ ચાર ન કરી દ્રવ્યમનુષ્ય જાણવા. અને જે વારે તે જીવ શબ્દનયને મતે મનુષ્યપણે ઉપન્યા, તે વારે તેને ભાવમનુષ્ય કહીયે. એવું સાંભળી શિષ્ય પૂછે છે કે શબ્દનયના મતવાળો તો ચાર નિક્ષેપે વસ્તુનું પ્રમાણ કરે છે, માટે મનુષ્યમાં ચાર નિક્ષેપ કેમ જાણીયે ?તે વારે ગુરૂ કહે છે –
પ્રથમ જે મનુષ્ય એવું નામ, તે નામ નિક્ષેપ મનુષ્ય જાણ. બીજે મનુષ્ય એવા અક્ષર લખવા, અથવા મનુષ્યરૂપે મૂર્તિ સ્થાપવી, તે સ્થાપના મનુષ્ય, ત્રીજે જેણે આગળ કહ્યા પ્રમાણે ચાર ન કરી મનુષ્યનું આયુષ બાંધ્યું છે, તેને દ્રવ્યમનુષ્ય કહીયે, અને એ જે શબ્દનયને મતે મનુષ્યપણે ઉપન્યા, તે ભાવમનુષ્ય જાણ. એટલે ઉદયભાવરૂપ મનુષ્યપણું તે ભાવમનુષ્ય જાણ. એ ચાર નિક્ષેપા કહ્યા.
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૧૬
હવે સમર્િહનયન મતવાળે બે-જે મનુષ્ય ભવના સર્વ પર્યાયપ્રવર્તનારૂપ વસ્તુને પામે, તે મનુષ્ય -જાણવા.
તે વારે એવંભૂતનયના મતવાળો બોલે-જે મનુષ્ય ભવના સર્વ પર્યાયરૂપ વસ્તુને ભેગવવા માંડી, તે મનુષ્ય જાણવા.
૪૬૯-જિનદાસ –-સાત નયમાંથી નિગમનયે કરી સામાયિકનું સ્વરૂપ કેમ જાણ?
શ્રાવકપુત્ર --નગમનયને મતે કરી સર્વજીવ અંશ થકી સંવર ભાવરૂપ સામાયિકમાં રહ્યા વતે છે, કારણકે સર્વ જીવના આઠ રૂચકપ્રદેશ ત્રણે કાલ નિરાવરણપણે વર્તે છે, તિહાં કર્મ આવરણ લાગતું નથી, માટે નૈગમનયે કરી સર્વે જીવ સદાકાલ અંશથકી સંવરભાવરૂપ સામાયિકમાં જાણવા.
૪૭૦-જિનદાસ શેઠ --સંગ્રહાયે કરી સામાયિકનું સ્વરૂપ કેમ જાણીયે?
શ્રાવપુત્રા --એ નયના મતવાળો સત્તાનું ગ્રહણ કરે છે. માટે સર્વ જીવ સત્તાએ પિતાના પરિણામિકભાવે કરી સંવરભાવરૂપ સામાયિકમાં રહ્યા વર્તે છે, જે કારણે અંતરંગ સર્વે જીવને સત્તાએ નિશ્ચયન કરી કર્મચપ લેપ લાગતું નથી. કર્મનો જે લેપ લાગે છે. તે માત્ર
Page #392
--------------------------------------------------------------------------
________________
-
૩૭ -
વ્યવહારનયથી છે, માટે સંગ્રહનયને મતે કરી સત્તાએ સર્વ જીવ સંવરભાવરુપ સામાયિકમાં જાણવા.
૪૭૧-જિનદાસ શેઠ –વ્યવહારનયને મતે કરી સામાયિકનું સ્વરુપ કેમ જાણીએ?
શ્રાવકપુત્ર –એ નયના મતવાળો બાહાથકી જેનું જેવું સ્વરુપ દેખે, તેને તેવું કહે, માટે જે જીવ, એકાંત નિરવઘ જગાયે જઈ “રાશિ અંતે' એમ પાઠ ઉચરી બે ઘડીથી માંડી યાજજીવ લગે નિસગપણે વર્તે છે, તેને વ્યવહારનયના મતવાળો સામાયિકવંત કહે, એટલે એ નયને મતે બાહાથકી કરણ આચરણરૂપ દેખાતી ક્રિયા તે સામાયિક જાણવું.
૪૭૨-જિનદાસ –ગાજીવનયને મતે સામા– યિકનું સ્વરૂપ કેમ જાણીયે?
શ્રાવકપુત્ર એ નયના મતવાળે પરિણામિક ભાવ રહે છે, માટે કઈ જીવ નરક-નિગદના દુઃખથકી ભય પામતે સુખની લાલચે ઉદાસભાવે ત્યાગ–વૈરાગ્યરૂપ પરિણામે કરી પિતાના ચિત્તને વર્તાવે, તે સમયે તે જીવ રાજુસૂત્રોએ મતે કરી સામાયિકમાં જાણ. એટલે તે તે યથાપ્રવૃત્તિકરણરુપ પરિણામ પ્રમુખ પહેલે ગુણઠાણે મિથ્યાત્વી જીવને પણ હય. - ૪૭૩-જિનદાસ –શબ્દનયને મતે સામાયિકનું સ્વરુપ કેમ જાણીએ?
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૧૮
શ્રાવપુત્ર --આ નયને મતે કરી સામાયિકના ચાર પ્રકાર જાણવા.
એક શ્રુતસામાયિક, બીજું સમકિત સામાયિક ત્રીજું દેશવિરતિસામાયિક અને ચોથું સર્વવિરતિ સામાયિક,
એ રીતે શબ્દનયને મતે કરી સામયિકના ચાર ભેદ છે.
૪૭૪-જિનદાસ – એવભૂતનયને મતે સામાયિકનું સ્વરુપ કેમ જાણીયે? - શ્રાવકપુત્ર – નયના મતવાળે સંપૂર્ણ ભાવ રહે છે, માટે અષ્ટ કમ ક્ષયે અષ્ટગુણ સંપન્ન લેકને અંતે વિરાજમાન સાદિ અનંતમે ભાગે વર્તતા એવા સિદ્ધ ભગવાનને યથાખ્યાત ચારિત્રરૂપ સંવરભાવ જાણે.
એ રીતે સાત ન કરી સામાયિકનું સ્વરૂપ ધારવું.
૪૭૫-જિનદાસ –હવે એક આકાશપ્રદેશમાં પડુ દ્રવ્યનું તથા સાત નયનું સ્વરૂપ કહે છેઃ
એટલે જિનદાસ શેઠ એક આકાશપ્રદેશ માત્ર ક્ષેત્ર અંગીકાર કરીને શ્રાવકપુત્ર પ્રત્યે પ્રશ્ન પૂછે કે આ વિવક્ષિત એક આકાશપ્રદેશ કોને કહીયે?
શ્રાવપુત્ર -નિગમનયને મતે એ પ્રદેશ છએ દ્રવ્યને છે, કારણકે એક આકાશપ્રદેશમાં છએ દ્રવ્ય ભેળા છે,
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૧૯ તથા સંગ્રહનયને મતે એક કાલદ્રવ્ય અપ્રદેશી છે, કેમકે સર્વ લોકમાં એને એક સમય વ્યાપી રહ્યો છે, માટે આકાશપ્રદેશમાં કાલ જુદું નથી. તેથી સંગ્રહનયને મતે એક કાલદ્રવ્ય વિના શેષ પાંચ દ્રવ્યને એ પ્રદેશ કહીયે.
તથા વ્યવહારનયને મતે જે દ્રવ્ય એમાં મુખ્ય દેખાય છે, તે દ્રવ્યને પ્રદેશ કહીયે.
- તથા રજુસૂત્રનયને મતે જે સમયે જે દ્રવ્યને ઉપગ દઈ પૂછીએ, તે સમયે તે પ્રદેશ, તેહીજ દ્રવ્યને કહીયે.
એટલે જે ધર્માસ્તિકાયને ઉપગ દઈ પૂછીયે તે ધર્માસ્તિકાયને પ્રદેશ કહીયે, અને જે અધર્મ દ્રવ્યને ઉપગ દઈ પૂછીયે તે અધર્માસ્તિકાયને પ્રદેશ કહીયે. ઈત્યાદિ જે સમયે જે દ્રવ્યને ઉપગ દઈ પૂછીયે તે સમયે તે પ્રદેશ તે દ્રવ્યને કહીયે.
- તથા સમર્િહનયને મતે એક આકાશપ્રદેશમાં ધમસ્તિકાયને એક પ્રદેશ રહયે છે, તથા અધર્માસ્તિકાયને એક પ્રદેશ રહયે છે, તથા જીવ અનંતાના અનંત પ્રદેશ રહયા છે, એમ પુગલ પરમાણુઓ પણ અનંતા જાણવા.
તથા એવભૂતનયને મતે જે સમયે જે પ્રદેશ જે દ્રવ્યના ક્રિયા-ગુણને અંગીકાર કરતે દેખીયે તે સમયે તે પ્રદેશ, તે દ્રવ્યને ગણજે.
૨૧
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૨૦ એ રીતે આકાશ પ્રદેશમાં પદ્રવ્યનું સ્વરૂપ સાત નયે કરી જાણવું.
૪૭૬–વળી જિનદાસ શેઠ શ્રાવકપુત્ર પ્રત્યે પ્રશ્ન પૂછે છે કે તમે કયાં વસે છે? ત્યારે અશુદ્ધ નૈગમનયને વચને શ્રાવકપુત્ર બેભે. જે ક્યાં વસું છું.
તે વારે જિનદાસ શેઠે પૂછ્યું, જે લેકના તે અધિલેક, ઉદ્ઘલેક અને તિટ્ઝલેક, એવા ત્રણ ભેદ છે, તેમાં તમે કયા લેકમાં વસે છે ? તે વારે શુદ્ધ નિગમનયને વચને શ્રાવકપુત્ર બેલ્યો કે હું તિચ્છી લોકમાં વનું છું,
તે વારે શેઠ બોલ્યા કે તિચ્છી લેકમાં તે અસંખ્યાતા દ્રીય અને અસંખ્યાતા સમુદ્ર છે. તેમાં તમે કયા દ્વીપ સમુદ્રમાં વસે છે? ત્યારે શુદ્ધત્તર મૈગમનને લઈને શ્રાવકપુત્ર બોલ્યો કે હું જે બદ્વીપમાં વસું છું.
શેઠ બોલ્યા જબૂદ્વીપમાં તે ઘણું ક્ષેત્ર છે, તેમાં તમે કયા ક્ષેત્રમાં વસે છે? તે વારે અતિશુદ્ધ નૈગમનયને વચને શ્રાવકપુત્ર છે, જે હું ભરત ક્ષેત્રમાં વસું છું.
શેઠ બોલ્યા, ભરતક્ષેત્રમાં બત્રીસ હજાર દેશ છે, તેમાં તમે ક્યા દેશમાં વસે છે ? તે સમયે શ્રાવણ એલ્યો જે હું અમુક દેશમાં વસું છું.
Page #396
--------------------------------------------------------------------------
________________
ર
#
૩૨૧ શેક બેલ્યા, તે દેશમાં તે ઘણા નગર છે, તે તમે કયા નગરમાં વસે છે ? શ્રાવકપુત્ર બોલ્યો, કે અમુક નગરમાં વરુ છું.
શેઠ બોલ્યા, તે નગરમાં ઘણા પાડા છે, તેમાં તમે કયા પાડામાં વસે છે ? શ્રાવકપુત્ર બેલ્યો, અમુક પાડામાં
*
*
એમજ પાડામાં ઘરાદિક સહુ બતાવ્યા. એ નૈગમ નયને મત જાણ.
૪૭૭-જિનદાશ શેઠ-સાત ન કરી જીવનું સ્વરૂપ કેમ જાણીયે?
શ્રાવપુત્ર–મૈગમનને મતે ગુણ-પર્યાયવત શરીર સહિત તે જીવ જાણુ.
એટલે એ નયને મતવાળે શરીરમાંહે જીવપણું માન્યું, તેથી બીજા પુદ્ગલ તથા ધર્માસ્તિકાયાદિક દ્રવ્ય તે સર્વે જીવમાં ગણાયા,
તથા સંગ્રહનયને મતે અસંખ્યાત પ્રદેશી તે જીવ.
એટલે એ નયને મતવાળે એક આકાશ પ્રદેશ ટાળ્યો, પણ બીજા સ દ્રવ્ય જીવમાં ગણ્યા.
યુવહારનયને મતે ભેખ લઈ કામ ચિતારી જે તે જીવ,
'
' ા
ો
*
*
*
*
Page #397
--------------------------------------------------------------------------
________________
૩રર એટલે એણે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકશાસ્તિકાય, તથા બીજા પુદ્ગલ સર્વે ટાળ્યા, પણ પંચંદ્રિય, મન, લેસ્યાના પુદ્ગલ છે, તેને જીવમાં ગણ્યા, એટલે વિષયાદિક તે ઇંદ્રિય લે છે, તે જીવથી ન્યારા છે, પણ એ નયને મતવાળે ઈહાં જીવની સાથે લીધા.
તથા જુસૂત્રનયને મતે તે જે ઉપગવંત તે જીવ.
એટલે એ નયને મતવાળે ઈકિયાદિક તે સર્વ ટાળ્યા, પણ જ્ઞાન–અજ્ઞાનને ભેદ ટાળે નહિ.
તથા શબ્દનયને મતે તે નામજીવ, સ્થાપનાજીવ ત્યજીવ, અને ભાવજીવ.
એટલે એ નયને મતવાળે ચાર નિક્ષેપે જીવપણું કહયું, પણ ગુણ-નિર્ગુણને ભેદ પાડે નહિ.
તથા સમભિરૂનયને મતે જ્ઞાનાદિક ગુણવંત તે જીવ.
એટલે એ નયને મતવાળે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, ઈત્યા દિક સાધક-સિદ્ધરૂપ પરિણામ તે જીવ સ્વરૂપમાં ગણ્યા.
તથા એવભૂતનયને મતે અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંતચારિત્ર, શુદ્ધસત્તા માત્ર તે જીવ જાણુ.
એટલે એ નયને મતવાળે સિદ્ધિ અવસ્થાના જે ગુણ હતા, તે ઈહાં ગ્રહણ કર્યા.
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૨૩ એ રીતે જીવનમાં સાત નય કહ્યા.
૪૭૮-જિનદાસ શેઠ –નયની અપેક્ષાએ કરી જ્ઞાનનું સ્વરૂપ કેમ જાણીયે?
શ્રાવકપુત્ર–નગમનયના મતવાળો એક અંશ ગ્રહીને સર્વ વસ્તુનું પ્રમાણ કરે છે, માટે ગમનયને મતે સર્વે જીવ જ્ઞાની કહીયે. કારણકે સર્વજીવની ચેતના અક્ષરને અનંતમે ભાગે ઉઘાડી છે, તિહાં જ્ઞાનાવરણાદિ કર્મનું આવરણ લાગતું નથી. માટે નગમનયને મતે સર્વ જીવ અંશથકી જ્ઞાની જાણવા.
તથા સંગ્રહનયના મતવાળે સત્તાનું ગ્રહણ કરે છે, માટે સર્વજીવની સત્તા જ્ઞાનરૂપ છે, તેથી સંગ્રહનયને મતે સર્વ જીવ સત્તાએ જ્ઞાની જાણવા.
તથા વ્યવહારનયના મતવાળે તે બાહા થકી જેનું જેવું સ્વરૂપ દેખે, તેને તેવું કહી બોલાવે, પણ અંતરંગ ઉપગ ન માને, માટે જે અન્યમતના સર્વશાસ્ત્રને વાંચે.
તથા જનમતના સર્વ સૂત્ર, સિદ્ધાન્ત, ભાષ્ય, નિર્યુક્તિ, ટીકા, ચુણિને વાંચે, ગુરુમુખે સદુદહે, અર્થ કરે, તેને વ્યવહારનયના મતવાળે જ્ઞાની કહીને બોલાવે.
તથા રજુ ત્રનયને મતે તે અંતરંગ પ્રતીતિ સહિત વસ્તુગતના ભાવનરૂપ જ્ઞાન સ્વરૂપના ઉપગમાં જેનું ચિત્ત જે સમયે વર્તે છે, તે સમયે તે જીવ જ્ઞાની જાણવા, એટલે એ નયને મતવાળે સમકિતી જીવને જ્ઞાની કહી બોલાવ્યા.
Page #399
--------------------------------------------------------------------------
________________
તથા શબ્દનયને મતે તે જે તિજ્ઞાન, કૃર્તજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન ઈત્યાદિક શુદ્ધ શુકલધ્યાનરૂપ સાધક-સિદ્ધ પરિણામ તે જ્ઞાની જાણવા.
તથા સમભિરૂઢ અને એવભૂતનયને મતે કરી તે જે જ્ઞાનાવરણાદિ ઘાતી-અઘાતી કર્મને ક્ષયે કરી અનંત ચતુષ્ટયરૂપ લક્ષ્મી પ્રગટ કરી કાલેકનું સ્વરૂપ એક સમયમાં જાણે તેને જ્ઞાની જાણવા.
૪૦૯-જિનદાસ શેઠ –સાત ન કરી સાધર્મિક પણાનું સ્વરૂપ કેમ જાણીયે?
શ્રાવક્ષત્ર–શૈગમ અને સંગ્રહનયંને મતે કરી સર્વ જીવ સત્તાએ એકરૂપ છે, એટલે સંર્વ જીવને ધમ સરે કહીયે, માટે એ બે નયને મતે જીવ સત્તાએ સાધમી જાણવા.
તથા વ્યવહારનયના મતવાળે તે બાહ્યો થકી જેની જેવી આચરણ દેખે, તેને તે કહે, પણ અંતરંગ સત્તા ઉપગ ન માને, એટલે જે છેવની ક્રિયા પ્રવૃત્તિરૂપ એક સામાચારી સરખી હોય, તેને વ્યવહારનયને મતવાળ સાધમ કહી બેલાવે. - તથા સૂત્રનયના મતે તે જે સમયે ઉપયોગ સહિત ત્યાગ-વેરાગ્યરૂપ ઉદાસભાવે જેનું ચિત્ત વર્તે છે, તે સમયે તે જીવ સાધમી જાણવા.
કક
જ
ળ
''',
:
.
.'
:
ક
Page #400
--------------------------------------------------------------------------
________________
૩પપ એટલે એ નયને માળે યથાવત્યાદિકરણના પરિણામ હતા, તે ઈહાં ગ્રહણ કર્યા. એ પરિણામ તે પહેલે ગુણઠાણે મિથ્યાવીને પણ થાય.
તથા શબ્દનયને મતે તે અંતરંગ ઉપગરૂપ સમકિત ભાવે સાધ્ય એક સાધન અનેક, એ રીતે જે જીવ સત્તાગતના ધર્મને સાધે, તે સાધમ જાણશ. એટલે એ નયને મતવાળે સમકિતી જીવને સાધમી કહી લાવ્યા.
તથા સમભિરૂનયના મતવાળો શ્રેણિભાવનું ગ્રહણ કરે છે, એટલે નવમા–દશમા ગુણઠાણાથી માંડી યાવત્ તેરમા–ચૌદમાં ગુણઠાણું પર્યત જે જીવ ઘાતકમને ક્ષયે અનંત ચતુષ્ટયરૂપ લક્ષ્મી પ્રગટ કરી શુકલધ્યાનના બીજા -ત્રીજા પાયા વચ્ચે રહ્યા થકા સંવરભાવે વર્તે, એવા કેવલી ભગવાન તે સાધમ જાણવા.
તથા એવંત નયને મતે તે જે અષ્ટ કર્મ ક્ષય કરી અષ્ટગુણ સંપન્ન, લેકને અંતે વિરાજમાન, અવ્યાબાધ સુખના ભેગી સાદિ અનંતમે ભાગે વર્તે છે, એવા સિંદ્ધ પરમાત્માને સાધમ જાણવા.
એ રીતે સાધમી ઉપર સાત નય કહ્યા.
૪૮૦-જિનદાસ શેડ:–સાત ન કરી ધર્મનું અરય કેમ જાણીયે?
શ્રાવકત્ર—નામનને મતે તે સર્વે ધર્મ છે, કેમકે સર્વ ધર્મને ચાહે છે. એટલે એ નયને મરવા સર્વધર્મને ધર્મનામ કહીં બોલાવ્યા.
Page #401
--------------------------------------------------------------------------
________________
૩ર૬ તથા સંગ્રહનયને મતે જે વડિલેએ આચર્યો તે ધર્મ. એટલે એ નયને મતવાળે અનાચાર તે છોડયો અને કુલાચારને ધર્મ કરી માન્યો, એટલે કે જેના કુલમાં કર્માગત આવ્યો તે ધર્મ જાણ.
છે ગાથા ભેખધારીકુ ગુરુ કહે પુણ્યવંતકું કહે દેવા કુલાચારકું ધર્મ કહે, એ કુકર્મકી ટેવ છે
તથા વ્યવહારનયના મતે જે સુખનું કારણ તે ધર્મ કહીએ, એટલે એ નયને મતવાળે પુણ્યરૂપ કરણીને ધર્મ કરી માન્યો.
તથા સૂત્રનયને મતે ઉપયોગ સહિત ઉદાસ ભાવે વૈરાગ્યરૂપ પરિણામ તે ધર્મ જાણ, એટલે એ નયને મતવાળે યથાપ્રવૃત્તિકરણરૂપ પરિણામ પ્રમુખને ધર્મ કરી માન્ય, તે તે પહેલે ગુણઠાણે મિથ્યાત્વીને પણ થાય.
તથા શબદનયને મતે જે અંતરંગ સત્તાગતના ભાસનરૂપ સમકિત તે ધર્મ જાણવે. કેમકે સમકિત જે છે, તે ધર્મનું મૂલ છે.
તથા સમભિરૂઢનયને મતે જીવ-અવરૂપ નવતત્વ, પદ્રવ્ય, નય-નિક્ષેપ, પ્રમાણે, ઉત્સર્ગ–અપવાદ, નિશ્ચયવ્યવહાર, દ્રવ્ય-ભાવનું સ્વરૂપ જ્ઞાની ગુરૂની નિશ્રાએ જાણી, જીવસત્તાને ગુરૂગમથી નય સાપેક્ષ રીતે ધ્યાવે, અજીવ
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૨૭ સત્તાને ત્યાગ કરે, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ શુદ્ધ નિશ્ચય નય પરિણામ, તે ધર્મ કહીયે, એટલે એ નયને મતવાળે સાધક-સિદ્ધરૂપ પરિણામ તે ધર્મપણે કરી માન્યા. - તથા એવંભૂતનયને મતે જે શુદ્ધ શુકલ ધ્યાન રૂપાતીત પરિણામ ક્ષપકશ્રેણિ કર્મ ક્ષયના કારણ, તે સાધનધર્મ જાણ. અને જીવન મૂલ સ્વભાવ મોક્ષરૂપ કાર્ય નિષ્પત્તિ સિદ્ધિમાં રહે તે ધર્મ જાણ.
૪૮૧-જિનદાસ શેઠ –સિદ્ધ ભગવાનનું સ્વરૂપ સાતે નર્ય કરી કેમ જાણીયે?
શ્રાવક પુત્ર-નગમ નયવાળો એક અંશ રહીને વસ્તુનું પ્રમાણ કરે છે, માટે નિગમનયને મતે સર્વ જીવ. સિદ્ધ છે, કારણકે સર્વ જીવના આઠ ચક પ્રદેશ સદાકાલ સિદ્ધસમાન નિર્મલ છે. તિહાં કર્માવરણ લાગતા નથી, માટે નૈગમનયને મતે સર્વજીવ સિદ્ધસમાન જાણવા.
તથા સંગ્રહનયના મતવાળો સત્તાનું ગ્રહણ કરે છે, એટલે સર્વ જીવની સત્તા એક સમાન સરખી છે, માટે સંગ્રહનયને મતે કરી સર્વ જીવ સત્તાએ સિદ્ધ સમાન જાણવા. એટલે એણે પર્યાયાસ્તિકનયે કરી કમ સહિત અવસ્થા ટાળી; પણ દ્રવ્યાસ્તિકનયની અવસ્થા અંગીકાર કરાવી.
તથા વ્યવહારનયને મતે જે વિદ્યાલબ્ધિ પ્રમુખ ગુણે કરીને સિદ્ધ થયા, તેને સિદ્ધપણું જાણવું. એટલે એ નયવાળે જે બાહ્યતપ પ્રમુખ ગુણ હતા, તે અંગીકાર
કર્યા.
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૨૮ તથી સૂત્રનયને મતે તે જે સમયે જે જીવે સિદ્ધસમાન આપણા આત્માની સત્તા ઓળખી છે, અને ધ્યાનને ઉપગ પણ તેહીજ વતે છે, તે સમયે તે જીવ સિદ્ધસમાન છે. એટલે એ નયને મતવાળે સમકિતી જીવને સિદ્ધસમાન કહીને બોલાવ્યા.
તથા શબ્દનયને મતે તે જે શુદ્ધ શુકલધ્યાન પરિણામ નામાદિક ચાર નિક્ષેપે તે સિદ્ધ કહીયે.
તથા સમભિરૂનયને મતે જે કેવલજ્ઞાન, કેવલદર્શન, યથાખ્યાતચારિત્રરૂપ ગુણવંત હોય તે સિદ્ધ એટલે એ નયને મતવાળે તેર-ચૌદમે ગુણઠાણે વર્તતા કેવલી ભગવાનને સિદ્ધસમાન કહી બેલાવ્યા,
તથા એવભૂતનયને મતે જે જ્ઞાનાવરણાદિ સકલ કમને ક્ષય કરી અનંતગુણરૂપ લક્ષ્મી પ્રગટ કરી લેકને અંતે વિરાજમાન સાદિ અનંતમે ભાગે વર્ત એવા જે સિદ્ધ ભગવાન તે સિદ્ધ કહીયે.
૪૮૨-જિનદાસ શેઠ –વળી નયની અપેક્ષાએ કરી તત્વનું સ્વરૂપ કેમ જાણીયે?
શ્રાવકપુત્ર– પ્રથમ જીવનું સ્વરૂપ –
સત્રનયને મને પહેલે ગુણઠાણે એકેદ્રિયથી પચંદ્રિય પર્વતના જીવ અનુપગે મિથ્યાત્વભાવે તે તેને દ્રવ્યજીવ કહીયે.
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૯
રીન્દ્રનયને મતે ચાથ ગુણે આત્મરૂપમાં સમકિતીભાવે વર્તે તેને ભાવજીવ કહીચે:
હવે અજીવનું સ્વરૂપ કહીએ છીએ ઃ— ઢાઈક જીવ ઋજીસૂત્રનયને મતે શુભાશુભ પરિણામે કરી પુણ્ય–પાપરૂપ આશ્રવના દળીયા માંધે, તેને જીવ કહીયે.
-
વ્યવહારનયને મતે અન્નતીપણે અકર્યાં આશ્રવ આવે, એવું શ્રી ભગવતીસૂત્રમાં કહ્યુ છે. હવે સંવરનું સ્વરૂપ કહે છેઃશબ્દનયને મતે ચેાથે ગુણુઠાણુ સમકિતી જીવ અને પાંચમે ગુણુઠાણું દેશિવરતિ જીવ તથા છà, સાતમે ગુણુઠાણું સર્વવિરતિજીવ, એ સવરભાવમાં રહ્યા વર્તે છે,
તથા સમભિરૂદ્રનયનેં મતે શ્રેણિભાવે નવમા—દશમા શુઠાણાથી માંડી ચાવત્ તેરમા-ચૌદમા ગુણુઠાણા પત કેવલી ભગવાન્ પણ સવરભાવે રહ્યા વતે છે;
એવાતનયને મતે સકલ ક્રમ ક્ષય કરી લેકને અતે વિરાજમાન સાદિ અનતમ ભાંગે સિદ્ધ પરમાત્મા વધુ સવભાવમાં રહ્યા વંતે છે,
હવે નિરાનું સ્વરૂપ કહે છેઃશબ્દ-સમભિર્તનયને મતે શ્રેણિભાવે નવમા—દશમા ગુજુઠાણાથી માંડી તેરમા ચૌદમા ગુંગુઠાણા પંચ તના જીવ આત્મસ્વરૂપમાં વતતી મહનિજ રાને કરે છે.
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૩૦ હવે મોક્ષ નિકમેવસ્થાનું સ્વરૂપ કહે છે - - સમભિરૂઢનયને મતે શ્રેણિભાવે તેર-ચૌદમે ગુણઠાણે કેવલી ભગવાન વતે છે, તેને દ્રવ્યમેક્ષપદ કહીયે.
એવંભૂતનયને મતે સકલ કર્મ ક્ષય કરી લેકને અંતે વિરાજમાન સાદિ અનંતમે ભાગે વર્તે છે, એવા સિદ્ધ પરમાત્માને ભાવમોક્ષપદ કહીયે.
એ નવ તત્વમાં સાત નયનું સ્વરૂપ જાણવું.
૪૮૩-જિનદાસ શેડ–સાતે નયે કરી નવ તત્વનું સ્વરૂપ કેમ જાણીયે?
શ્રાવપુત્ર–ને મનયને મતે સર્વે તત્વ છે, જે કારણે સર્વ કેઈ તત્વને ચાહે છે.
તથા સંગ્રહનયના મતવાળો સર્વને સંગ્રહ કરીને છે જે એકજ તત્વ છે, એટલે જે જેહને મન માન્યું, તે તત્ત્વ બીજા સર્વે અતત્ત્વ જાણવા.
તથા વ્યવહારનયના મતવાળો બાહ્યસ્વરૂપ દેખીને ભેદ વહેચે, એટલે જે દીસતા ગુણ દેખે, તે માને, માટે એક જીવતવ અને બીજું અવતરવ, એ બે તત્ત્વ માને,
તેમાં વળી પ્રથમ જીવતત્ત્વના બે ભેદ, ઈત્યાદિ આગળ કહ્યા, તે રીતે યાવત ગ્રંથિભેદી તથા અગ્રંથિભેદી સુધી કહીને વળી પ્રકારનાંતરે ૫૬૩ ભેદ કહે.
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૩૧
તથા અજીવતત્વના ભેદની વહેચણ આવી રીતે કરે, પ્રથમ અજીવના બે ભેદ, એક રૂપી અજીવ અને બીજે અરૂપી અજીવ,
- તેમાં ધર્માસ્તિકાયને કંધ, દેશ અને પ્રદેશ, તથા અધર્માસ્તિકાયને સ્કંધ, દેશ અને પ્રદેશ, તથા આકાશાસ્તિકાયને સ્કંધ, દેશ અને પ્રદેશ, તથા એક ભેદ કાલ દ્રવ્યને મળી અરૂપી અજીવના દસ ભેદ થયા.
વળી ધર્માસ્તિકાય દ્રવ્યથકી, ક્ષેત્રથકી, કાલથકી, ભાવથકી અને ગુણથકી, એ પાંચ ભેદે છે. એ રીતે અધર્મસ્તિકાય, આકાશાસ્તિકાય, તથા કાલ, સર્વના પાંચ પાંચ ભેદ કરતા વિશ ભેદ થાય. તે પૂર્વોક્ત દસ સાથે મેળવતાં ત્રીશ ભેદ અરૂપી અજીવના થયા. - હવે રૂપી અજીવના પાંચસે ને ત્રીશ ભેદનું સ્વરૂપ કહે છે
સ્પર્શના આઠ, ગંધના બે, રસના પાંચ, વર્ણના પાંચ અને સંસ્થાનના પાંચ, એ રીતે મૂલ ભેદ પચીસ છે, તેના ઉત્તર ભેદ પાંચસે ને ત્રિીશ, તે આવી રીતે થાયઃ
સ્પર્શ મહિલા પ્રત્યેક સ્પર્શને પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, પાંચ સંસ્થાન અને છ સ્પર્શ
એ રીતે ત્રેવીશ સાથે ગુણતા ૧૮૪ ભેદ થાય. સ્પર્શ તે - આઠ છે. તેમાંથી છ સ્પર્શ સાથે ગણવાનું કારણ એ છે કે જે ભારે સ્પર્શના ભેદ સાથે ગણવે હાય, તે તે ભારે
Page #407
--------------------------------------------------------------------------
________________
૪૩૨
સ્પર્શ, તથા તેના પ્રતિપક્ષી બીજો હળવા સ્પર્શ એ એ સ્પર્શ મૂકી દેવા. ખાકી છ સ્પર્શી લેવા. તેમજ જો હુખા સાથે ગણવા હાય, તા તેના પ્રતિપક્ષી ચાપડયા સ્પ પણ પણ મૂકી દેવા. એ રીતે સત્ર સમજી લેવું.
એ આઠ સ્પના ૧૮૪ ભેદ થયા.
તેમજ પચ્ચીશ ભેદમાંથી એ ગંધ કાઢીને ત્રેવીશ લેને એ ગંધ સાથે ગુણીયે, તે વારે એ ગંધના છે તાલીશ
ભેદ થાય,
તથા પચ્ચીશ ભેદ્યમાંથી પાંચ રસ બાદ કરતા ખાકી વીશ લેને પાંચ રસ સાથે ગુણુતા પાંચ રસના ૧૦૦ ભેદ થાય.
તથા તેવીજ રીતે પાંચ વષ્ણુના પણ ૧૦૦ ભેદ થાય અને તેમજ પાંચ સંસ્થાનના પણ ૧૦૦ ભેદ થાય
એ સરવાળે ૫૩૦ ભેદ પુદ્ગલદ્રવ્યરૂપી અજીવ છે તેના થયા. તેની સાથે પૂર્વોક્ત અરૂપી અજીવના ત્રીશ ભેદ મેળવતાં ૫૬૦ ભેદ થાય.
એ સવ* વ્યવહારનયને મતે ભેદોની વહેંચણુ છે. ૪૮૪–તથા જીસૂત્ર નયને મતે જે જીવ શુભાશુભ પરિણામે કરી પુણ્ય-પાપરૂપ આશ્રવના દળીયા માંધે, તેને અજીવ કહીયે. એ છ તત્ત્વ થયા,
તથા શબ્દનયને મતે તા ચાથે ચુડાથે સમકિતી જીવ, પાંચમે ગુણઠાણે દેશિવરતિ જીવ, છઠ્ઠું સાતમે ગુણઠાણે
Page #408
--------------------------------------------------------------------------
________________
333
સ`વિરતિ જીવ, આ ત્રણે સત્તાગતના ભાસનરૂપ સવરભાવમાં જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વ તા ડાઈ સમયે સમયે અનંતા ક્રમ નિજ રાવે છે.
તથા સમભિરૂદ્રનયના મતવાળો શ્રણિભાવને શહે છે, માટે નવમા—દશમા ગુણઠાણાથી માંડીને યાવત્ તેરમા— ચૌદમા શુઠાણા પયંત કેવલી ભગવાન પણ સંવરભાવમાં વતા મહાનિજ રાને કરે છે, તેને દ્રવ્યમાક્ષપદ કહીયે. એ નવે તત્ત્વ માન્યા.
તથા એવ ભુતનયને મતે સકલ કમ ક્ષયે કરી લેકને અંતે વિરાજમાન સાદિ અન તમે ભાંગે વતતા એવા સિદ્ધ પરમાત્મા, તેને ભાવમક્ષપદ કહીયે.
એ રીતે સાત નયે કરી નવ તત્ત્વનું સ્વરૂપ છે. ૪૮૪—હવે પ્રસ્થ પાથા (પ્યાલા) ઉપર ઉત્સગ – અપવાદ માગે નય ઉતારે છેઃ–
કોઈ જીવ પાથાને અર્થે વનમાં કાષ્ટ લેવાને ચાલ્યા, તિયાં બીજો કઈ સન્મુખ મળ્યા, તેણે પૂછ્યુ કે તુ કાં જાય છે? તે વારે તે અશુદ્ધ નાગમનયને મતે વચને આણ્યા, જે હું પાથા લેવા જાઉં છુ.
C
હવે વનમાં જઈને કાષ્ટ છેઢવા માંડયુ. તે વારે વળી કાઈ એ પૂછ્યું કે શુ છેકે છે? તેવારે શુદ્ધ ગમનયને વચને મેલ્યા, કે હું પાડ્યા છેદુ છું
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૩૪ હવે કાષ્ટ લઈને પાછો વળે, તે વારે વળી કોઈએ પૂછ્યું કે તું શું લાવ્યો? તે વારે શુદ્ધતર નૈગમનયને વચને બલ્ય, કે હું પાથે લાવ્યા.
હવે પાથે સરાણે ચડાવી ઉતારવા માંડે, તે વારે વળી કેઈએ પૂછ્યું, જે તું શું ઉતારે છે? ત્યારે તે
અતિશુદ્ધ નગમનને વચને બેલ્ય, કે હું પાથે ઉતારૂં છું. એ રીતે જોગમાય જાણે,
હવે વ્યવહારનયના મતવાળો બે, કે એવી રીતે પાથે હું માનું નહિ, પરંતુ હું તે સંપૂર્ણ દેખાતી વસ્તુમાં વસ્તુપણું માનું. એટલે પાથે ઉતારી તૈયાર કરી મે, તે વારે વ્યવહારનયના મતવાળો કહે, જે હવે એને પાથે કહીયે.
હવે સંગ્રહનયના મતવાળો બલ્ય, કે એમ પાથે નહિ, પાથાની સત્તારૂપમાંહે ધાન્ય ભર્યું, તે વારે સંગ્રહનયના મતવાળો કહે, કે હવે પાથે કહીયે.
હવે જુસૂત્રનયના મતવાળો છે. એવી રીતે પાથે નહિ, હું તે વસ્તુના ભાવને ગ્રહણ કરૂં, એટલે પાંચ-સાત પાથા ધાન્ય ભરીને એક બાજુ ઢગલે કર્યો, અને પથારૂપ બેખું દૂર કાઢી નાખ્યું, તે વારે ત્રાજુસૂત્રનયના મતવાળ કહે, કે હવે એને પાથે કહીયે.
વળી કેઈએ પૂછ્યું, જે એ પાંચ-સાત પાથાનું જ્ઞાન કયાં રહ્યું છે? તે વારે શબ્દનયના મતવાળો વહેંચણ
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૭૫ કરીને એ, જે આ શરીરરુપ પાળે છે, તેમાં જ્ઞાનાદિ અનત ગુણરુપ ચાન્ય ભર્યું છે,
તે વારે સમભિરૂદનયના મતવાળો , કે એમ પાથો નહિ, એ શરીરરુપ પાથા મહેથી ઉપગ કાઢી અને જ્ઞાનાદિક અનંતગુણરુપ ધાન્ય માહે ભર્યું છે, તેમાં ઉપગ લગાવીને શ્રેણિભાવે ચડે, એટલે એને પાછો કહીયે.
તે વારે એવભૂતનયવાળે છે, કે એમ પાથો નહિ, પરંતુ જ્ઞાનાદિ અનંતગુણરુપ ધાન્ય માહે ભર્યું છે, તે સંપૂર્ણ પ્રગટ કરી પાથા૫ શરીરનું ખાણું મૂકી જે લેકને અંતે શિવપુરીમાં વિરાજમાન થયા, તિહાં પાથો કહીયે.
એમાં આગળના ચાર નય અપવાદ માગે અને પાછળના ત્રણ નય ઉત્સર્ગ માર્ગે જાણવા.
૪૮૫–હવે જિનમંદિરરુપ દેરાસર ઉપર સાત નય ઉત્સર્ગ અને અપવાદ માર્ગ બતાવે છે –
કોઈ પુરુષ દેરાસર કરાવવા સારુ સામાન લેવા ચાલ્ય, તે વારે બીજે કઈ સામે મળે, તેણે પૂછ્યું તું કયાં જાય છે? તે સમયે તે અશુદ્ધનૈગમનને વચને બોલ્યો, કે હું દેહરું લેવા જાઉં છું. આ પછી દેહરાને સામાન લેવા માંડે, તે વખતે વળી કેઈએ પૂછ્યું, તું શું લે છે? ત્યારે શુદ્ધ નિગમનયને વચને બોલ્યો કે હું દેહરું લઉં છું.
૨૨
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૩૬
હવે દેહરાને સામાન લઈને પાછા આવતાં વળી કેઈએ પૂછ્યું કે શું લાગે? ત્યારે શુદ્ધતર ગમનયને વચને બોલ્યા કે હું દેહરું લા.
' હવે ઘેર આવીને દેહરું ચણાવવા માંડયું, તે વારે વળી કેઈએ પૂછયું કે તું શું ચણવે છે. ત્યારે અતિશુદ્ધ નૈગમનને વચને બોલ્યા કે હું દેરું ચણવું છું . ઈતિ નિગમનાય છે
હવે વ્યવહાર નયના મતવાળો બોલ્યો કે હું તે દેહરું ચણાઈને તૈયાર થાય ત્યારે એને દેહરું કહીયે.
હવે સંગ્રહ નયના મતવાળો બોલ્યા કે એમ દેહરૂ નહિ, પણ દેહરાની સત્તારૂપ માંહે દેવ વિરાજમાન થાય, તેવારે દેહરું કહીયે. એટલે પ્રતિષ્ઠા મહોત્સવ વિધિ પ્રમુખ કરી માહે દેવ બેસાડે, તેવારે સંગ્રહનયના મતવાળે કહે કે એને દેહરું કહીયે.
હવે હજુસૂત્રનયન મતવાળો બોલ્યા કે એમ દેહરુ નહિ, હું તે ભાવને ગ્રહણ કરું છું; આપણે દેહરાનું શું કામ છે? પણ એમાં દેવ કેણ છે? ઋષભદેવ છે? કિંવા અજિતનાથ છે? કિવા સંભવનાથ છે? ઈત્યાદિ જે દેવ માંહે બેઠા હોય તેનું પ્રજન છે. એટલે એ
જીવનયને મતવાળે દેહરા ઉપરથી ઉપગ ઉતારીને દેવ બિરાજ્યા છે, તેના ધ્યાનમાંહે ઉપગ લગાવ્યું,
Page #412
--------------------------------------------------------------------------
________________
૩૩૭
તે વારે કઈ બે કે દેરાસરમાં દેવ બિરાજ્યા છે, તેની ઓળખાણરુપ જ્ઞાન કયાં રહ્યું છે? તે વારે શબ્દનયના મતવાળ અંતરંગ ઉપગ દઈને બોલ્યો કે આ શરીર૩૫ દેહરું તેમાં નિશ્ચયે દેવ, આત્મા પિતે જ છે, તેને વિષે એ જ્ઞાન રહ્યું છે.
હવે સમભિનયના મનવાળે છે કે, એમ દેહરુ નહિ, એ શરીરરુપ દેહરામાંથી ઉપગ કાઢી તે માંહે નિશ્ચય દેવ આત્મા બિરાજે છે, તેના સ્વરુપના ચિંતનરુપ ધ્યાનમાં ઉપગ લગાડી શ્રેણિભાવે ચડે, તે વારે દેહરું કહીયે.
ત્યારે એવધૂતનયના મતવાળો કહેવા લાગ્યું કે, એમ દેહરૂં નહિ, પરંતુ માંહે નિશ્ચયદેવ આત્મા બિરાજે છે, તેનું સ્વરૂપ સંપૂર્ણ પ્રગટ કરી અને દેહરારૂપ શરીરનું બેખું ઈહાં મૂકી લેકને અંતે સિદ્ધપુરમાં વિરાજમાન થયા, ત્યાં દેહરૂં કહીયે.
૪૮૬-હવે ઉત્સર્ગ–અપવાદ માગે ઘટ ઉપર સાત નય ઉતારે છે –
કઈક ઘટ લેવા ચાલે, તે વારે માર્ગમાં તેને બીજે કેઈ સન્મુખ મળે, તેણે પૂછ્યું તું શું લેવા જાય છે ? તે વખતે તે અશુદ્ધ નિગમનને વચને બે, કે હું ઘટ લેવા જાઉં છું. તે પછી તિહાં જઈને માટી ખાણવા માંડી, તે વારે કોઈએ પૂછયું, તું શું કરે છે? ત્યારે શુદ્ધ નૈગમનને વચને એલ્ય, કે ઘટ લઉં છું.
Page #413
--------------------------------------------------------------------------
________________
૧૩.
હવે માટી લઈને પાછા વળ્યે તે વારે વળી કોઇએ પૂછ્યું, તું શું લાખ્યા તે વખતે મુદ્દતસ્મૈગમનયને વચને માલ્યા, હું ઘટ લાન્ચે;
હવે માટી ચાકડે ચડાવી ઘટ ઉતારવા માંડચે, તે વારે વળી કાઈ એ પૂછ્યું, તું શુંઉતારે છે ? ત્યારે અતિશુદ્ધ નૈગમનયને મતે આળ્યે કે હું ઘટ ઉતારૂ છુ. ઇતિનગમ
“નયઃ
હવે વ્યવહારનયના મતવાળા એલ્યું, કે એમ ઘટ ન થાય, હું તે સ ́પૂર્ણ વસ્તુ નજરે દેખું, તેમાં વસ્તુપણું માનુ, એટલે ઘડા તૈયાર સપૂણ્ નિપજે, તે વારે એને ઘટ કહીયે.
હવે સંગ્રહનયના મતવાળા ખેલ્યે, કે એમ ઘટ નહિ, પરંતુ ઘટની સત્તારૂપ જળ માંહે ભયુ" હાય, તે વારે ઘટ કહેવાય, એટલે ઘટની સત્તારૂપ જળે કરી સપૂર્ણ ભરે, તે વારે એને ઘટા કહીચે.
હવે ઋનુસૂત્રનયના મતવાળા મેળ્યે, કે એમ ઘટ હું માનું નહિ, હું તે ભાવને ગ્રહણ કરૂ છુ એટલે પાંચ-સાત ઘટ ભરીને એક ઠામડામાં રેડયા, અને ઘડારૂપ ખાખું એક ભાજી કાઢી નાખ્યું, ત્યારે તેને ઘટ કહીયે,
તે વારે કાઈક ખેલ્યું, જે એ પાંચ-સાત ઘટ રૂપ જળનું જ્ઞાન કયાં રહ્યું છે? તે વખતે શબ્દ નયના મતવાળો વહેંચણુ કરીને ખેલ્યું, કે આ શરીરરુપ ઘટ અને જ્ઞાનાદિ અનંતગુણુરૂપ માંડે જળ ભર્યુ છે.
Page #414
--------------------------------------------------------------------------
________________
તે વારે સમભિરૂઢનયના મતવાળો બલ્ય, કે એમ ઘટ નહિ. આ શરીરરૂપ ઘટમાંથી ઉપગ કાઢી, અને માહે જ્ઞાનાદિ અનંતગુણરૂપ જે જળ ભર્યું છે, તેમાં ઉપગ લગાવી છેશુભાવે ચઢે, તેવારે ઘટ કહીયે. એટલે એણે શરીરરૂપ ઘટમાંથી ઉપયોગ કાઢી અને જ્ઞાનાદિ અનંતગુણરુપ માંહે જળ ભર્યું છે, તેમાં ઉપયોગ લગાવીને શ્રેણીભાવે ચઢ, તે વારે સમભિરૂઢનયના મતવાળો ઘટ કહે છે.
હવે એવભૂતનયના મતવાળો છે, જે એમ ઘટ નહિ, પરંતુ એમાં જે જ્ઞાનાદિ અનંતગુણરૂપ જળ ભર્યું છે, તે પ્રગટ કરી ઘટરૂપ શરીરનું બેખુ ઈહાં મૂકી લેકને અંતે સિદ્ધપુરમાં વિરાજમાન થયા. તિહાં ઘટ કહીયે.
૪૮૭-હવે ઘર ઉપર ઉત્સર્ગ–અપવાદ માર્ગે સાત નય ઉતારે છે –
કેઈ પુરુષ ઘરને સામાન લેવા ચાલ્યું, તેને કોઈ બીજે પુરુષ માર્ગમાં સામે મળે, તેણે પૂછ્યું કે તું કિહાં જાય છે? તે વારે તે અશુદ્ધગમનયને મતે બેલ્ય, કે હું ઘર લેવા જાઉં છું
પછી જ્યારે ઘરને સામાન લેવા માંડયે, તે વારે વળી કેઈએ પૂછ્યું, કે તું શું લે છે ? તે સમયે શુદ્ધ નગમનયને મતે બે , કે ઘર લઉં છું.
Page #415
--------------------------------------------------------------------------
________________
३४० હવે ઘરને સામાન લઈને પાછા વળે, તે વારે વળી કેઈએ પૂછયું, તું શું લાગે? ત્યારે શુદ્ધતરનૈગમનયને વચને બે , કે હું ઘર લા. - હવે ઘર કરાવવા માંડ્યું, તે વારે કેઈએ પૂછયું, તું શું કરાવે છે? અતિશુદ્ધ નિગમનને વચને બોલ્ય કે હું ઘર ચણાવું છું. ઈતિનગમનય :
હવે વ્યવહારનયના મતવાળે બે, કે એમ ઘર ન થાય, હું તે સંપૂર્ણ તૈયાર ઘર નજરે દેખું, તે વારે ઘર માનું, એટલે સંપૂર્ણ તૈયાર ઘર નિપજયું, ત્યારે વ્યવહારનયના મતવાળો કહે-જે એ ઘર થયું.
હવે વ્યવહારનયના મતવાળો છે, જે એમ ઘર નહિ, પરંતુ ઘરની સત્તાને ગ્રહણ કરે તે વારે ઘર કહેવાય. એટલે જેમ જેમ ખટપટ કરી પરણીને ઘરની સત્તારૂપ સ્ત્રી લાવી ઘરમાં બેસાડી, તે વારે સંગ્રહનયના મતવાળો કહે, હવે એને ઘર કહીયે.
તે વારે જુસૂત્રનયના મતવાળે બે, કે એમ ઘર ન થાય, હું તો ભાવને ગ્રહણ કરું છું. ઘરનું શું પ્રયેાજન છે? માહારે માટે ઘરની ધણીયાણી સ્ત્રી બેઠી છે, તેની સાથે કામ શું છે, ઘરનું કામ છે? એટલે એ રજુ ત્રનયના મતવાળો ઘરરૂપ દેખા ઉપરથી ઉપગ કાઢી અને માંહે ઘરની ધણીયાણી સ્ત્રી બેઠી છે, તેમાં ઉપયોગ લગા.
Page #416
--------------------------------------------------------------------------
________________
૩૧ વળી તે વારે કઈ બલ્ય, કે એ ઘરમાં સ્ત્રી બેઠી છે, તેનું જ્ઞાન કિહાં રહ્યું છે? તે વારે શબ્દનયન મતવાળો વહેંચણ કરીને બોલ્યો, કે આ શરીરરુપ ઘર અને માંહે ચેતનમહારાજરૂપ પુરુષ અને સમતારુપ સ્ત્રી બેઠી છે, તે મળે એ જ્ઞાન રહ્યું છે,
તે વારે સમભિરૂદનયના મતવાળો છો, કે એમ ઘર નહિ, પરંતુ શરીરરૂપ ઘરમાંથી ઉપયોગ કાઢી અને સમતારૂપ સ્ત્રીમાં ઉપયોગ લગાવી, શ્રેણિભાવે ચઢે, તે વારે ઘર કહીયે.
હવે એવભૂતનયવાળે છે , એમ ઘર નહિ, પણ એ શરીરરૂપ ઘરનું બેખું ઈહાં મૂકી સમતારૂપ સ્ત્રીને લઈ લેકને અંતે એક્ષપુરીમાં જઈ વસ્યા, તેને ઘર કહીયે.
૪૮૮–હવે રાજય ઉપર ઉત્સર્ગ–અપવાદ માર્ગે સાત નય ઉતારે છે - -
કોઈ પુરુષ રાજ્ય લેવા ચાલ્યો, તેને માર્ગમાં કોઈ સામે મળ્યો, તેણે પૂછયું, તું કિહાં જાય છે? તે વારે તે અશુદ્ધ નિગમનને વચને બોલ્યો, હું રાજ્ય લેવા જાઉં છું. હવે રાજ્ય લેવાની સામગ્રી માંડી, તે વારે વળી કેઈએ પૂછયું, તું શું લે છે? એટલે શુદ્ધ નૈગમનયને વચને બોલ્યો કે હું રાજ્ય લઉં છું.
હવે રાજ્ય લઈને પાછો વળ્યો, તે વારે વળી કેઈએ પૂછ્યું, કે તું શું લાવ્યો? તે વારે શુદ્ધ નિગમનયને વચને બોલ્યો-કે હું રાજ્ય લાવ્યો.
Page #417
--------------------------------------------------------------------------
________________
- હવે રાજ્ય પાળવા માંડયું, તે વારે કેઈએ પૂછયું, તું શું પાળે છે? એટલે અતિશુદ્ધ નિગમનને વચને બોલ્યો-કે હું રાજ્ય પાછું છું . ઈતિ નિયમનાય છે
હવે વ્યવહારનયના મતવાળો બોલ્યો, કે એમ રાજ્ય કહેવાય નહિ, હું તે સંપૂર્ણ રાજ્ય ભેગવતાં નજરે દેખું, તે વારે રાજ્ય માનું,
તે વખતે સંગ્રહનયના મતવાળો બેલ્યો-એમ રાજ્ય કહેવાય નહિ, જે રાજ્યની સત્તાને રહે, તે રાજ્ય કહેવાય. એટલે રાજ્યની સત્તારૂપ પ્રધાન, કામદાર, શિરદાર, સુભટ, સીપાઈ, જમાદાર, ફેજદાર, કોટવાલ, હાલી, મુહલી, હાથી, ઘોડા, રથ, પાયક આદિ રાજાની સત્તારુપ સામગ્રી મળે, ત્યારે રાજા કહીએ.
હવે ત્રાજુસૂત્રનયના મતવાળો બોલ્યો-એમ રાજ્ય કહેવાય નહિ, હું તે ભાવને ગ્રહણ કરું છું એટલે રાજ્યરુપી સામગ્રી તે સર્વે મળી, પણ રાજ્ય કાર્યની ચિંતારુપ હાલ હુકમ, ન્યાય, ઈન્સાફ, વાત, વિચારરુપ રાજયકાર્યના ચિંતનમાં ઉપયોગના પરિણામ વર્તે, તે સમયે રાજ્ય કહેવાય, નહિ તે રાતના રાજાની પરે અધું રાજય જાણવું.
વળી કેઇ બોલ્યો, એ રાજ્યકાજના ઉપયોગરૂપચિંતનનું જ્ઞાન કયાં રહ્યું છે? તે વારે શબ્દનયના મતવાળો બોલ્યો, કે આ શરીરરુપનગર નવ દ્વારે કરી શોભતું અને માં ચેતનમહારાજારૂપ રાજા રાજ્ય કરે છે, તેમાહે એ જ્ઞાન રહ્યું છે.
Page #418
--------------------------------------------------------------------------
________________
તે વારે સમાભિરુદનયના મતવાળા બેલ્લો-કે એમ રાજ્ય કહેવાય નહિ, પણ એ શરીરરુપ નગરમાંથી ઉપયોગ કાઢી અને જે એ માં ચેતન મહારાજારુપ રાજા રાજ્ય કરે છે, તેના સ્વરુપમાં ઉપયોગ લગાવી, શ્રેણિભાવે ચઢે, તે વારે રાજ કહીયે.. - હવે એવભૂતનયના મતવાળો બોલ્યો કે એમ રાજા કહેવાય નહિ, પણ માં હે ચેતનમહારાજારુપ રાજા રાજ્ય કરે છે, તેનું સ્વરુપ સંપૂર્ણ પ્રગટ કરી, એ શરીરરુપ નગરનું ખાણું ઈહાં મૂકી લેકને અંતે સિદ્ધપુરીમાં મોક્ષનગરનું રાજ્ય કરે, તેને રાજા કહીયે.
૪૮૮–હવે ધમીજીવને સમકિતની સ્થિરતા કરવા વાતે જાણપણારૂપ સાત નયનું સ્વરુપ લખીયે, છીએ.
કઈ જીવને માગે જાતાં બાણ લાગ્યું, એટલે તૈગમ નયને મતે બાણ હાથમાં લઈને લેકને કહેવા લાગ્યો, જે આ બાણ મુજને લાગ્યું, આ બાણથકી હું દુઃખ ભોગવું છું.
એટલે વળી સંગ્રહનયના મતવાળો બોલ્યો, કે એ બાણને કાંઈ વાંક નથી, બાણુ તે કઈકને નાખ્યો આવ્યો, પણ બાણને મારનાર કોણ છે? તેને શેધી કાઢે, એટલે, આપણું વૈર લઈએ! એમ સંગ્રહનયને મતે તેને સંગ્રહ કરી. ચિત્તમાં ધારી રાખે, તે હવે વ્યવહારનવા મતવાળા બેલ્યો, કે ભાઈ! એ આણ, મારનારને કાંઈ વાંક નથી, પણ કોઈ પ્રકારે તારા ગ્રહને વાંક છે, એટલે તારા ગ્રહ વાંકા આવ્યા દેખાય છે.
- બાણુને માથા, બાણ તે કાળો બોલ્યો
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૪૪
તે વારે એ ધણીને તને મારવાના પરિણામ થયા, તે એ બિચારે શું કરે? માટે કઈ રીતે ગ્રહની પૂજા કરી, ગ્રહની શાંતિ કરે. એટલે સુખ થાય. માટે જયોતિષ, વૈદ્યક જોઈને ચાલવું, કામ કરવું, એ પ્રમાણે વ્યવહારનયે લૌકિક વચન છે.
હવે રજુ ત્રનયના મતવાળો ઉપયોગ દઈને બોલ્યાકે હે ભાઈ! ગ્રહને કાંઈ વાંક નથી, પ્રહતે સર્વે સમ્યગદ્રષ્ટિ છે, માટે તે તે કેઈને દુઃખ દેતા નથી, પણ તારા કર્મને વાંક છે, જેવા કમરુપ દળીયા તારી સત્તાએ હતા, તેવા ગ્રહ પણ આવ્યા, મારે શુભાશુભરુપ કર્મ સર્વને સુખદુખ દે છે. એ વિપાક સર્વે કર્મના કર્યા ઉદય આવે છે, એમાં ગ્રહને કાંઈ વાંક નથી.
ગાથા:કર્મ કરે તે ન કરે કોય, કમેં કીડી કુંજર હયા કમે સુખ દુઃખ પામે સહુ, કમેં જીવ ભમે તે બહુ / ૧ / માટે સર્વ જીવ કર્મને વશ છે. એ
ત્ર ત્રનું વચન છે. એ રીતે ચાર નયે જાણપણું કરી સંસારમાં જીવ પરિભ્રમણપણું કરે છે.
હવે શબ્દનયના મતવાળે બેલ્ય-કે એ કર્મ બિચારા શું કરે ? એ તે જડ છે, કેઈને સુખ–દુઃખ દેતા નથી, પણ સુખ-દુઃખ પેદા કરવાવાળે તથા ભેગવવાવાળે આપણે જીવ છે, જેના પરિણામે કરીને જીવે કર્મ બાંધ્યા હોય, તેવા વિપાક ઉદય આવે, માટે એમાં કર્મને કાંઈ વાંક
Page #420
--------------------------------------------------------------------------
________________
૩૪૫ નથી. જીવે પિતે ઉદ્યમે કરી કમ બાંધ્યા, તેવા વિપાક ભગવે છે. માટે વાંક તારા જીવને છે, પણ કર્મને વાંક નથી. કર્મ તે જીવના કર્યા થાય છે, અને વળી જીવજ ઉદ્યમ કરીને ટાળતે જાય.
એ રીતે શબ્દનયને મતવાળે જીવ અને અજીવરૂપ જે કર્મ, તેની જુદી જુદી વહેંચણ કરીને દેખાડી.
હવે સમર્િહનયના મતવાળે બેન્કે એમાં જીવને કાંઈ વાંક નથી, જે વેળાએ, જે કાળે, જેવા કેવળી ભગવાને ભાવ દીઠા હોય, તે વેળાએ, તે કાળે, તેવાજ જીવના પરિણામ થાય, પણ તે ભાવ કેઈન ટાળ્યા ટળે. નહિ, એટલે કેવલી ભગવાને જેવી રીતે આગળ આપણા ભવ દીઠા હોય, કે જે દેવતા, નારકી, તિયચ, મનુષ્યના એટલા ભવ કરીને સિદ્ધિ વરશે, તે દિવસ, તે ઘડી, તે વેળા આવે, તે વારે જીવ તેને પરિણામે કરી તેવા કર્મનું ગ્રહણ કરે, એમાં જીવને કાંઈ વાંક નથી. કેવલી ભગવાને દીઠેલા ભાવ કેઇના ટાળ્યા ટળે નહિ, જે પ્રમાણે કેવલીયે દીઠું હોય, તે પ્રમાણે જ બને.
હવે એવભૂતનયના મતવાળો બોલ્ય-કે એ તે સર્વે બાહ્ય વ્યવહારરૂપ વાત છે, પરંતુ નિશ્ચયન કરી અંતર દ્રષ્ટિયે જોતાં તે જીવને – જન્મ નથી, મરણ નથી,
કમ નથી, ભમ નથી,
Page #421
--------------------------------------------------------------------------
________________
રોગ નથી, શોક નથી, રાગ નથી, રષ નથી,
શુદ્ધ ચિદાનંદ, નિર્મલ, પરમ તિ, જ્ઞાન-દર્શન–ચારિત્રમય,
અક્ષત, અખંડ, અલિપ્ત, શાશ્વત, પરમાનંદ સુખમય,
સત્તાએ સિદ્ધસમાન,
એ તારો જીવ છે, જે સિદ્ધક્ષેત્રે વસે, તે આ શરીરમાંહે, અંતરદ્રષ્ટિએ વિચારતાં ભેદ નથી, એ રીતે,
ભાંગે, લાગે, ઈંટ લાગે, થાંભે લાગે, શસ્ત્ર લાગે, કેઈ નિંદા કરે, ચાડી કરે, નુકશાન કરે, રેગ ઉપજે, એ આદિ સર્વ ઠેકાણે,
એ રીતે સાતે નયે કરી અર્થ વિચારતા જીવ સંવરભાવમાં આવે, અને જે વારે સંવરભાવમાં આવે, તે વારે જીવ, નિર્જરા કરે, પણ નવા કમ ન બાંધે.
૪૯૦–કોઈ જીવ એમ કહે છે કે, “જહાગતિ તહાનિ” એ વચન અન્યથા એકાંતવાદીનું છે. અને જહામાત, તહાગતિ” એ વચન, તે આગમ પ્રમાણે
Page #422
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનયન અનુસાર છે. માટે જહામતિ તાહાગતિ એ વચનને અનુસારે સાત નય ઉતારે છે –
કઈ જીવના નજીવનયને મતે શુભાશુભરૂપ પરિણામ થયા, તે શુભાશુભ પરિણામે કરી જીવે વ્યવહાર નયને મતે પુણ્ય-પાપરૂપ કર્મના દળીયાનું ગ્રહણ કર્યું, તે કર્મના દળીયાનું ગ્રહણ કરીને સંગ્રહાયને મતે જીવે આયુષરૂપ સત્તાપણે બાંધ્યા, અને નૈગમનયને મતે તે દળીયા અતીતકાલે ગ્રહયા હતા, અને અનાગતકાલે ભોગવશે તથા વર્તમાનકાલે સત્તાએ રહયા વતે છે.
આ ચાર ન કરી દ્રવ્ય કમરુપ આયુષને બંધ જાણ. ' શબ્દનયને મતે ભાવપણે ચારે ગતિને વિષે જીવ
ઉપજે.
સમભિરૂદનયને મતે જે ગતિમાં જીવ ઉપજે, તે ગતિના સર્વ પર્યાયરૂપ વસ્તુને પામે, તેને તે કહીયે,
તથા એવંભૂતનયને મતે તે પર્યાયરૂપ વસ્તુ જીવે ભોગવવા માંડી, તેને તે કહીયે.
એ રીતે જહામતિ, તહાગતિ” તેમાં સાત નય હયા.
૪૯૧–હવે અાવીશ ઉપનયનું સ્વરૂપ દેખાડે છે –
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૪.
તિહાં પ્રથમ દ્રવ્યાસ્તિક દશ નયનું સ્વરૂપ
કહે છે.
-:
સર્વ દ્રવ્યમાં અનેક સ્વભાવ છે, તે એક વચનથી કહયા ન જાય, તેથી માંહેામાંડે સંક્ષેપપણે કહે છે. તિહાં જે ઉત્પાદ, વ્યય, પર્યાંય ગુણપણે દ્રવ્યની ગુણસત્તાને ગ્રહે, તે દ્રવ્યાસ્તિકનય કહીયે, તે દ્રવ્યાસ્તિકનયના દૃશ ભેદ છે, તે કહે છે.
(૧) તિહાં પ્રથમ સર્વે દ્રવ્ય નિત્ય, માટે નિત્યદ્રવ્યાસ્તિક કહીયે.
(૨) ખીજે જે અનુરૂલઘુ અને ક્ષેત્રની અપેક્ષા ન કરે, અને મૂલગુણુને પિ'ડીપણે ગ્રહે, જેમ જ્ઞાનાદિક ગુણે કરી સર્વે જીવ એક સરિખા છે, માટે સર્વે જીવ એક કહીયે. તે એક દ્રવ્યાસ્તિક જાણવા.
(૩) ત્રીજો જે સ્વદ્રવ્યાક્રિકને મહે, તે સત્યદ્રવ્યાસ્તિકનય ચાર પ્રકારે છે. તેમાં પ્રથમ સર્વે દ્રવ્ય પાતપેાતાના ગુણુ કરી સત્ય છે, તે સ્વદ્રવ્ય સત્યદ્રવ્યાસ્તિક કહીયે, તથા જે સર્વે દ્રવ્ય પાતપાતાના પ્રદેશરૂપ ક્ષેત્રને માને કરી સહિત છે, તે સ્વક્ષેત્રદ્રવ્યાસ્તિક તથા સ્વકાલ દ્રવ્યાસ્તિક તે સર્વાં દ્રવ્યમાં પાત પેાતાને અનુરૂલઘુ જાણવા તથા સ્વભાવ દ્રવ્યાસ્તિક તે સવે દ્રવ્ય પેાત પેાતાના ગુણુ-પર્યાયરૂપ ભાવે કરી સહિત વર્તે છે.
Page #424
--------------------------------------------------------------------------
________________
૩૪૯
એ રીતે સદ્રવ્ય, આપ આપણે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવે કરી સત્ય છે, એ ત્રીજો સત્યલક્ષ દ્રવ્યાસ્તિક કહીયે.
ચેાથેા તે સર્વે દ્રવ્યના કહેવા ચેાગ્ય ગુણુ અ‘ગીકાર કરે, તે વક્તવ્યદ્રવ્યાસ્તિક જાણવા.
(૫) પાંચમા જે આત્માને વિષે અજ્ઞાન રહ્યું છે, ત અશુદ્ધ દ્રશ્યાસ્તિકનયને મતે છે, માટે એને અશુદ્ દ્રવ્યાસ્તિક કહીયે.
(૬) છઠ્ઠો સવે દ્રવ્ય, ગુણુપર્યાયરૂપ અવયવે કરીને સહિત છે, તે અવયવ દ્રવ્યાસ્તિક કહીયે.
(૭) તથા સાતમા સવે દ્રવ્ય મૂલસત્તાયે એક છે, તે પરમ દ્રવ્યાસ્તિક કહીયે.
(૮)આઠમા સવે જીવના આઠ રૂચક પ્રદેશ નિળ છે, તે યુદ્દ દ્રવ્યાસ્તિક કહીયે.
(૯) નવમા સવે` જીવ સત્તાએ અસંખ્યાત પ્રદેશરૂપ એક સામાન્ય પણે સરખા છે, તે સત્તા દ્રવ્યાસ્તિક કહીયે. અને દ્રવ્ય, તે એક
(૧૦) તથા દશમા ગુણી, ગુણુ છે, તે પરમભાવગ્રાહક દ્રવ્યાસ્તિક કહીયે.
એ રીતે દ્રવ્યાસ્તિક દશ નયનું સ્વરૂપે કહ્યું. ૪૯૨—હવે પર્યાયાસ્તિકનયનુ સ્વરૂપ કહે છેઃ— જે પર્યાયને ગ્રહે, તે પર્યાયાસ્તિકનય કહીયે, તેના છ ભેદ છે, તે કહે છેઃ—
Page #425
--------------------------------------------------------------------------
________________
' (૧) પ્રથમ
અપાય તે ભવ્યપણું અથવા
(૨) બીજે દ્રવ્યવ્યંજનપર્યાય, તે પિાતપિતામા પ્રદેશનું માળ,
(૩) ત્રીજો ગુણપર્યાય, તે એક ગુણ, અનેકતાપણે પરિણમે, જેમ ધમદિદ્રવ્ય પિતાના ચલન સહાય રૂ૫ એક ગુણથી પણ અનેક જીવ પુદ્ગલને સહાય કરે છે, તે રીતે સર્વત્ર જાણી લેવું.
(૪) એથે ગુણવ્યંજન પર્યાય, તે એક ગુણના ઘણા ભેદ છે.
(૫) પાંચમે સ્વભાવિ પર્યાય, તે અગુરુલધુપર્યાય દ્રવ્યમાં જાણવો. એ પાંચ પર્યાસ સર્વ સર્વ દ્રવ્યમાં છે.
(૬) અને છઠ્ઠા વિભાવ પર્યાય,તે એક પુદગલ દ્રવ્યમાં છે, એટલે પુદ્ગલના સ્કધ, તે સર્વે વિભાગ પર્યાય રૂપ જાણવા. એ છ પર્યાયાસ્તિકનય કહ્યા, અને આગળ દશ દ્રવ્યાસ્તિક કહ્યા, સર્વ મળી સેળ ભેદ થયા.
હવે નૈગમાદિ સાત નયના ભેદ સહિત સ્વરૂપ કહે છે –
૪૩-તિહાં પ્રથમ નિગમનયનું સ્વરૂપ કહે છે –
નહિ છે એક ગમ જેને વિષે તે નિગમ એટલે એક અંશે જેમાં ગુણપણું નિપજ્યુ હેય, તેમાં વસ્તુપણું માને
Page #426
--------------------------------------------------------------------------
________________
૩૫
તેને નૈગામનય કહીયે. તેના ત્રણ ભેદ છે, તે આવી રીતે – શ્રી મહાવીર સ્વામીને આગળ જન્મ થયે હતો, તેને ઘણે કાળ વ્યતીત થઈ ગયે, પણ હમણું પર્યુષણમાં જન્મકલ્યાણકને મહત્સવ કરીયે, અથવા દિવાળીને દિવસે નિર્વાણ કલ્યાણદિને મહત્સવ કરીયે, તે સર્વે વર્તમાને અતીતારોપણનામે નિગમનયને પ્રથમ ભેદ જાણુ.
તથા અનાગતકાલે શ્રીપદ્મનાભજી તીર્થકર થશે, તેને આજ જન્મકલ્યાણકાદિક ભક્તિ મહત્સવ કરીયે, તે સર્વે વર્તમાન અનાગતારે પણ નામે નગમનયને બીજે ભેદ જાણ.
તથા હમણાં વર્તમાને જે કામને આદર કરી અંગીકાર કરીયે, તે વર્તમાનનગમનયને ત્રીજે ભેદ જાણ.
એ નગમનયના ત્રણ ભેદ કહ્યા. ૯૪–હવે સંગ્રહાયનું સ્વરૂપ કહે છે – જે સત્તાને રહે, તે સંગ્રહનય જાણો.
જે કારણે એક નામ લીધાથી સર્વ ગુણ પર્યાય પરિવાર સહિત આવે, તે સંગ્રહનય જાણ. તેના બે ભેદ છે. એક સામાન્ય સંગ્રહ અને બીજો અશેષ સંગ્રહ,
તિહાં દ્રવ્ય એવું નામ લેતાં થકાં જીવ–અજીવપણાને કાંઈ ભેદ પડે નહિ, તે સામાન્ય સંગ્રહ અને બીજે જે વિશેષતા અંગીકાર કરીયે, જેમકે જીવદ્રવ્ય એટલું કહ્યું, તે વારે અજીવ સર્વે ટળી ગયા, તેને વિશેષ સંગ્રહ કહીયે.
છે ?
Page #427
--------------------------------------------------------------------------
________________
૩૫૨ વળી પણ એનું સ્વરૂપ કહે છે. જેમકે માત્ર ઘટ એવું નામ લેતાં સામાન્ય સંગ્રહ કહીયે, અને વિશેષતા ગુણ અંગીકાર કરીને બેલીયે, જેમકે માટીને ઘટ એવું નામ લીધા થકી ત્રાંબા, પિત્તળ, ઢા, રૂપા, સેના પ્રમુખના ઘટ સર્વ ટળી ગયા, તે વિશેષ સંગ્રહ કહીયે. એ સંગ્રહનયના બે ભેદ કહ્યા.
૪૫–હવે વ્યવહારનયનું સ્વરૂપ કહે છે –
જે બાહ્ય સ્વરૂપ દેખીને ભેદ વહેંચે, એટલે બાહ્ય દીસતા ગુણ દેખે તેવા માને, પણ અંતરંગ પરિણામ તથા સત્તાને ન માને, કેમકે એ નયમાં આચારકિયા પ્રમુખ છે, પણ અંતરંગ પરિણામને ઉપગ નથી, એટલે જેમ તૈગમ અને સંગ્રહ એ બે નય જ્ઞાનરૂપ દે પાનના પરિણામ વિના અંશ તથા સત્તાગ્રાહી છે, તેમ એ નયમાં કરણ મુખ્ય છે,
એ વ્યવહારનયના બે ભેદ છેઃ–એક શુક્રવ્યવહાર, બીજે અશુદ્ધ વ્યવહાર.
તે અશુદ્ધવ્યવહાર પહેલે ગુણઠાણે છે. તેના પાંચ ભેદ છેતે શિષ્યને સમજાવવા સારૂ જૂદા જૂદા દેખાડે છે. એક અશુદ્ધવ્યવહાર, બીજે શુભવ્યવહાર, ત્રીજે અશુભવ્યવહાર, ચેાથે ઉપચારિત વ્યવહાર, પાંચમે અનુપચરિત વ્યવહાર, એ પાંચ ભેદ અશુદ્ધવ્યવહારના જાણવા. અને બીજે શુક્રવ્યવહારનય જે છે, તે ચેથા
Page #428
--------------------------------------------------------------------------
________________
૩૫૩ ગુણઠાણાથી માંડીને યાવતું તેરમા, ચૌદમા ગુણઠાણ પર્યત જાણુ.
૪૯૬–હવે રજુસૂત્ર નયનું સવરૂપ કહે છે –
જી=સરલ એટલે અતીતકાવ અને અનાગતકાલની અપેક્ષા ન કરે, પણ વર્તમાનકાલે જે વસ્તુ જે ગુણ પરિણામે વર્તે, તે વસ્તુને તે ગુણ-પરિણામે માને, તેથી એ નય પરિણામગ્રાહી છે.
એટલે કોઈ જીવ ગૃહસ્થ છે, પણ તેના અંતરંગ પરિણામ સાધુ સમાન વતે છે, તે જીવને સાધુ કહે અને કઈ જીવ સાધુને વેશે છે, તથાપિ તેના મનના પરિણામ વિષયાભિલાષ સહિત છે, તે તે જીવ અવતીજ છે, એમ માને,
એ આજુસૂત્રનયના બે ભેદ છે. એક સૂમ જુસૂત્ર અને બીજે સ્થૂલ એટલે બાદર જુસૂત્ર.
તિહાં જે સદાકાલ સવે વસ્તુમાં એક વર્તમાન સમય વતે છે, એટલે કે જે જીવ અતીકાલે અજ્ઞાની હો, અને અનાગતકાલે જ્ઞાનીભાવે જ્ઞાની થશે, તે બહુ કાળની અપેક્ષા ન કરે, પરંતુ એક વર્તમાન સમયે જે જેહ હોય, તેને તેહ કહે, એ સૂમરજુસૂત્ર કહીયે. અને આહ્ય મોટા પરિણામને ગ્રહણ કરે, તે ભૂલવજુસૂવ કહીયે.
૪૯૭–હવે શબ્દનયનું સ્વરૂપ કહે છે –
Page #429
--------------------------------------------------------------------------
________________
૩૫૪
વસ્તુ સગુણુ અથવા નિર્ગુણુ હાય, તે વસ્તુને નામ કહી મેલાવીયે એટલે ભાષા વણાથી શબ્દપણે વચન ગોચર થાય, તે શબ્દનય, જે કારણે અરૂપીદ્રવ્યને વચનથી કહેવા તે શબ્દનય કહીયે. ઈહાં જે શબ્દના અર્થ કહે છે, તે વસ્તુમાં વસ્તુપણું પામે, તે વારે તે વસ્તુ શબ્દનયે કહીયે. એટલે ચેષ્ટા કરતા તે ઘટ જાણવો. એ શબ્દનયમાં વ્યાકરણ નિષન્યા અને ખીજા પણ સર્વ શબ્દ લીધા,
*
તે શબ્દનયના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, એ ચાર નિક્ષેપાને નામે ચાર ભેદ છે. શ્રી અનુયાગદ્વારમાં અલ્પ થાન' જ્ઞાનિા' એ પૂર્વાંકત ગાથાયે ચાર નિક્ષેપા જાણવા. ઈહાં પહેલા ભાવિનક્ષેપા તે કુરલા ચાર નયમધ્યે તે દ્રશ્ય છે અને ભાવ નિક્ષેપાના તે શબ્દાર્દિક રૂપ છે, પણ તે નિક્ષેપાની પરિણતિરુપ વસ્તુ તે ત્રણ નિક્ષેપે વસ્તુ આદિ ચાર નયમાં છે અને ભાવનિક્ષેપે વસ્તુ તે શબ્દાદિ નય છે, એમ સહેજો.
એ રીતે એ શબ્દનયના એક ભેદ કહીયે, એ શબ્દનય કહ્યો.
૪૯૮—હવે છઠ્ઠા સમભિવૃદ્ઘનયનુ સ્વરૂપ કહે છેઃ
જે વસ્તુના કેટલાએક ગુણ પ્રગટયા છે, અને કેટલાએક ગુણુ નથી પ્રગટયા, પરંતુ જે નથી પ્રગટયા તે પણ અવશ્ય પ્રગટશે એટલે એક અશે એછી વસ્તુને
Page #430
--------------------------------------------------------------------------
________________
૩૫૫ પણ પૂર્ણ કહે, જેમ તેમ ગુણઠાણે કેવલી ભગવાનને સિદ્ધ કહે, તે સમભિરૂનય એક ભેદે જાણવો.
૪૯–હવે સાતમા એવભૂતનયનું સ્વરૂપ
જે વસ્તુ પિતાને ગુણ સંપૂર્ણ છે અને પિતાની ક્રિયા કરે છે, તેને વસ્તુ કહીયે, તે વસ્તુના નય ગુણપર્યાય તથા વસ્તુધર્મ સર્વે પ્રગટ પ્રવર્તતા હોય, તેને વસ્તુ કહીયે. જેમ મોક્ષ સ્થાનકે જે પહોતો હોય, તે જીવને સિદ્ધ કહે, તથા જેમ પાણીયે ભર્યો સ્ત્રીના માથા ઉપર આવતે જલધારણ ક્રિયા કરતું હોય તેને ઘડે કહે, તે એવભૂત નય જાણવો. તેને એક ભેટ છે.
એ સર્વ મળીનગમના ત્રણ, સંગ્રહના બે, વ્યવહારના બે, ત્રાજુસૂત્રના બે, તથા, શબ્દાદિક ત્રણેના ત્રણ, મળી બારભેદ થયા તે પૂર્વોક્ત સેળભેદ સાથે મેળવીયે, તે વારે અઠ્ઠાવીશ ઉપનય થાય. - ૫૦૦-હવે એ સાત નયના શ્રીવિશેષાવશ્યકને અનુસારે ભેદ કહે છે –
નગમના દશ, સંગ્રહના બાર, વ્યવહારના ચૌદ, ત્રાજુ સૂત્રના છે, શબ્દના સાત, સમભિરૂના બે અને એવભૂતને એક, એમ સર્વ મળી બાવન ભેદ જાણવા.
વળી નયસારમયે એ સાત નયના સાત ભેદ કહ્યા છે, તે પણ જાણવા.
Page #431
--------------------------------------------------------------------------
________________
૩૫૬ હવે સ્યાદ્વાદરિત્નાકરથી નયનું સ્વરૂપ લખીયે છીએ. - નયપમાડીયે એટલે જેણે શ્રતજ્ઞાને વિષયપ્રમાણકીધે, જે પદાર્થને અંશ, તેહથી ઈતર જે બીજે અંશ, તે અંશથી ઉદાસીપણું તેને જે પડિવજવાવાલાનો અભિપ્રાયવિશેષ તે નય કહીયે,
એટલે વસ્તુના અંશને ઉદાસીપણે ગ્રહે, તે નય કહીયે. અને એક અંશને મુખ્ય કરી બીજા અંશને ઉસ્થાપે, તે નયાભાસ કહીયે.
તે નયના બે ભેદ છે. એક દ્રવ્યાર્થિક, બીજે પર્યાયાર્થિક, એ રીતે નયનું સ્વરૂપ કહ્યું, અને પમાણે હિં =પ્રત્યક્ષ અને પરોક્ષ, એ બે પ્રમાણનું સ્વરૂપ, આગળ શ્રી સિદ્ધચક્રજીના યંત્રમધ્યે કહ્યું છે, તે પ્રમાણે જાણવું.
અને જે “અપ્પા સાયવાયભાવેણું” એટલે અપા=આત્મા, તેને સાયવાય=સ્યાદ્વાદરૂપ નિત્યાનિત્યાદિ. આઠ પક્ષે કરી ભાવેણું ઓળખીને જેણે પિતાના આત્માની પ્રતીતિ કરી છે.
ઈહાં શિષ્ય પૂછે છે કે સ્યાદ્વાદરૂપ નિત્યનિત્યાદિ આઠ પક્ષે કરી પિતાના આત્માની પ્રતીતિ કેવી રીતે થાય? તે વારે ગુરૂ કહે છે, જે સ્યાદ્વાદમંજરીમાં કહ્યું છે કે " नित्यानित्याद्यनेकधर्म शबलैकवस्त्वभ्युपगमत्व
स्याद्वादत्वं॥१॥ ૫૦૧-શિષ્ય –એ નિત્ય અનિત્યાદિ આઠ પક્ષે કરી જીવનું સ્વરૂપ કેમ જાણીયે?
Page #432
--------------------------------------------------------------------------
________________
૩૫૭
ગુરૂ:—વ્યવહારનયને મતે ઉદયભાવને યોગે કરી જે ગતિમાં જીવ વતે છે, તે ગતિમાં નિત્ય છે, અને સમયે સમયે આયુષ ઘટે છે, માટે અનિત્ય કહીયે, પણ તે અનિત્યપણામાં પેાતે નિત્યપણે વર્તે છે, એ રીતે નિત્યમાં અનિત્ય અને અનિત્યમાં નિત્યપક્ષના વિચાર વ્યવહારનયને મતે જાણવા.
હવે નિશ્ચયનયને મતે નિત્ય-અનિત્ય પક્ષે કરી જીવનું સ્વરૂપ દેખાડે છે :—
નિશ્ચયનયને મતે જીવના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વી, એ ચાર ગુણુ તથા અવ્યાબાધ, અમૂત્ત અને અનવગાઢ, એ ત્રણ પર્યાય નિત્ય છે અને એક અનુરૂલઘુપર્યાય, જીવને સર્વે ગુણમાં હાનિવૃદ્ધિરૂપ ઉપજવું-વિષ્ણુસવું કરે છે, તે અનિત્ય છે.
તેમાં એ જ્ઞાનાદિ ચાર ગુણ તે નિત્યપણે વર્તે છે, એટલે એ નિત્યમાં અનિત્ય અને અનિત્યમાં નિત્યપક્ષના વિચાર નિશ્ચયનયને મતે જાણવા.
હવે વ્યવહારનયને મતે એક-અનેક પક્ષે કરી જીવનું સ્વરૂપ દેખાડે છે :—
વ્યવહારનયને મતે ઉદયભાવને યોગે કરી જે ગતિમાં જીવ વર્તે છે, તે ગતિમાં એક છે, પણ કાઈ ના બેટા, કાઈ ના ખાપ, કોઈના કાકા, કાઈના મામેા, કાઈ ના ભાઈ, કોઈના ભત્રીો, એમ અનેક પ્રકારે જીવમાં મેટા
Page #433
--------------------------------------------------------------------------
________________
૩૫૮ બાપાદિકપણું રહ્યું છે, તેથી અનેક પણ કહીયે પરંતુ એ બેટા, બાપ, ભાઈ, ભત્રીજાપણુમાં પિતાપણું તે એક વતે છે, એટલે એ એકમાં અનેક અને અનેકમાં એક પક્ષને આચાર વ્યવહારનયને મતે જાણ.
હવે નિશ્ચયનયને મતે જીવમાં એક-અનેક પક્ષ દેખાડે છે –
નિશ્ચયે કરી સર્વ જીવને ધર્મ સત્તાએ એકરૂપસરખે છે, માટે સર્વ જીવ એક કહીયે અને ગુણ, પર્યાય, તથા પ્રદેશ અનેક છે, એટલે ગુણ અનંતા છે, પર્યાય અનંતા છે અને પ્રદેશ અસંખ્યાતા છે, માટે અનેક પણ
- તે માટે એ એકમાં અનેક છે અને એ ગુણપર્યાય તથા પ્રદેશ અનેક છે, પણ તેમાં જીવપણું એકસરખું છે, માટે અનેકમાં એક પણ કહીયે. " એ રીતે નિશ્ચયનયને મતે કરી એકમાં અનેક અને અનેકમાં એક પક્ષને વિચાર જાણવે. - હવે વ્યવહારનયને મતે જીવમાં સત્-અસત્ પક્ષ દેખાડે છે –
વ્યવહારનયને મતે જીવ પિતે પિતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવપણે કરીને સત્ છે અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ, અને પરભાવપણે કરીને અસત્ છે.
Page #434
--------------------------------------------------------------------------
________________
૩૫૯ એટલે વ્યવહારનયને મતે દ્રવ્યથકી જીદ્રવ્ય, જે ગતિમાં પિતે વિરાજમાન થકે વતે છે, અને ક્ષેત્રથકી જેટલું ક્ષેત્ર પિતે અવગાહી એટલે મર્યાદારૂપ પિતાનું કરીને રેકયું છે, તે જાણવું, તથા કાલથકી સમયરૂપ પિતાના આયુષ પ્રમાણે કાલ વત્યે જાય છે, તથા ભાવથકી સર્વે જીવ પિતતાના શુભાશુભરૂપ ભાવમાં રહ્યા વતે છે,
એવી રીતે વ્યવહારનયને મતે સર્વે જીવ પોતપિતાના સ્વદ્રવ્ય, ક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવે કરીને સત્ છે, અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ અને પરભાવપણે કરી અસત્ છે, પણ એ અસત્પણમાં પિતાનું સત્ વર્તે છે,
એટલે એ સમાં અસત્ અને અસતમાં સત્ પક્ષને વિચાર વ્યવહારનયને મતે કરી જાણ.
હવે નિશ્ચય કરી જીવમાં સત્ અસત્ પક્ષ દેખાડે છે –
નિશ્ચયનયને મતે જીવ પોતાના સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવપણે કરીને સત્ છે અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ અને પરભાવપણે કરીને અસત્ છે એટલે એ નિશ્ચયનયને મતે જીવમાં સ્વદ્રવ્ય તે જ્ઞાનાદિક ગુણ જાણવા અને સ્વક્ષેત્ર તે જીવ પોતે પિતાના અસંખ્યાત પ્રદેશરૂપ ક્ષેત્ર અવગાહી રહ્યો છે અને સ્વકાલતે પિતાને અગુરુલઘુ પર્યાય સદાકાલ હાનિ-વૃદ્ધિરૂપ ઉપજવું–વિણસવું
Page #435
--------------------------------------------------------------------------
________________
૩૬૦ કરે છે, તથા સ્વભાવ તે પિતાના ગુણપર્યાય તેણે કરીને જીવ સત્ છે, અને પરદ્રવ્ય, પક્ષેત્ર, પરકાલ અને પર ભાવપણે કરી જીવ અસત્ છે, પણ એ અસદુપણામાં પિતાનું સપણું વતે છે,
એટલે સતમાં અસત્ અને અસતમાં સત્ પક્ષને વિચાર નિશ્ચયનયને મતે કરી જાણ.
હવે નિશ્ચય અને વ્યવહારનયને મતે કરી વક્તવ્ય અવક્તવ્યરૂપ પક્ષે કરી જીવનું સ્વરૂપ દેખાડે છે –
ઉદયભાવને ગે કરી વ્યવહારનયને મતે જે જીવ પહેલા ગુણઠાણાથી માંડી યાવત્ તેરમા, ચૌદમા ગુણઠાણું પર્યત વતે છે, તે જીવના જેટલા ગુણ કેવલી ભગવાનના પ્રખ્યામાં આવે છે, તે વક્તવ્ય જાણવા અને જે કેવલી ભગવાનના પ્રખ્યામાં ન આવે તે અવક્તવ્ય જાણવા.
તથા નિશ્ચયનયને મતે સિદ્ધપરમાત્મા ગુણઠાણ વજિત લોકને અંતે વિરાજમાન વતે છે, તેના જેટલા ગુણ કેવલી ભગવાનના પ્રખ્યામાં આવે તે વક્તવ્ય અને જે કેવલી ભગવાનના પ્રખ્યામાં ન આવે, તે અવક્તવ્ય જાણવા.
એ રીતે નિશ્ચયનયને મતે વક્તવ્ય-અવક્તવ્યરૂપ પક્ષે કરી જીવનું સ્વરૂપ જાણવું. - ૫૨-શિષ્ય –સમકિતના કેટલા પ્રકાર છે?
Page #436
--------------------------------------------------------------------------
________________
૩૬૧ ગુરૂ –સમકિતના નવ પ્રકાર જાણવા.
તિહાં પ્રથમ દ્રવ્યમતિ, બીજું ભાવસમકિત, ત્રીજું વ્યવહારસમક્તિ, ચોથું નિશ્ચયસમકિત, પાંચમું નિસર્ગસમતિ, છઠું ઉપદેશસમક્તિ, સાતમું રેચક સમકિત, આઠમું કારકસમકિત, અને નવમું દીપક સમકિત.
એ નવ પ્રકારે કરી સમકિતનું સ્વરૂપ જાણવું.
૫૦૩-શિષ્ય – દ્રવ્યસમકિત અને ભાવ સમકિત કોને કહીયે?
ગુરૂ – તીર્થંકરના વચન ઉપર આસ્થા-પ્રતીતિ હોય, જે શ્રી તીર્થકરે વચન કહ્યા, તે તહત્તિ કરી માને, પણ પરમાર્થ ન જાણે અને જીવાદિક નવ પદાર્થના ભેદાભેદ ન જાણે,
તથા કુલાચારે દેવયાત્રા, સંધ, સહમ્મવત્સલ, પૂજા, પ્રભાવનાદિ કરણી કરે અને કેવલીએ કહ્યું, તે વચન તહત્તિ કરી મને,
તથા દેવ તે અરિહંત, ગુરુ તે સુસાધુ, ધર્મ તે કેવલીને પ્રપે, એવી સહણ જેને હેય, તે જીવ, દ્રવ્યસમકતી જાણવા *
*અહીં દ્રવ્ય પદથી જેમાંથી જ્ઞાનીની નિશ્રામાં રહેવાના પરિણામે ભાવની ઉત્પત્તિની શક્યતા છે તે કારણે વાચી દ્રવ્યપદ જાણવું, પ્રધાનદ્રવ્ય નહીં. પરંતુ
Page #437
--------------------------------------------------------------------------
________________
૩૬૨ ભાવસમકિતી તે આગળ દ્રવ્યસમકિતમાં જે ગુણ કહ્યા, તે ગુણે કરી સહિત હવા ઉપરાંત જીવાદિક નવ તત્તવના પરમાર્થરૂપ ભેદભેદ જ્ઞાનીની નિશ્રાએ જાણે,
એટલે—
નવ તત્વનું સ્વરૂપ, સાધક, બાધક અને સિદ્ધરૂપ, એ ત્રણ દશા કરી નયસાપેક્ષ રીતે જાણે,
તથા વળી એ નવ તત્ત્વનું સ્વરૂપ, કર્તા, કારણ અને કાર્યરૂપ ત્રિભંગીએ કરી જાણે,
વળી એ નવ તત્વનું સ્વરૂપ સ્વાભાવિક–વિભાવિકપણે,
જાણે,
તથા વળી એ નવ તત્વનું સ્વરૂપ ગુણી-ગુણપણે કરી જાણે,
વળી એ નવ તત્ત્વનું સ્વરૂપ, રુપી- અપીપણે જાણે. જીવસત્તાને દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ જાણે.
અવસત્તાને ભાવકમ, દ્રવ્યકર્મ અને કર્મ રૂપ પરમાર્થ જાણે . એ રીતે અનેક પ્રકારે જીવ-અવરૂપ નવ તત્વના ભેદભેદરૂપ વિચાર છે, તેને યોગ્યગુરૂગમથી જાણે.
તથા ષદ્રવ્યના અનંતા ગુણ અને પર્યાય તેનું સમયે સમયે ઉત્પાદ વ્યયરૂપ પલટણપણું થઈ રહ્યું છે, તેની અંતરંગ જાણપણું ભાસનરૂપ પ્રતીતિ કરે, અને
Page #438
--------------------------------------------------------------------------
________________
૩૬૩
કાર્યધર્મ કારણધર્મરૂપ અંતરંગ પ્રતીતિ કરી સાથે એક સાધન અનેક, એ રીતે સાધન કરે, તે જીવ ભાવસમ.. કિતી જાણવા.
૫૦૪-શિષ્ય –વ્યવહાર સમકિત અને નિશ્ચય સમકિત કેને કહીયે ?
ગુરૂ –વ્યવહાર સમકિત તે શુભલક્ષણરૂપ આચરણએ કરી સહિત અને ઉપાદાનપણું જાણે, ઉપાદાન બાહા કારણ પણે જાણે, ઉપાદાન અંતર કારણ પણે જાણે, ઉપાદાન કાર્યપણે જાણે, તથા કર્મસત્તાને છતા અછતાપણે જાણે, જીવસત્તાને છતા અછતાપણે જાણે, અને સંવેગાદિક સમકિતના સડસઠ બોલ માંહેલાં એકસઠ બેલને ગુણે કરી ક્ષપશમસમતિ તથા ઉપશમ સમકિતવંત જે જીવ હાય, તેને વ્યવહારસમકિત જાણવું.
એટલે ઉપરથી શુભ આચરણારૂપ લક્ષણ દેખીયે, તે જીવને વ્યવહાર સમકિત જાણવું,
એ સમકિત આવ્યું થયું જાય, તે માટે એ વ્યવહાર સમકિત જાણવું, જે આવ્યું થયું ન જાય, તે તે નિશ્ચયનય સંબંધી નિશ્ચયસમ્યક્ત્વ કહેવાય.
અને નિશ્ચયસમકિત તે સમકિતના એકસઠ તથા ષડું બેલના જાણપણા ભાસનરૂપ ગુણે કરી સહિત સાત પ્રકૃતિને ક્ષયે ક્ષાયિક સમકિતવંત જીવને અંતરંગ ભાસનરૂપ
Page #439
--------------------------------------------------------------------------
________________
3१४ જ્ઞાન, દર્શન, ચારિત્રને વિષે શુદ્ધપરિણામ વતે, તે જીવને નિશ્ચયસમકિત જાણવું.
એટલે એ સમકિત આવ્યું થયું જાય નહિ. માટે એને નિકચયસમકિત કહીયે. અને ક્ષાયોપશમ તથા ઉપશમ એ બે સમકિત આવીને પાછા જતા રહે છે, તેથી તે વ્યવહાર સમકિતમાં ગયા અને ક્ષાયિકસમકિત જે જીવને આવ્યું તે ફરી પાછું જાય જ નહિ, તેથી એ સમકિત નિશ્ચયમાં ગણાય છે. ૪
૫૦૫-શિષ્ય –નિસર્ગસમકિત અને ઉપદેશસમકિત કેને કહીયે? . ગુરૂ–નિસર્ગ સમતિ તે જે પિતાને ઉપશમે ગુરુના ઉપદેશ વિના નિશ્ચય-વ્યવહારનયે કરી નરમાદિ સાત ન કરી તથા નામાદિચાર નિક્ષેપ કરી જીવ-અવરૂપ નવ તત્ત્વ, પકવ્યનું સ્વરુપ જાણે અને નિશ્ચય-વ્યવહારનયે કરી જીવ સ્યાદ્વાદરૂપ નિત્ય-અનિત્યાદિ આઠપક્ષે કરી જીવ સ્વરૂપની પ્રતીત કરે, એવી રીતે જાણપણારૂપ નિશ્ચયે કરી નવ તત્વમાં આશ્રવરૂપ પાંચ તત્વ છે, તે ઉપર ત્યાગ બુદ્ધિ અને સંવર-નિર્જરારૂપ શુદ્ધગુણ, તેનું આદર કરે,
તથા શ્રી વીતરાગના કહ્યા જે ભાવ નવતત્ત્વ, પદ્રવ્ય તેના સ્વરૂપને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી જાણે. તથા નામાદિ ચાર નિક્ષેપ કરી પોતાની બુદ્ધિથી સર્વે વસ્તુનું પ્રમાણ કરે, સાચું કરી સદહે, તે નિસર્ગ સમકિત જાણવું,
Page #440
--------------------------------------------------------------------------
________________
(૩૬૫ એટલે જેમ આ સ્થા કેવલીને ગુરૂના ઉપદેશ વિના સમક્તિની પ્રાપ્તિ થાય છે, તે નિસર્ગ સમકિત જાણવું. ૫
હવે ઉપદેશ સમકિત કહે છે. તિહાં આગળ નિશ્ચય સમકિતમાં જે ભાવ કહ્યા, તે સર્વ ભાવ ગુરૂના ઉપદેશથી જાણીને તેને સાચા કરી સહે, અંતરંગ પ્રતીતિ સહિત માને, તે જીવને ઉપદેશ સમકિતી જાણવો. ૬
પ૦૬--શિષ્યરેચક સમકિત તથા કારક સમકિત કોને કહીયે?
ગુરૂ રેચક સમકિત તે શ્રીવીતરાગદેવની આજ્ઞાને રૂચિ સહિત તાત્તિ કરી સાચી સહે, એટલે જે ભગવંતે પદ્રવ્યનું સ્વરૂપ નય-નિક્ષેપ પ્રત્યક્ષાદિ પ્રમાણે કહ્યું છે, તેને તહત્તિ કરી માને તથા સાત નયમાં ચાર નિક્ષેપ ઉત્સર્ગ–અપવાદે કરી જાણે, લૌકિક ધર્મ જાણે, લેકેત્તર બાહ્ય કારણરૂપ ધર્મ જાણે, લેકેત્તર અંતર કારણરૂપ ધર્મ જાણે, કેત્તર અંતર કાર્યરૂપ ધર્મ જાણે, તથા સિદ્ધનું સ્વરૂપ, નિગદનું સ્વરૂપ જેમ કહ્યું છે તેમ સહે,
એટલે શ્રીવીતરાગની આજ્ઞા પ્રમાણે યથાર્થ ઉપયોગ ભાસન થાય, તેને હર્ષે કરી તે ઉપગ મધ્યે નિરાધાર ભાસન રમણ અનુભવની એકતા યથાર્થ ઉપગથી જાણું આત્મધર્મ પ્રગટ કરવાની રૂચિ ઘણી ઉપજે, પણ ઉદય ભાવને વેગે કરી સંસાર અવસ્થામાં ખૂતો થકે નીકળી
Page #441
--------------------------------------------------------------------------
________________
શકે નહિ, માટે અનેક પ્રકારે જૂરણા કરે, વિષય-કષાયના ફળ વિષ સમાન જાણું ધર્મ સાધવાને રૂચિ ઘણું કરે, પણ એ ઉપાય થકી છુટી શકે નહિ, તે જીવને થે ગુણઠાણે રોચકસમતિ જાણવું. ૭
અને કારક સમક્તિ તે જે આગળ રેચક સમકિતમાં ભાવ કહ્યા, તેણે કરી સહિત તથા સંસારથકી નિવૃત્તિ કરી છે, અને પ્રવૃત્તિરૂપ જે સાધુની શુક્રિયા છે, તે સાચવે છે, આચરે છે, તેને વિષે પ્રેમ સહિત ઉપગ વર્તે છે, સિદ્ધાંતને મતે શ્રીવીતરાગદેવની આજ્ઞા પ્રમાણે ચાલે છે. તે જીવ-છ-સાતમે ગુણઠાણે વર્તતા કારક સમકિતના ધણ જાણવા. એટલે જેવું જાણે, તેવું જ અંગીકાર કરે, તેને કારક સમકિત કહીયે.
૫૦૭–-શિષ્ય–દીપક સમકિત કોને કહીયે ?
ગુરૂદ–દીપક=દીવો, એટલે જેમ દી આગળ ઉદ્યોત કરે અને પાછળ જોતાં દીવાને પિતાને અંધારું રહે, એ દષ્ટાંતે અહિંયા પણ અભવ્ય જીવ, લેકને ઉપદેશ રૂપ પ્રતિબંધ આપીને સમકિત ઉદ્યત કરે, બીજાને ધર્મ પમાડી સંસાર થકી તારે, પણ પિતાને મિથ્યાત્વરૂપ અંધારૂં ટળે નહિ.
જેમ ત્રબું, લેતું હોય તે રસપિકાદિક ઔષધિને યેગે કરી સેનાપણું પામે, પણ પિત્તળને અનેક ઔષધિએના ચેગ મળે, તે પણ પીત્તળપણું પાલટીને સેનાપણું
Page #442
--------------------------------------------------------------------------
________________
૩૬૭
નિપજે નહિ, એટલે પિત્તળને જેમ જેમ અગ્નિમાં નાંખે તેમ તેમ કાળું થાય,
તેમ અભવ્યજીવ તે પિત્તળ સરખા જાણવા. કેમકે ભવ્ય જીવ તા કારણુ સામગ્રી મળ્યે કઈક દિવસે સિદ્ધપણું પામે, પણ અભવ્ય ન પામે. એ દીપક સમકિત જાણવું, એ રીતે નવ પ્રકારે સમકિતનું સ્વરૂપ વિચારવું ॥ ઇતિ સમકિતાધિકારના
૫૦૮ શિષ્યઃ—હવે નૈગમાદિ સાત નય: મધ્યે જીવ કમના કર્તા કયા નચે કરી કહીએ ? તથા જીવ કના ભાકતા કયા નચે કરી કહીએ ? તથા જીવ સ્વરૂપના કર્તા કયા નયે કરી કહીએ ? તથા જીવ સ્વરૂપના લેાક્તા કયા નયે કરી કહીએ? એ ચાર પ્રશ્નાર્થ સાતે નચે કરી કહેવા.
વળી જીવ કર્મોને! અકર્તો કયા નચે કરી ? તથા જીવ કના અલેાકતા કયા નચે કરી ? તથા જીવ સ્વરૂપને અકર્તા કયા નચે કરી ? તથા જીવ સ્વરૂપને અલેાકતા કયા નચે કરી જાણવા ? એ ચાર પ્રશ્નાર્થ પણ સાત નચે કરી જાણવા.
એટલે એ એ ચઉલગીમાં આઠે પ્રશ્ન કહ્યા, તેના પરમાથ નગમાદિ સાત નયે કરી જાણવા.
તથા નવમા ઉત્સર્ગ–અપવાદરૂપ માગે કરી નય સંયુક્ત નિક્ષેપા કહેવા. તેના પ્રશ્ન, એટલે નૈગમાદિ સાત
૨૪
Page #443
--------------------------------------------------------------------------
________________
૩૬૮ નય મધ્યે નામાદિ ચાર નિક્ષેપ તે ઉત્સર્ગ અને અપવાદે કરી કેમ જાણુએ?
તથા દશમા નિગમાદિ સાત નય મથે ચેથા ભાવ નિક્ષેપ વિના શેષ નામાદિ ત્રણ નિક્ષેપ તે પણ ઉત્સર્ગ અને અપવાદે કરી કેમ જાણે એ ?
એ દશ પ્રશ્નને અર્થ સાત નયે વિચારીને પાછો ઉત્તર વાળે, તે જૈનમતી પંડિત શિરોમણિ સર્વ શાસ્ત્રવેત્તા, સ્યાદ્વાદરૂપ અનેકતા નયે કરી સર્વ પદાર્થને જાણ; સર્વજ્ઞપુત્ર જાણુ, અને એ પ્રશ્નને અર્થ વિચારતા જે કઈ જીવ મુંઝાશે, તે જ્ઞાનહીન અલ્પબુદ્ધિને ધણી જ્ઞાનરૂપ લમીએ કરી રહિત પામર જન તેને સર્વજ્ઞપુત્ર ન કહે.
૫૦૯ શિષ્ય–જીવને કમના કર્તાપણામાં અને ભેકતાપણામાં નૈગમાદિ સાત નય માંહેલા કેટલા નય પામીએ?
ગુરૂ –જિનભદ્રગણિક્ષમાશ્રમણજી કહે છે કે જે ચાર દ્રવ્યનય છે અને ત્રણ ભાવનય છે, માટે જીવને દ્રવ્ય કર્મરૂપ કાર્યના કર્તાપણામાં ચાર નય જાણવા અને તે દ્રવ્યકર્મ જે વારે સ્થિતિ પાકે ઉદયરૂપ ભાવે જીવ ભેગવે, તેમાં ઉપરના ત્રણ નયની ગષણ જાણવી. એ રીતે જીવને કર્મને કર્તા-ભોકતાપણુમાં સાતે નય પામીએ. તેનું સ્વરૂપ કહે છે.
Page #444
--------------------------------------------------------------------------
________________
૩૬૯
કેઈ જીવ જુસૂત્રનયને મતે શુભ પરિણામે કરી વ્યવહારનયને મતે પુણ્યરૂપ દળીયાને ગ્રહણ કરે, એ રીતે પુણ્યરૂપ દળીયાને ગ્રહણ કરી તે જીવે સંગ્રહનયને મતે દેવભવના આઉખારૂપ પ્રકૃતિપણે દળીયાં સત્તાએ બાંધ્યા, અને તે નિગમનયને મતે અતીતકાલે પણ હતા, તથા અનાગત કાળે સ્થિતિ પાકે ઉદયરૂપ ભાવે ભેગવશે અને વર્તમાનકાલે સત્તાએ કહ્યા વતે છે, તે નિગમનયને મતે ત્રણેકાલ એકરૂપપણે કહીએ.
એ રીતે જીવે એ ચાર ન કરી દ્રવ્યકર્મરૂપ દેવતાનું આઉખુ બાંધ્યું, તે પ્રાણ પ્રવ્યદેવ જાણવા. અને ભાવદેવ તે જે વારે તે જીવ શબ્દનયને મતે દેવતાપણે ઉપજે, તે વારે ભાવદેવ કહીએ.
એવું સાંભળી શિષ્ય બોલ્યો કે શબ્દનયના મતવાળે તે ચાર નિક્ષેપે કરી વસ્તુને પ્રમાણ કરે છે, માટે દેવતામાં ચાર નિક્ષેપા કેમ જાણીએ ? તે વારે ગુરૂ કહે છેઃ–પ્રથમ દેવ એવું નામ તે નામથકી દેવ, બીજે દેવ એવા અક્ષર લખવા, તે અસદ્દભાવસ્થાપના અને દેવ રૂપે મૂત્તિ સ્થાપવી, તે સદ્ભાવસ્થાપના અને ચાર નયે કરી દેવતાનું આઉખુ બાંધે, તેને ભવ્ય શરીર આશ્રયી દ્રવ્યદેવ કહીએ, તથા જે શબ્દનયને મતે દેવતાપણે ઉપન્યા, તેને ઉદયભાવરૂપ ભાગદેવ જાણવા. એ દેવતામાં ચાર નિક્ષેપા કહ્યા.
હવે સમભિરૂદનયને મતે દેવભવના સર્વપર્યાય પ્રવર્તનારૂપ વસ્તુને પાયે, તેને દેવ કહીએ. તથા એવભૂત
*
વ્યt,
Page #445
--------------------------------------------------------------------------
________________
નયને મતે તે દેવભવના પર્યાયરૂપ વસ્તુ સર્વે તખતે બેઠા ભોગવે, તે દેવ કહીએ.
એ રીતે સાત ન કરી જીવને કર્મનું કર્તા-ભોક્તા પણું જાણવું
૫૧૦ શિષ્ય-જીવને સ્વરૂપના કર્તાપણામાં કેટલા નય પામીએ?
ગુરૂ–જે કાર્ય કરવું તે સાતે નયે મળી નીપજે છે, તે વારે તે વસ્તુ બરાબર પાકી પ્રમાણ જાણવી. એ જિનમત અનુસારે વચન છે, પણ એમાં એકે નયે અધૂરી વસ્તુમાં વસ્તુપણું માને, તે જિનમત વિરોધવાદીનું વચન જાણવું. માટે ઈહાં જીવને સ્વરૂપને કર્તા તે સિદ્ધિરૂપ કાર્યને કર્તા જાણ, તે સિદ્ધિરૂપ કાર્ય તે, સાતે નયે મળીને નિપજે છે, માટે સાતે ન કરી સિદ્ધિરૂપ કાર્ય દેખાડે છે.
તિહાં કેઈ સમ્યગૃષ્ટિ જીવ જાગ્યે થકે વિવેકરૂપ નેત્રે કરીને અંતરદષ્ટિએ જોતે પિતાનું સ્વરૂપ નિપજાવે,
એટલે સંગ્રહનયને મતે સિદ્ધસમાન પિતાના આત્માની સત્તા અસંખ્યાત પ્રદેશરૂપ છે, તે ઓળખીને જેણે પ્રતીતિ કરી છે,
અને નિગમનયને મતે આઠ રૂચકપ્રદેશ જીવને સદાકાલ સિદ્ધસમાન નિર્મલા વર્તે છે, તેણે કરી અંશથકી પિતાના આત્માને સિદ્ધસમાન કરી જાણે છે, તેની આચા રાંગની ટીકામાં સાખ છે,
Page #446
--------------------------------------------------------------------------
________________
૩૦૧
અને વ્યવહારનયને મતે ઉપરથકી ગુણઠાણ માફક સાધ્ય ચોકખું રાખીને પિતાની કરણ કરતે જાય છે,
તથા ત્રીજુ સૂત્રનયને મતે સંસાર ઉદાસી ત્યાગ -વૈરાગ્યરૂપ ઉદાસભાવે પરિણામ વર્તે છે,
તથા શબ્દનયને મતે જીવ-અવરૂપ સ્વસત્તા-પરસત્તાની વહેંચણ કરી જેવી હતી, તેવી જ શુદ્ધ નિર્મલપણે જેણે પિતાના આત્માની અંતરંગ ભાસનરૂપ પ્રતીતિ કરી છે.
તથા સમભિનયને મતે શુદ્ધ શુકલધ્યાન રૂપાતીત પરિણામરૂપ ક્ષપકશ્રેણીએ ચઢે, તે વારે ઘાતીકર્મને ક્ષયે જ્ઞાનાદિ અનંત ચતુષ્ટયરૂપ લક્ષ્મી પ્રગટ કરે,
અને એવભૂતનયને મતે તે જીવ જ્ઞાનાવરણાદિ કમને ક્ષયે અણગુણ સંપન્ન ઉત્કૃષ્ટ આનંદમય એવું પિતાના આત્માનું સિદ્ધિરૂપ કાર્ય કરવું, તેને કર્તા જાણો.
એ રીતે સાત ન કરી જીવને સ્વરૂપનું કર્તાપણું કહ્યું, પણ એમાં એકે નયે અધૂરે જે જીવમાં સ્વરૂપનું કર્તાપણું માને, તેનું વચન અન્યથા અપ્રમાણ છે.
૫૧૧ શિષ્ય –જીવને સ્વરૂપના ભક્તા પણામાં કેટલા નય પામીએ ?
ગુરૂ – કર્તા તેહીજ જોકતા એ ન્યાયમાગ છે, એટલે જે કરે, તેહીજ ભેગવે, માટે પોતાના સ્વરૂપને કર્તા છે, તો જોક્તાપણું પણ એને જ જોઈએ. તે માટે
Page #447
--------------------------------------------------------------------------
________________
૩૭૨
આગળ જીવને સ્વરૂપના કર્તાપણામાં સાતે નય દેખાડયા તા સ્વરૂપના ભાક્તાપણામાં પણ સાતે નય જોઈએ.
"
એટલે ઈહાં જે કર્તાપણામાં સાત નય લગાવ્યા, તે તેા કારણરૂપ જાણવા, અને કહ્યુ છે કે · કાર્ય સિદ્ કારણતાય:’ એ ભાવાથ જોતાં તા કાર્યની સિદ્ધિ નિપજે, તે વારે કારણપણાના વ્યયનાશ જાણવા. અને સિદ્ધ પરમાત્માએ તેા કારણરૂપ સાત નયે કરી પેાતાનુ સંપૂર્ણ કાર્ય કર્યું છે, માટે કારણરુપ સાત નયના પણ સિદ્ધજીવમાં નાશ જાણવા એ પરમાર્થ છે.
.
હવે કા રુપ સાત નયે કરી સિદ્ધના જીવ અભ્યામાંધ રુપ પાતાના સ્વરૂપને ભાગવે છે, તે ભક્તાપણામાં સાત નય દેખાડે છે.
તિહાં પ્રથમ નાગમનયને મતે સિદ્ધપરમાત્માને આઠ ટુચક પ્રદેશ અતીતકાલે નિરાવરણુ હતા, અને અનાગત કાલે પણ નિરાવરણ વર્તશે તથા વર્તમાનકાલે પણ નિરાવરણ વર્તે છે, એ રીતે ત્રણે કાલ એકરૂપ જાણવા.
તથા સંગ્રહનયને મતે પેાતાના આત્માની સત્તા 'તરંગ શુદ્ધ નિમલપણે જેવી હતી, તેવી જ નિરાવરણપણે પ્રગટ કરી છે.
તથા વ્યવહારનયને મતે પલટણ સ્વભાવે નવનવા જ્ઞેયની વનારૂપ પર્યાયના ઉત્પાદ, વ્યય, અનત અન
થઈ રહ્યો છે.
Page #448
--------------------------------------------------------------------------
________________
૩૭૩ તથા બાજુ ત્રનયને મતે સિદ્ધપરમાત્મા પોતાના પરિણામિકભાવે સામાન્ય-વિશેષરૂપે ઉપયોગમાં સદાકાલ વર્તે છે,
તથા શબ્દનયને મતે આગળ જીવ-અવરુપ નવતવ–ષદ્રવ્યના જાણપણું ભાસનરૂપ અંતરંગ પ્રતીતિ કરી, ક્ષાયિક સમકિતરુ૫ ગુણ પ્રગટ છે, તે પણ સિદ્ધના જીવને પિતાની પાસે છે,
તથા સમભિરૂદનયને મતે શુદ્ધ શુકલધ્યાન રુપાતીત પરિણામરૂપ ક્ષપકશ્રેણિએ ઘાતકર્મને ક્ષયે અનંત ચતુષ્ટયરુપ લક્ષ્મી પ્રગટ કરી, તે પિતાની પાસે છે,
તથા એવભૂતનયને મતે સિદ્ધ પરમાત્માએ અષ્ટ કર્મને ક્ષયે અષ્ટ ગુણરૂપ લક્ષમી પ્રગટ કરી, તે લઈને લેકને અંતે જઈ વિરાજમાન થકા વર્તે છે, - એ રીતે જીવને સ્વરૂપના ભક્તાપણામાં અંતરદષ્ટિએ જેમાં કાર્યરૂપ સાતે નય જાણવા.
૫૧૨ શિષ્ય –નૈગમાદિ સાત નયમાં જીવ, કર્મને અકર્તા કયા નામે કરી જાણ? તથા કર્મને અક્તા કયા નયે કરી જાણ? તથા સ્વરૂપને અકર્તા ક્યા નયે કરી જાણવો? તથા સ્વરૂપને અભેકતા કયા નામે કરી જાણવો?
ગુરૂ- શ્રી અધ્યાત્મગીતા મળે મુનિશ્રી દેવચંદ્રજીએ આવી રીતે કહ્યું છે.
Page #449
--------------------------------------------------------------------------
________________
૩૭૪
૧ ગાથા |
આતમ સર્વ સમાન, નિધાન મહાસુખકંદ સિદ્ધ તણા સાધમ, સત્તાએ ગુણ છંદ ના
અર્થ –નગમ તથા સંગ્રહનયને મતે સર્વ જીવ એકરૂપ સરખા સત્તાએ સિસમાન, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ નિધાને કરી સહિત છે, અને મહાસુખકંદ-મૂલસ્વભાવે કરી જોતાં તે સર્વ જીવ, પિતપિતના પરિણામિકભાવે કરી સ્વભાવરૂપ સુખમાં રહ્યા સ્ફટિકરત્નની પરે સદાકાલ એકરૂપપણે વતે છે, માટે તેમાં કર્મનું કર્તાપણું નથી, અને કર્મનું કતા. પણું પણ નથી, તથા સ્વરૂપનું કર્તાપણું પણ નથી, અને સ્વરૂપનું ભક્તાપણું પણ નથી.
એટલે નિગમ અને સંગ્રહ, એ બે નયને મતે સર્વે જીવ સરખા પિતે પિતાના પરિણામિક ભાવમાં રહ્યા ત્રણે કાલ એકરૂપપણે વર્તે છે.
૫૧૩ શિષ્ય –આગળ નવમાં પ્રશ્ન મધ્યે કહ્યું છે, તે પ્રમાણે નૈગમાદિ સાત નયમણે નામાદિ ચાર નિક્ષેપ ઉત્સર્ગ અને અપવાદમાગે કરી કેમ જાણીએ? . ગુરૂ-મંજૂષા ઉપર સાત નયમાં ચાર નિક્ષેપ ઉત્સર્ગ અને અપવાદે કરી દેખાડુ –કઈ જીવ મંજૂષાને અર્થે વનમાં કષ્ટ લેવા ચાલ્યા, તેને રસ્તામાં કઈ બીજો પુરૂષ સન્મુખ મળે, તેણે પૂછયું તું શું લેવા જાય છે? તે વારે તે અશુદ્ધનગમનયને મતે બોલ્યો કે હું મંજૂષા લેવા જાઉ છું,
Page #450
--------------------------------------------------------------------------
________________
૩૭૫
હવે વનમાં જઈને લાકડું કાપવા માંડયું, તેવારે વળી કેઈએ પૂછ્યું કે તું શું લે છે? તે વારે તે યુદ્ધનગમનયને મતે બોલ્યો કે હું મંજૂષા લઉ છું. - હવે મંજૂષાને સારૂ લાકડું લઈને પાછું વળે, તે વારે વળી કેઈએ પૂછયું તું શું લા? તે વારે શુદ્ધતર નિગમ નયને મતે બેલ્યો કે હું મંજૂષા લાવ્યા,
હવે સુથારને તેડી મંજૂષા કરાવવા માંડી, તે વારે વળી કેઈએ પૂછયું તું શું કરાવે છે એટલે અતિશુદ્ધ નગમનયને મતે બેલ્યો કે હું મંજૂષા કરાવું છું. ઇતિ નિગમનાય છે
હવે વ્યવહારનયના મતવાળે બોલ્યો કે એમ મંજૂષા નહિ માનું, તો તૈયાર નજરે દેખું, તે મંજૂષાપણું માનું માટે જેવારે મંજૂષા તૈયાર સંપૂર્ણ નિપની, તે વારે વ્યવહારનયના મતવાળે કહે કે એને મંજૂષા કહીએ.
હવે સંગ્રહનયના મતવાળા બેલ્યો, એમ મંજૂષા ન હેય, જે મંજૂષાની સત્તા પૂર્ણ ગ્રહણ કરે, તે મંજૂષા કહેવાય, પણ ઠાલી મંજૂષા કાંઈ કામની નહિ, પરંતુ મંજૂષાની સત્તારૂપ માણેક, મોતી, હીરા, જવાહિર, રત્ન, પરવાળા પ્રમુખ વસ્તુ માંહે ભરે, છે તે વારે સંગ્રહનયના મતવાળો કહે કે હવે એને મંજૂષા કહીએ.
અહીં પ્રથમ વ્યવહારનય પછીથી ગુરૂનય જણાવ્યો છે, અને ઘટના પણ બરાબર સંગત નથી લાગતી, ગીતાર્થ ગુરૂ પાસે યોગ્ય સમજવાની જરૂર છે.
૪૦
Page #451
--------------------------------------------------------------------------
________________
૩૭૬ હવે જુસૂત્રનયના મતવાળે છે કે એમ મંજૂષા કહેવાય નહિ, હું તે ભાવને ગ્રહણ કરું, એટલે માંહે જે વસ્તુ ભરી છે, તેની સાથે કામ, પરંતુ મંજૂષારૂપ ખોખાનું કાંઈ પ્રયજન નથી, એટલે એ નયને મતવાળે મંજૂષારૂપ બખા માંહેથી પિતાને ઉપગ કાઢીને માણેક, મેતી, હીરા, જવાહિર પ્રમુખ જે એમાં વસ્તુ ભરી છે, તે માં હે ઉપગ લગાવ્યું,
એ રીતે ચાર ન કરી મંજૂષા પણ કહ્યું, તે અપવાદમાગે કરી જાણવું. પણ તેમાં નિક્ષેપા ત્રણ હેય, તે લગાવી દેખાડે છે.
પ્રથમ મંજૂષા એવું નામ, તે નામમંજૂષા, બીજું સ્થાપના મંજૂષાના બે ભેદ છે. એક મંજૂષા એવા અક્ષર લખવા, તે અસદ્દભાવસ્થાપના, અને મંજૂષારૂપે ચિત્રામણ કરી સ્થાપવું, તે બીજી સદ્ભાવસ્થાપના,
તથા દ્રવ્યથી મંજૂષાના ત્રણ ભેદ છે, તે આવી રીતે –
કેઈએ મંજૂષા કરાવી ઘરમાં રાખી તે ભવ્ય શરીરનું દ્રવ્ય જાણવું, તથા કેઈના ઘરમાં મંજૂષા છે, પણ માંહેથી માલ લૂટાણે, અને ભાંગે તુ પડે છે, તે જ્ઞશરીરનું દ્રવ્ય જાણવું અને કેઈના ઘરમાં મંજૂષા છે, તે માણેક, મેતી, જવાહીર, અને રત્ન પ્રમુખે કરી ભરેલી છે, તેને તદુવ્યતિરિકત શરીરનું દ્રવ્ય કહીએ. એ ત્રણ પ્રકારે દ્રવ્ય નિક્ષેપે કહ્યો,
એ રીતે એ ચાર નયમાં ત્રણ નિક્ષેપ તે અપવાદમાગ કરી જાણવા.
Page #452
--------------------------------------------------------------------------
________________
૩૭૭
હવે ચોથા ભાવ નિપામાં શબ્દાદિક ત્રણ નય તે ઉત્સર્ગમાગે કરી દેખાડે છે –
પૂર્વે ઋજુસૂવનયને મતવાળે મંજૂષારૂપ ઓખા મધ્યેથી ઉપયોગ કાઢી અને માંહે માણેક, મોતી પ્રમુખ જે વસ્તુ ભરી હતી, તેમાં ઉપયોગ લગાવ્યો હતો, એટલે વળી કઈ બેલ્યો કે માંહે માણેક, હીરા, મોતી, જવાહર પ્રમુખ જે વસ્તુ ભરી છે, તેના જાણપણારૂપ જે જ્ઞાન તે કિહાં રહ્યું છે?
તે વારે શબ્દનયના મતવાળો અંતરંગ ઉપગરૂપ વહેંચણ કરી બોલ્યો કે આ શરીરરૂપ મંજૂષા અને તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, અવ્યાબાધ, અમૂત્તિ આદિક અનંત ગુણરૂપ ભાવલક્ષ્મી ભરી છે, તેમાં એ જ્ઞાન રહ્યું છે.
તે વારે સમભિરૂદનયના મતવાળે છે કે એમ મંજૂષા કહેવાય નહિ, પણ એ શરીરરૂપ મંજૂષા ઉપરથી ઉપગ ઉતારી અને માં હેજે જ્ઞાન, દર્શનચારિત્ર, અવ્યાબાધ, અમૂર્તિ પ્રમુખ અનંત ગુણરૂપ લક્ષ્મી ભરી છે, તેમાં ઉપયોગ લગાવી શ્રેણિભાવે ચઢે, તે વારે એને મંજૂષા કહીએ.
હવે એવભૂતનયના મતવાળે બે કે એમ મંજૂષા કહેવાય નહિ, પરંતુ એ શરીરરૂપ મંજૂષાનું બેખું ઈહાં મૂકી અને માટે જ્ઞાનાદિ અનંત ગુણરૂપ જે લક્ષ્મી ભરી છે, તેને લઈ લેકને અંતે સિદ્ધપુરમાં વિરાજમાન થયા, તિહાં એને મંજૂષા કહીએ.
Page #453
--------------------------------------------------------------------------
________________
૩૭૮
છે એટલે પૂર્વે ત્રણ નિક્ષેપામાં ચાર નય અપવાદ માગે દેખાડયા, અને ઈહાં એક ભાવનિક્ષેપામાં શબ્દાદિક ત્રણ નય ઉત્સર્ગમાર્ગ દેખાડયા.
એ રીતે સાત નયમાં ચાર નિક્ષેપ ઉત્સર્ગ અપવાદમાગે કરી જાણવા.
એ મંજૂષાની રીતે સર્વ વસ્તુમાં પિતાની બુદ્ધિથી ઉત્સર્ગ–અપવાદમાગે નય સહિત નિક્ષેપ જાણી લેવા.
૫૧૪ શિષ્ય –દશમા પ્રશ્નને વિષે સાત નયમાં ત્રણ નિક્ષેપ ઉત્સર્ગ અને અપવાદ માગે કહ્યા, તે કેવી રીતે જાણીએ ?
ગુરૂ–કઈ મિથ્યાદષ્ટિ જીવ, ત્રીજુસૂત્ર નયને મતે શુભ પરિણામે કરી, વ્યવહારનયને તે પુણ્યરૂપ દળીયાને ગ્રહણ કરે, તે પુણ્યરુપ દળીયાને ગ્રહણ કરી, તેને સંગ્રહનયને મતે મનુષ્યભવના આઉખારૂપ પ્રકૃતિપણે સત્તાએ બાંધ્યા, તે દળીયાં નૈગમનયને મતે અતીતકાલે ગ્રહણ કર્યા હતા, અને અનાગતકા સ્થિતિ પાકે ઉદયરૂપભાવે ભોગવશે, તથા વર્તમાનકાલે સત્તાએ રહયા છે, એવી રીતે નિગમનયને મતે ત્રણે કાલ એક રૂપપણે જાણવા.
એ પ્રકારે જે જીવે ચાર ન કરી અપવાદમાગે મનુષ્યપં ઉપાર્યું તે પ્રાણી દ્રવ્યમનુષ્ય જાણવા.
અને જે વારે તે જીવ શબ્દનયને મતે મનુષ્યપણે ઉપજે તે વારે તેને ભાવમનુષ્ય કહીયે.
Page #454
--------------------------------------------------------------------------
________________
૩૭૯
તથા સમભિરૂઢનયના મતે તે મનુષ્યભવના સ પર્યાય પ્રવત નારૂપ વસ્તુને પ્રાયઃ પામે, તેને મનુષ્ય કહીએ. તથા એવ‘ભૂતનયને મતે તે મનુષ્યભવના સ` પર્યાયરૂપ વસ્તુને ભાગવવા માંડી, તે મનુષ્ય જાણવા.
ઈહાં પ્રથમ ચાર નચે અપવાદમાગે કરી મનુષ્ય પણુ દેખાડયું, તે દ્રવ્યમનુષ્ય જાણવા.
"
એ રીતે ઉત્સગ તથા અપવાદે કરી સાત નયનું સ્વરૂપ કયું, પણ એ જીવ મિથ્યાદષ્ટિ છે, કેમકે અનુલોનો રૂં' એ શ્રી અનુયાગદ્વારનું વચન છે, માટે જે અનુપયેાગે મિથ્યાત્વભાવે વર્તે, તેને દ્રવ્યજીવ કહીયે, એટલે મિથ્યાત્વી મનુષ્યમાં સાત નય લગાડયા, તે મિથ્યાત્વીને તે સૂત્રમાં દ્રવ્યજીવ કહી મેલાવ્યા છે, માટે તેમાં એક ભાવ વિના શેષ આદ્યના ત્રણ નિક્ષેપા જાણવા. ॥ ઇતિ પ્રશ્નાથ : ॥
એ પ્રશ્નાની રચના શ્રી જિનવચનને અનુસારે નયની અપેક્ષાએ કરી મેં મારી બુદ્ધિ માફક કરી છે, વળી એથી વિશેષાથ શ્રી જિનવચનને અનુસારે પંડિતજન મળીને જે કરે, તે પ્રમાણ છે.
એ રીતે ભવરૂપ અટવીમાં ફરતા જે જીવને એ પ્રકારે સમકિતરૂપ રત્નને લાભ થયા, તે જીવ સ
પામ્યા.
ગાથા
સમરશ્મિ દે, વિમાનયન ન बद्धए आउ । जइवि ण सम्भत्तं जढ़ अह वा ण बद्धाउओ पुर्वि ॥ १ ॥
Page #455
--------------------------------------------------------------------------
________________
૩૮૦
અર્થ –કેઈ ભવ્યજીવ સંસારમાં ફરતાં સમકિતરૂપ રત્નને લાભ પામે, તે જીવ વૈમાનિકદેવ વિના બીજી ગતિનું આયુ ન બાંધે, એટલે સમકિતથી પડે, તે બીજી ગતિએ જાય, પણ સમકિત સહિત હોય તે તે વૈમાનિકનું જ આયુ બાંધે, એ પરમાર્થ.
ગાથા लभइ सुरसामित्तं लभई पहुत्तणं ण संदेहो ॥ एगणवरण लब्भह, दुल्लहरयण व सम्मत्तं ॥ २॥
અર્થ –આપણે જીવ અનાદિકાળને શાશ્વતો છે, માટે સંસારમાં ફરતાં સુર=દેવતાની પદવી ઘણીવાર પામ્ય, અથવા દુર=પ્રભુતારૂપ રાજ અદ્ધિ લક્ષમી ઘણીવાર પામે, એમાં સંદેહ ન જાણ; પણ ઘi vrat r૪૬ =એક સમકિત રૂપ રત્નને લાભ નથી પામે, તેણે કરી દુઃખરૂપ દારિદ્રયથી જીવ પીડાય છે,
પ૧૫ શિષ્ય :-સમકિતરૂપ રત્ન જે મોક્ષસુખનું દાતાર છે, તેને લાભ કેમ પામીયે ?
ગુરૂ –સમકિતના લક્ષણ શ્રી પન્નવણું સૂત્રથી કહીએ છીએ.
| ગાથા છે. परम-स्थसंथवो वा, सुदिहिपरमत्थसेवणा वावि । वावण्ण-कुदंसणवज्जणा य तसम्मत्त सद्दहणा ॥१॥
અર્થ–પરમાર્થ જે છ દ્રવ્ય નવ તત્વ, ગુણ પર્યાય સહિત મેક્ષ નિરક અવસ્થાનું સ્વરૂપ જાણે એટલે
Page #456
--------------------------------------------------------------------------
________________
૩૮૧ પરમાર્થ જે સૂક્ષ્મ અર્થ છે, તે જાણવા માટે જ્ઞાનીને ઘણે પરિચય કરે, અથવા ગુરૂગમથી જાણવાની ઘણું ચાહ રાખે, તથા બુદ્ધિ = ભલી રીતે દીઠા છે, જાણ્યા છે છ દ્રવ્યને પરમાર્થ તથા મેક્ષ નિઃકર્મો અવસ્થાને જેણે એવા ગુરૂ તેની સેવા કરે, એટલે જ્ઞાની ગુરૂને ધારણ કરે અને વાઘvor=જૈનમતી યતિનામ ધરાવી ક્ષેત્રપાલ પ્રમુખને માને, એવા જે સમકિત વિનાના હોય તેને સંગ વજે તથા કુદર્શન–અન્યમતીને સંગ ન કરે, એવા જે પરિણામ તે સમકિતની સદ્દતણું જાણવી.
ગાથા
विरया सावज्जाओ, कसायहीणा महव्वयधरावि। सम्महिहिविहूणा, कयावि मोक्ख ण पावंति ॥ १ ॥
અર્થ –જે સાવદ્ય આરંભથી વિરમ્યા છે, જેણે ક્રોધાદિક ચાર કષાય જીત્યા છે, અને જે શુદ્ધ પંચ મહાવ્રત પાળે છે, ઈત્યાદિક ક્રિયા સ્વચ્છેદભાવે ગુરૂનિશ્રાવિના પાળે, પણ આજ્ઞારૂચિરૂપ સમક્તિ વિના તે જીવ કેવારે મેક્ષ પામે નહિ, માટે સમકિતનું સ્વરૂપ જાણવાને વળી ગાથા કહે છે.
णय-भंग-पमाणेहिं, जो अप्पा सायवायभावेण । जाणइ मोक्खसरुव, सम्महिडिओ सो णेओ॥॥
અર્થ –નાગદ્રવ્યાસ્તિક દશ ન કરી અને પર્યાયાસ્તિક છ ન કરી તથા નગમાદિ સાત ન કરી
Page #457
--------------------------------------------------------------------------
________________
૩૮૨ તથા સંશ=ભંગી, ત્રિભંગી, સપ્તભંગીએ કરી તથા ઉમrmહિં-પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણે કરી જે અgr =પોતાના આત્માને યોગ્ય ગુરૂગમથી યથાર્થપણે જાણે, ઓળખે વળી સાયવાચ=સ્યાદ્વાદરૂપ આઠ પક્ષ ગુરૂગમથી જાણે, એમજ સ્યાદ્વાદપણે મેક્ષનિક અવસ્થાને પણ ગુરૂગમથી જાણે, પરવસ્તુને હેય જાણે, જીવગુણ ઉપાદેય જાણે, તે સમકિતદષ્ટિ જાણવા. અને એવા સમકિત સહિત જે કરણી કરવી, તે સર્વ મોક્ષમાર્ગનું હેતુ જાણવું, એવું સાંભળીને –
૫૧૬ શિષ્ય – ભવ્યજીવ મેક્ષાભિલાષીને સ્વરૂપની પ્રતીતિ કરવા વાસ્તે નવ તત્વનું સ્વરૂપ કહયું, તે પ્રમાણ છે, પરંતુ આગળ પન્નવણું સૂત્રના પાઠ મધ્યે કહયું જે પરમાર્થ છ દ્રવ્યના ગુણ પર્યાયરૂપ સૂક્ષ્મ અર્થ છે, તે જાણવાને ઘણે પરિચય કરે, અભ્યાસ કરે, એવી રીતે તમે કહ્યું, માટે બાલ જીવ ઉપર કૃપા કરી પદ્રવ્યનું સ્વરૂપ પ્રકાશ કરે. ?
ગુરૂ –છ દ્રવ્ય જાણે, છ દ્રવ્યના ગુણ જાણે, છે દ્રવ્યના પર્યાય જાણે, તે છ દ્રવ્યમાંહેલા પાંચ અછવદ્રવ્ય હેય જાણું અને એક જીવદ્રવ્ય નિશ્ચયનયે કરી સિદ્ધ સમાન મોક્ષમય મોક્ષને જાણનાર, મેક્ષને કારણ, મેક્ષમાં જાવાવાળે, મોક્ષમાં રહેનારો, એ આપણે જીવ અનંતગુણી અરૂપી છે, તેને ધ્યાવે, તે નિશ્ચયજ્ઞાન કહીયે,
Page #458
--------------------------------------------------------------------------
________________
૩૮૩ - હવે એ છ દ્રવ્યના નામ કહે છે –એક ધર્મા. સ્તિકાય, બીજુ અધર્માસ્તિકાય, ત્રીજું આકાશાસ્તિકાય, ચોથું પુદ્ગલાસ્તિકાય, પાંચમું જીવાસ્તિકાય અને છઠું કાલદ્રવ્ય. એ છ દ્રવ્ય શાશ્વતા છે, તેમાં પાંચ દ્રવ્ય અજીવ છે, તે છાંડવા યોગ્ય છે અને એક જીવદ્રવ્ય જ્ઞાનાદિ ચેતના ગુણે કરી સહિત છે, તે ઉપાદેય=આદરવા ગ્ય છે. '
હવે એ છ દ્રવ્યના ગુણ કહે છે ધર્માસ્તિકાયના એક અરૂપી, બીજો અચેતન, ત્રીજે અક્રિય અને ચોથે ચલણસહાય. એ ચાર ગુણ જાણવા. - તથા અધર્માસ્તિકાયના એક અરૂપ, બીજે અચેતન, ત્રીજે અકિય અને ચે સ્થિરતાસહાય, એ ચાર ગુણ જાણવા.
તથા આકાશાસ્તિકાયના એક અરૂપી, બીજો અચેતન, ત્રીજે અક્રિય અને એથે અવગાહના, એ ચાર ગુણ જાણવા.
તથા કાલદ્રવ્યના એક અરૂપી, બીજે અચેતન, ત્રીજો અક્રિય અને ચોથે નવા–પુરાણું વર્તના લક્ષણ, એ ચાર ગુણ જાણવા.
તથા પુદ્ગલદ્રવ્યના એક દેપી, બીજે અચેતન, ત્રીજે સક્રિય અને ચોથે મિલન-વિખરણપ પૂરણુ-ગલન ગુણ એ ચાર ગુણ જાણવા.
૨૫
Page #459
--------------------------------------------------------------------------
________________
ઙજ
તથા જીવદ્રવ્યના એક અનતજ્ઞાન, બીજી અન તદશન, ત્રીજું અનંતચારિત્ર, ચોથુ ન તીય એ ચાર ગુણુ જાણવા.
એ છ દ્રવ્યના ગુણુ કયા, તે સવ ગુણુ નિત્ય ધ્રુવપણે હેાય છે.
હવે છ દ્રવ્યના પર્યાય કહે છેઃ—
ધર્માસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને અનુરૂલઘુ, એ ચાર પર્યાય.
તથા અધર્માસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને અનુલઘુ, એ ચાર પર્યાય.
તથા આકાશાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને અનુરૂલઘુ, એ ચાર પર્યાય.
તથા કાલદ્રવ્યના અતીત, અનાગત, વર્તમાન અને અનુલઘુ, એ ચાર પર્યાય.
તથા પુદ્દગલાસ્તિકાયના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ સહિત, એ ચાર પર્યાય,
તથા જીવાસ્તિકાયના અવ્યાબાધ, અનવગાહ, અમૌત્તિક અને અનુરૂલઘુ, એ ચાર પર્યાય જાણવા. એ છ દ્રવ્યના પર્યાય કહ્યા.
હવે એ છ દ્રશ્યના ગુણપર્યાયે સાધમિ કપણ કહે છેઃ—
–
Page #460
--------------------------------------------------------------------------
________________
તિહાં પ્રથમ અગુરુલઘુ પર્યાય સર્વદ્રવ્યમાં સરખે છે.
વળી અરૂપીગુણ પાંચ દ્રવ્યમાં છે, એક પુદ્ગલ દ્રવ્યમાં નથી.
તથા અચેતનપણે પાંચ દ્રવ્યમાં છે, એક છવદ્રવ્યમાં નથી? - તથા સક્રિય ગુણ જીવ અને પુદગલ, એ બે દ્રવ્યમાં છે, શેષ ચાર દ્રવ્યમાં નથી,
તથા ચલન સહાયગુણુ એક ધર્માસ્તિકાયમાં છે, શેષ પાંચ દ્રવ્યમાં નથી.
તથા સ્થિરતા સહાયગુણ એક અધર્માસ્તિકાયમાં છે, શેષ પાંચ દ્રવ્યમાં નથી.
તથા અવગાહના ગુણ એક આકાશ દ્રવ્યમાં છે, શેષ પાંચ દ્રવ્યમાં નથી. -- તથા વર્તના ગુણ એક કાલદ્રવ્યમાં છે, બીજા દ્રવ્યમાં
નથી.
તથા મિલન-વિખરણગુણ એક પુદ્ગલમાં જ છે, બીજા દ્રવ્યમાં નથી.
તથા જ્ઞાનાદિક ચેતના ગુણ એક જીવ દ્રવ્યમાં જ છે, શેષ દ્રવ્યમાં નથી,
એ મૂલગુણ કેઈ દ્રવ્યના કેઈ દ્રવ્યમાં ભળે નહિ.
Page #461
--------------------------------------------------------------------------
________________
૩૮૬ - તથા ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણ દ્રવ્યના ત્રણ ગુણ અને ચાર પર્યાય સરખા છે,
તથા ત્રણ ગુણે કરી કાલદ્રવ્ય પણ એ સમાન છે.
હવે એ છ દ્રવ્યના ગુણ પર્યાય રૂપ સ્વરૂપ જાણવાને માટે સૂત્રપાઠ ગાથા કહે છે. vorfમ-કી–સુરા, વપરા-વ-ણિત-વિલિયા નિરાશાજણ-ત્તા, સવાર--પસ II
એ ગાથાને અર્થ શિષ્ય અને ગુરુના પ્રશ્નોત્તરરૂપે લખીએ છીએ.
૫૧૭ શિષ્ય –એ છ દ્રવ્યમાં પરિણામી કેટલા અને અપરિણામી કેટલા?
ગુરૂ–નિશ્ચય ન કરી તે છએ દ્રવ્ય પરિણામી છે, કેમકે ધર્માસ્તિકાય દ્રવ્ય નિશ્ચયન કરી પિતાના સ્વરૂપમાં પરિણમી રહ્યું છે, પણ બીજા પાંચ દ્રવ્યમાં પરિણમતું નથી.
તથા અધર્માસ્તિકાય દ્રવ્ય પણ નિશ્ચયન કરી પિતાના સ્વરૂપમાં જ પરિણમે છે, પણ બીજા પાંચ દ્રવ્યમાં પરિણમતું
નથી.
તથા આકાશાસ્તિકાય પણ નિશ્ચયન કરી પિતાના સ્વરૂપમાં જ પરિણમે છે, પણ બીજા પાંચ દ્રવ્યમાં પરિ
ણમતું નથી.
Page #462
--------------------------------------------------------------------------
________________
૩૮૭
તથા કાલદ્રવ્ય પણ નિશ્ચયન કરી પોતાના સ્વરૂપ માં જ પરિણમે છે, પણ બીજા પાંચ દ્રવ્યમાં પરિણમતું નથી,
તથા જીવદ્રવ્ય પણ સંગ્રહનયને મતે નિશ્ચયન કરી પરિણામિક ભાવે પોતાના સ્વરૂપમાં પરિણમી રહ્યું છે, પણ બીજા પાંચ દ્રવ્યમાં નથી પરિણમતું, કેમકે જે નિશ્ચય ન કરી જીવ પર પુદ્ગલ દ્રવ્યમાં પરિણમે તે કેઈ કાલે પણ કર્મ થકી રહિત ન્યારે થઈ સિદ્ધિને ન પામે, માટે નિશ્ચયનયે કરી જીવ પિતાના સ્વરૂપમાં પરિણમે છે.
- અને વ્યવહાર કરી જીવ, નાટકીયા, બજાણીયા, ભવાઈયાની પેરે અનેક પ્રકારે એકેદ્રિય, બે ઇંદ્રિય. તે ઇન્દ્રિય, ચૌરિદ્રિય, પંચેંદ્રિય, પર્યત દેવતા, નારકી, મનુષ્ય અને તિય ચરૂપ નવા નવા વેશ પહેરી, નવા નવા રૂપ કરી, નવા નવા નામ ધરાવી ચાર ગતિરૂપ સંસારમાં ચોરાશી લાખ ચઉટામાં ભમતે ફરે છે. એક વેશ ઉતારે છે, એક વેષ પહેરે છે, એ રીતે જીવ અનેક પ્રકારે સંસારમાં નાટક કરે છે, તે સર્વ વ્યવહાર કરી જાણ. પરંતુ નિશ્ચયનયે કરી તે જીવ શાશ્વત સત્તાએ સિદ્ધસમાન છે.
તથા પુદગલાસ્તિકાય દ્રવ્ય પણ નિશ્ચય ન કરી પરમાણુઓ સર્વ પિતે પિતાને સ્વભાવે રહ્યા છે અને વ્યવહારનયે કરી પુગલ પરમાણુઓ મળી સ્કંધ થાય છે, પરંતુ જે નિશ્ચયન કરી સકંધ થાતે હેત તે કેઈ કાલે એ સ્કંધ વિખરાઈ જાત નહિ, સદાકાલ સ્કંધના સકંધ ભાવે જ રહેત, તેમ તે રહેતા નથી માટે વ્યવહારને પુદ્ગલના
Page #463
--------------------------------------------------------------------------
________________
પરમાણુઓ મળી સ્કંધ થાય છે. અને પાછા સ્કંધ વિખરે પણ છે અને નિશ્ચયન કરી તે પરમાણુઓ પિતાને સવભાવે સદાકાલ શાશ્વતા છે, પણ કેઈ કાલે ઘટશે-વધશે નહિ.
એ રીતે એ છએ દ્રવ્ય નિશ્ચયન કરી પિતાને સ્વભાવે પરિણામિક જાણવા. - તથા વ્યવહાર કરી તે ધર્મ, અધર્મ, આકાશ અને કાલ, એ ચાર દ્રવ્ય અપરિણામી છે, અને જીવ તથા પુદ્ગલ એ બે દ્રવ્ય પરિણામી છે.
કેમકે વ્યવહારનયને મતે જીવ સમયે સમયે અનંતા કર્મ રૂપ વગણના દળીયાં લે છે, અને સમયે સમયે અનંતા કર્મરૂપ વગણના દળીયાં ખેરવે છે, પણ જે નિશ્ચય કરી કર્મનું ગ્રહણ કરતે હોય, તે કઈ કાલે કર્મથી છૂટેજ નહિ, માટે જીવને અજ્ઞાન રાગ-દ્વેષરૂપ ચીકાશે કરી અશુદ્ધપણું છે, તેણે કરી પર દ્રવ્યમાં પરિણમે છે અને પુદ્ગલ દ્રવ્યને પરિણમનપણને સ્વભાવ છે, માટે જીવ રાગ-દ્વેષ અને અજ્ઞાનરૂપ અશુદ્ધતાએ કરી પુદ્ગલ પરમાણુઓને ગ્રહણ કરે છે અને મનુષ્ય, દેવતા, નારકી તથા તિર્યંચના શરીરરૂપ કંધને નિપજાવે છે.
એમાં કેટલાએક પુદ્ગલ પરમાણુઓ આહાર પણે રહે છે, અને કેટલાએક પુદ્ગલ પરમાણુઓને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પણે ગ્રહણ કરે છે. તથા કેટલાએક પુદ્ગલ પરમાણુઓને કમપણે ગ્રહણ કરે છે, વળી પાછા
Page #464
--------------------------------------------------------------------------
________________
૩૮૯
ખેરવે છે, એમ અનાદિકાલની જીવ-પુદ્ગલને પરિણમનપણાની ઘટમાળ ચાલી જાય છે, અને અજ્ઞાન દશાએ કરી જે શુભ પુદ્ગલ જીવને મળે, તો રાજી થાય છે, તથા અશુભ પુદ્ગલ મળે, તે નારાજી થાય છે.
એ રીતે વ્યવહાર નયને મતે જીવ અને પુદ્ગલ, એ બે દ્રવ્ય પરિણામી છે, તેનું સ્વરૂપ કહ્યું.
૫૧૮ શિષ્ય – છ દ્રવ્યમાં જીવ-જીવ કેટલા અને અજીવ કેટલા?
ગુરૂ–પદ્રવ્યમાં એક છવદ્રવ્ય તે જીવ છે, અને શેષ પાંચ દ્રવ્ય અજીવ છે, - જે કારણે સંગ્રહનયને મતે પરિણામિક ભાવે નિશ્ચયન કરી એક જીવ દ્રવ્ય જ્ઞાનાદિ ચેતનારૂપ ગુણે કરી સહિત સત્તાએ સિદ્ધસમાન અનંત અદ્ધિને ધણું છે, અને વ્યવહાર કરી શુભાશુભ કર્મરૂપ પુય-પાપને ભકતા જાણ.
તથા શેષ ધર્માદિક પાંચ દ્રવ્ય તે અવરૂપ જડસ્વભાવવાળા જ્ઞાનાદિ ચેતના ગુણે રહિત સુખ–દુઃખને ન જાણનારા માટે અજીવ છે.
૫૧૯ શિષ્ય – છ દ્રવ્યમાં કુરા= મૂત્ત કેટલા અને અમૂર્ત કેટલા?
ગુરૂ –એક પુદ્ગલદ્રવ્ય મૂત્ત છે, અને શેષ પાંચ દ્રવ્ય અમૂર્ત છે, તે આવી રીતે -
Page #465
--------------------------------------------------------------------------
________________
૩૯૦
- જે ધર્મ, અધર્મ, આકાશ અને કાલ, એ ચારે દ્રવ્ય તે અમૂર્ત છે, અને એક જીવ દ્રવ્ય તે મૂત્ત –અમૂર્ત જાણો.
તેમાં નિશ્ચયનયે કરી તે જીવ અરૂપી માટે અમૂર્ત કહીએ, અને વ્યવહાર કરી દેવ, નારકી, તિર્યંચ અને મનુષ્યરૂપ જીવન પ૬૩ ભેદ છે, તે સર્વ મૂર્તરૂપે જાણવા.
તથા છઠું પુદ્ગલદ્રવ્ય છે, તેને વ્યવહારનયને મતે અનંતા પરમાણુઓ મળી સ્કંધ બને છે, તે વારે નજરે દીઠામાં આવે છે, માટે એને મૂત્ત કહીએ.
એ રીતે છ દ્રવ્યના સ્વરૂપમાં મૂત્ત—અમૂને વિચાર કહ્યો. - પર૦ શિષ્યઃ– છ દ્રવ્યમાં પણ = સપ્રદેશી કેટલા અને અપ્રદેશી કેટલા?
ગુર–છ દ્રવ્યમાં પાંચ દ્રવ્ય પ્રદેશી અને એક કાલદ્રવ્ય અપ્રદેશી જાણવું,
કેમકે ધર્માસ્તિકાય દ્રવ્ય અસંખ્યાત પ્રદેશ અને અધર્માસ્તિકાય પણ અસંખ્યાત પ્રદેશી, તથા એક આકા શાસ્તિકાય દ્રવ્ય અનંતપ્રદેશી તથા એક છવદ્રવ્ય તે સત્તાગને અસંખ્યાતપ્રદેશ છે, એવા અનંત જીવ જાણવા. તથા પુદ્ગલ પરમાણુઓ અનંત પ્રદેશી અને એક એક પરમાણુઓમાં અનંતા ગુણ–પર્યાય રહ્યા છે, તે આગળ બતાવશુ.
Page #466
--------------------------------------------------------------------------
________________
૩૧
એ રીતે એ પાંચ દ્રવ્ય સપ્રદેશી કહીએ, અને એક કાદ્રવ્ય અપ્રદેશી છે.
કાલદ્રવ્ય લેાકાલાકમાં એક સમય સદાકાલ વર્તે છે, અને ગણિતકાલ તે ઉત્પાદ-વ્યયરૂપ પલટણ સ્વભાવે અઢી દ્વીપ પ્રમાણે જાણવા.
એ રીતે ષડૂદ્રવ્યમાં સપ્રદેશી–અપ્રદેશીને વિચાર જાણવા.
પ૨૧ શિષ્યઃ—એ છ દ્રવ્યમાં =એક કેટલા અને અનેક કેટલા?
ગુરૂ:--ત્રણ દ્રવ્ય એક અને ત્રણ દ્રવ્ય અનેક જાણવા. કેમકે ધર્માસ્તિકાયદ્રવ્ય અસખ્યાતપ્રદેશી લેકવ્યાપી એક જાણવું, તથા અધર્માસ્તિકાયદ્રવ્ય પણ અસંખ્યાતપ્રદેશી લેાકવ્યાપી એક જાણવું, તથા આકાશાસ્તિકાય પણ અનંત પ્રદેશી લેાકાલેાકવ્યાપી એક જાણવુ.
એટલે એ ત્રણ દ્રવ્ય તે એક કહીએ,
અને જીવદ્રવ્ય જે છે, તે લેાકાપી અનતા જાણવા. તે એકેક જીવના અસખ્યાતા અસખ્યાતા પ્રદેશ છે, તે એકેક પ્રદેશે અનતી કર્માંની વણાના ચાકડા લાગ્યા છે, તથા જીવથી રહિત ઘટ પ્રમુખ ખીજા પુદૂગલ પરમાણુઓ ટા પણ અનંતા છે, માટે જીવથકી પુદ્ગલદ્રવ્ય અનંતગુણા જાણવા. અને એકેકી કવ ણુામાં અનત પુગલ પરમાણુઓ રહ્યા છે, તે પરમાણુ દ્રવ્યથી સત્તાકાલ
Page #467
--------------------------------------------------------------------------
________________
૩૯ શાશ્વતા છે, માટે એકેક પરમાણુઓમાં અનંતા ઉત્પાદ વ્યયરૂપ કાલના સમય અનાગતકાલે વ્યતીત થઈ ગયા, તથા હજી પણ અનંતા સમય આવતે કાલે વ્યતીત થશે, અને પરમાણુઓ તે તેને તે જ સદાકાલ શાશ્વતા છે, માટે પુદગલદ્રવ્યથકી પણ કાલદ્રવ્યના સમય અનંતા જાણવા,
એ રીતે જીવ, પુદ્ગલ અને કાલ, એ ત્રણ દ્રવ્ય અનેક કહીએ.
એ રીતે ષડદ્રવ્યના સ્વરૂપમાં એક અનેકને વિચાર જાણ.
પરર શિષ્ય-છ દ્રવ્યમાં વિત્ત ક્ષેત્ર કેટલા અને ક્ષેત્રી કેટલા?
ગુરૂ –છ દ્રવ્યમાં એક આકાશ તે ક્ષેત્ર કહીયે અને બીજા પાંચ દ્રવ્ય ક્ષેત્રી કહીએ.
કેમકે એક આકાશના ઘરમાં પાંચે દ્રવ્ય મળીને રહ્યા છે, તે આવી રીતે –
જે આંખની પાંપણને એક વાલ લઈને તેને અગ્રભાગ એ સૂમ કરીએ કે જેના એક ખંડના બે ખંડ ન થાય, એવા સૂક્ષ્મ ખંડ પ્રમાણે આકાશ ક્ષેત્ર લહીએ.
તેટલામાં આકાશરૂપ ક્ષેત્રના પિતાના અસંખ્યાતા પ્રદેશ રહ્યા છે, અને તેટલામાં ધર્માસ્તિકાયના અસંખ્યાતા
Page #468
--------------------------------------------------------------------------
________________
પ્રદેશ છે, તથા અધર્માસ્તિકાયના પણ અસંખ્યાતા પ્રદેશ છે અને નિગદીયા ગેળા પણ અસંખ્યાતા રહ્યા છે,
તે પડયા મૂકીને તે મહેલે માત્ર એકજ ગોળ લહીયે. - તે એક ગાળામાં પણ અસંખ્યાતી નિગદ રહી છે, તે અસંખ્યાતી નિગોદ પડતી મૂકીને તે માંહેથી એક નિગોદ લહીએ,
તે એક નિગેદમાં પણ અનંતા જીવ રહ્યા છે, તે જીવની ગણત્રી કહે છે –
એક અતીતકાલ કેતાં આગળ જે છેડા રહિત અનંતે કાલ ગ તથા અનાગતકાલ તે પણ છેડા રહિત છે, તે સર્વેના જેટલા સમય થાય, તેની સાથે ત્રીજે વર્તમાનકાલને એક સમય પણ લે, એટલે અતીતાદિક ત્રણે કાલના અંત રહિત જેટલા સમય થાય, તે સર્વને અનંતગુણ કરીએ, એટલા જીવ એક નિગદમાં છે. તે સર્વ જીવ પડયા મૂકીને તે માંહેથી માત્ર એક જીવ લહીએ,
તે જીવના અસંખ્યાતા પ્રદેશ છે, તે એકેકા પ્રદેશે અનંતી કર્મની વર્ગણાઓ લાગી છે, તે સર્વ વણાઓ પડતી મૂકીને તેમાંથી એક વર્ગણ લહીએ,
તે એક વર્ગણામાં અનંતા પુદ્ગલ પરમાણુઓ રહ્યા છે, તે આવી રીતે –
પ્રથમ પરમાણુઓના બે ભેદ છે, એક છૂટા પરમાણુઓ અને બીજા સ્કંધ,
Page #469
--------------------------------------------------------------------------
________________
૩૦૪
સ્કંધના વળી બે ભેદ, એક જીવ સહિત સ્કંધ, તે જીવને લાગેલા જાણવા, અને બીજા જીવરહિત સ્કંધ, તે ઘટ પ્રમુખ અજીવસ્કધ જાણવા.
તિહાં પ્રથમ જીવસહિત સ્કંધને વિચાર કહે છે – બે પરમાણુઓ ભેળા થાય, તે વારે ઢયણુક સ્કંધ કહેવાય, ત્રણ પરમાણુઓ ભેળા થાય, તે વારે આણુક સ્કંધ કહેવાય, એમ સંખ્યાતા પરમાણુઓ ભેળા થાય, તે વારે સંખ્યાતાણુક કંધ કહેવાય, અસંખ્યાતા પરમાણુઓ ભેળા થાય, તે વારે અસંખ્યાતણુક અંધ કહેવાય, અને અનંતા પરમાણુઓ ભેળા થાય, તે વારે અનંતાણુક સ્કંધ કહેવાય, એટલા પરમાણુઓને સ્કંધ થાય, તિહાં સુધીના કંધ, તે સર્વે કંધ જીવને અગ્રહણ યોગ્ય છે, એટલા પરમાણુઓના સકંધને કોઈ જીવ ગ્રહણ કરી શકે નહિ,
પરંતુ અભવ્યરાશિના જીવ *ચુમેતેરમે બેલે છે, તે થકી અનંતગુણાધિક પરમાણુઓ જે વારે ભેળા થાય, તે વારે એક ઔદારિક શરીરને લેવા ગ્ય વર્ગનું થાય.
અને તે ઔદારિકની વાથી વળી અનંતગુણાધિક મય દળીયા ભેળા થાય, તે વારે એક વૈકિયશરીરને લેવા યોગ્ય વર્ગણ થાય, - અને વયિની વર્ગણાથી અનંતગુણાધિક દળીયા ભેળા થાય, તે વારે એક આહાકશરીરને લેવા યોગ્ય વણા થાય
*ટ૮ બેલના અપ બહુવમાંથી ઉમે બેલ જાણ
Page #470
--------------------------------------------------------------------------
________________
૩૫ અને આહારકની વણથી અનંતગુણાધિક દળીયા ભેળા થાય, તે વારે એક તજસને લેવા યોગ્ય વર્ગણા થાય.
અને તજસની વણથી અનંતગુણાધિક દળીયા ભેળા થાય, તે વારે એક ભાષાને લેવા ગ્ય વર્ગણ થાય.
તથા ભાષાની વર્ગણાથી અનંતગુણાધિકમય દળીયા ભેળા થાય, તે વારે એક ઉચ્છવાસને લેવા એગ્ય વર્ગ
થાય.
તે ઉર છવાસની વણથી અનનગુણા અધિકમય દળીયા ભેળા થાય, તે વારે એક મનને લેવા યોગ્ય વર્ગણા થાય.
એ સાતમી મને વણા થકી વળી આઠમી કર્મવર્ગણામાં અનંતગુણાધિક પરમાણુઓ જાણવા.
એવી જીવને એકેક પ્રદેશે અનંતી કર્મની વગણાઓ રાગ-દ્વેષની ચિકાશે કરી લાગી છે, તેણે કરી જીવન જ્ઞાનાદિક ગુણ દબાઈ ગયા છે, માટે જીવથકી પુદ્ગલ દ્રવ્ય અનંતગુણા જાણવા. - તે પુદ્ગલ રૂપી છે, અચેતન છે, સક્રિય છે, પૂરણગલન છે, એ ચાર ગુણ એમાં સ્વાભાવિક જાણવા, એ પરમાર્થ છે.
હવે વર્ગણુને વિચાર કહે છે–પૂર્વોક્ત આઠ વર્ગણ જીવને અનાદિકાલની લાગી છે, તેમાં એક દારિક, બીજી વૈક્રિય, ત્રીજી આહારક, અને એથી તેજસ, એ ચાર વર્ગણ બાદર છે, પંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ, એ વીશ ગુણ જાણવા.
Page #471
--------------------------------------------------------------------------
________________
૩૯૬ અને બાકીની ચાર વર્ગણ સૂક્ષમ છે, તેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ મળી સોળ ગુણ છે,
તથા એક પરમાણુમાં એક વર્ણ, એક ગંધ, એક રસ, અને બે સ્પર્શ, મળી પાંચ ગુણ છે, તે પરમાણુઓ શાશ્વતા છે, બાળ્યા બળે નહિ, ગાળ્યા ગળે નહિ, છેદ્યા છેદાય નહિ, ભેઘા ભેદાય નહિ. સદાકાલ શાશ્વતા છે, તેટલાને તેટલા છે. પણ કેઈ કાલે એક પરમાણુ પણ વધશેઘટશે નહિ.
તે એકેક પરમાણુઓ આગળ અનાગતકાલે અનંતી અનંતીવાર એકેક વસ્તુમાં પરિણમી ચૂકે, તિહાં જે વસ્તુ પણે પરિણમીને ફરી જે વખતે તે વસ્તુથી છૂટે પડે, તે વખતે તે વસ્તુના પર્યાયને વ્યય થયે, અને બીજી વસ્તુમાં જઈ પરિણયે તેથી તે વસ્તુના પર્યાયને ઉત્પાદ થયે, વળી ત્રીજી વસ્તુમાં પરિણમે, તે વારે વળી તે વસ્તુના પર્યાયને ઉત્પાદ થયે, અને આગલી વસ્તુના પર્યાયને વ્યય થયે, વળી ચોથી વસ્તુમાં પરિણમે, તે વારે તે વસ્તુના પર્યાયને ઉત્પાદ થયે, અને આગલી વસ્તુના પર્યાયને વ્યય થયે, તથા વળી તે આગલી વસ્તુમાં પાછે પરિણામે, એમ એકેક પરમાણુઓમાં અનતી વસ્તુ ઉત્પાદ-વ્યયરૂપ પર્યાયપણે પવટાણી, તેમાં અનંત કાલ વહી ગયે, અને હજી અનંત કાલ જશે, પણ પરમાણુઓ તેના તેજ છે,
એ રીતે એકેક પુદ્ગલ પરમાણુ એકેકી વસ્તુમાં અનંતીવાર જુદા જુદા ભાવે પરિણમે છે, તેથી અનંતીવાર
Page #472
--------------------------------------------------------------------------
________________
તે તે વસ્તુને પર્યાય થયે, તે પુદ્ગલ પરમાણુઓ થકી વળી કાળના સમય અનંતગુણ જાણવા, એ પરમાર્થ છે.
એમ પદ્રવ્યમાં એક આકાશ તે ક્ષેત્ર અને પાંચ દ્રવ્ય, આકાશના ઘરમાં રહયા છે, માટે તે ક્ષેત્રી જાણવા. એ એક વાલાઝમાત્ર ક્ષેત્રનો લેશમાત્ર વિચાર જાણ.
એ પ્રકારે જીવ-અવરૂપ વહેંચણ કરતાં, અંતરમાં ધારતાં-વિચારતાં-થકા જીવને સમકિતની પ્રાપ્તિ થાય.
પ૨૩ શિષ્ય –એ છ દ્રવ્યમાં વિદ્યારિબા=સક્રિય કેટલાં અને અક્રિય કેટલા?
ગુરૂ –નિશ્ચયન કરી તે છએ દ્રવ્યને સક્રિય કહીયે, અને વ્યવહાર કરી તે ચાર દ્રવ્ય અક્રિય કહીએ. તથા બે દ્રવ્ય સક્રિય કહીએ, તે આવી રીતે –
નિશ્ચયન કરી ધર્માસ્તિકાય દ્રવ્ય, જીવ અને પુદગલ એ બે દ્રવ્યને પિતાની ચલન સહાયરૂપ કિયા કરતો જાય છે. - તથા નિશ્ચયન કરી અધર્માસ્તિકાય પણ છવપુદ્ગલને પિતાના સ્થિર સહાયરૂપ કિયા કરતે જાય છે.
તથા નિશ્ચયન કરી આકાશાસ્તિકાય દ્રવ્ય પણ જીવ પુદ્ગલને પિતાની અવગાહનારૂપ ક્રિયા કરતો જાય છે.
તથા નિશ્ચયનચે કરી કાલદ્રવ્ય તે પણ જીવ–અજીવરૂપ સર્વ વસ્તુમાં પોતાની વર્તનારૂપ કિયા કરતે જાય છે,
Page #473
--------------------------------------------------------------------------
________________
૩૯૮
તથા નિશ્ચયનયે કરી તા જીવ દ્રવ્ય, પણ પેાતાના સ્વરૂપમાં રમવરૂપ ક્રિયા કરતા જાય છે, કેમકે જો નિશ્ચયનયે કરી જીવ શુભાશુભરૂપ વિભાવદશામાં રમણુ કરવારૂપ ક્રિયા કરતા હાય, તે કંઈ કાલે જીવ સિદ્ધિ વરેજ નહિ, માટે નિશ્ચયનયે કરી તે જીવ પેાતાના સ્વરૂપમાં રમવારૂપજ ક્રિયા કરે છે,
તથા નિશ્ચયનયે કરી પુદ્ગલ પરમાણુઓ જે છે, તે પણ અનાદિકાલના પાતાની મલવા-વિખરવારૂપ ક્રિયા
કરતા જાય છે.
એ રીતે છએ દ્રવ્ય નિશ્ચયનચે કરી પાતપાતાની ક્રિયા કરે છે, માટે સક્રિય છે.
વ્યવહારનયે કરી ધમ, અધમ, આકાશ અને કાલ, એ ચાર દ્રવ્ય અક્રિય જાણવા. તથા જીવ અને પુનલ એ એ દ્રવ્ય સક્રિય જાણવા.
કારણ કે વ્યવહારનયને મતે જીવ અજ્ઞાન અને રાગ-દ્વેષની ચીકાશરૂપ અશુદ્ધતાએ કરી સમયે સમયે અનતા પુદ્ગલ પરમાણુઓનું ગ્રહણ કરવારૂપ ક્રિયા કરે છે, અને પુદ્ગલ પરમાણુઓને વલગવાના સ્વભાવ છે, માટે પુદ્ગલ પરમાણુઓ વળગવારૂપ ક્રિયા કરે છે.
એ રીતે વ્યવહારનયને મતે જીવ અને પુદ્ગલ, એ એ દ્રવ્ય મળવા–વિખરવારૂપ ક્રિયા કરે છે, માટે સક્રિય જાણવા.
Page #474
--------------------------------------------------------------------------
________________
૩૯ જે કારણ માટે જીવ, સમયે સમયે અનંતા કર્મ રૂપ પુદ્ગલ પરમાણુઓનું ગ્રહણ કરે છે અને આગળ સત્તાએ અનંતા કમરુપ દળીયા બાંધ્યા છે, તે સ્થિતિ પ્રમાણે જીવને ઉદય આવે છે, તેને ભેળવીને ખેરવે છે. તથા કેટલાએક પરમાણુઓ તે ઉદીરીને ઉદય આણ ભેગવીને ખેરવે છે, તથા કેટલાએક જ્ઞાનરૂપ દષ્ટિએ કરી બાળીને ખેરવે છે,
એમ અનેક પ્રકારે સમયે સમયે અનંતા કર્મરૂપ પરમાણુઓ ગ્રહણ કરે છે, અને સમયે સમયે અનંતા કર્મ રૂપ પરમાણુઓ ખેરવે છે,
માટે અનાદિકાળના જીવ અને પુદ્ગલ, એ બે દ્રવ્ય, મલવા-વિખરવારુપ ક્રિયા કરે છે, તેથી સક્રિય જાણવા
પ૨૪-શિષ્ય –એ છ દ્રવ્યમાં ટ્યિ નિત્ય કેટલા અને અનિત્ય કેટલા?
ગુરૂ –નિશ્ચયનયે કરી છએ દ્રવ્ય નિત્ય છે, અને નિશ્ચયન કરી છએ દ્રવ્ય અનિત્ય છે, તથા વ્યવહાર નચે કરી તે ચાર દ્રવ્ય નિત્ય જાણવા, અને બે દ્રવ્ય અનિત્ય જાણવા તે આવી રીતે –
ધર્માસ્તિકાયના અરુપી, ચેતન, અક્રિય અને ચલનસહાય એ ચાર ગુણ અને પર્યાયમાં ધર્માસ્તિકાયને એક સકંધ એ પાંચ નિત્ય જાણવા, તથા દેશ, પ્રદેશ અને અગુરુલઘુ, એ ત્રણ પર્યાય ધર્માસ્તિકાયના અનિત્ય જાણવા. ૬
૨૬
Page #475
--------------------------------------------------------------------------
________________
કરવું તથા અધર્માસ્તિકાયના પણુ અરૂપી, અચેતન, અક્રિય અને સ્થિરસહાય, એ ચાર ગુણ તથા પર્યાયમાં અધર્મસ્તિકાયને એક કંધ, એ પાંચ નિત્ય જાણવા. અને દેશ, પ્રદેશ તથા અગુરુલઘુ, એ ત્રણ પર્યાય અધર્માસ્તિકાયના અનિત્ય જાણવા.
હવે આકાશાસ્તિકાયના અરૂપી, અચેતન, અક્રિય અને અવગાહક, એ ચાર ગુણ અને પર્યાયમાં આકાશાસ્તિકાયને કધ, એ પાંચ નિત્ય જાણવા. તથા દેશ, પ્રદેશ અને અગુરુલઘુ, એ ત્રણ પર્યાય આકાશાસ્તિકાયના અનિત્ય જાણવા.
હવે કાલ દ્રવ્યના અરૂપી, અચેતન, અક્રિય અને નવા પુરાણા વર્તના લક્ષણ, એ ચાર ગુણ નિત્ય જાણવા. તથા અતીત, અનાગત, વર્તમાન અને અગુરુલઘુ, એ ચાર પર્યાય કાલ દ્રવ્યના અનિત્ય જાણવા.
હવે પુદગલ દ્રવ્યના રૂપી, અચેતન, સક્રિય અને પૂરણગલન, મિલન, વિખરણ, એ ચાર ગુણ નિત્ય જાણવા. તથા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ સહિત એ ચાર પુદ્દગલાસ્તિકાયના અનિત્ય જાણવા. - હવે જીવદ્રવ્યના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય, એ ચાર ગુણ અને અવ્યાબાધ, અમૌત્તિક, તથા અનવગાહ, એ ત્રણ પર્યાય જીવના નિત્ય જાણવા. અને એક અગુરુલઘુ પર્યાય, જીવને અનિત્ય જાણવે.
Page #476
--------------------------------------------------------------------------
________________
૪૦૧ એ રીતે નિશ્ચયનયે કરી છે દ્રવ્ય નિત્ય પણ કહીએ અને અનિત્ય પણ કહીએ.
હવે વ્યવહારનયે કરી ધર્મ, અધર્મ, આકાશ અને કાલ, એ ચાર દ્રવ્ય નિત્ય કહીએ. તથા જીવ અને પુદ્દગલ, એ બે દ્રવ્ય, અનિત્ય જાણવા.
કારણ કે વ્યવહારનયને મતે જીવ, ચારગતિરૂપ સંસારમાં જન્મ-મરણરૂપ નવા નવા ભવ કરે છે, માટે અનિત્ય કહીએ.
તથા વ્યવહારનયે કરી પુદ્ગલદ્રવ્યના સ્કંધ પણ સર્વે અનિત્ય જાણવા. કારણકે પુદ્ગલના સ્કંધ બને છે, તે સ્થિતિ પ્રમાણે રહે છે, વળી પાછા વિખરે છે, માટે અનિત્ય જાણવા.
તથા જે કારણે વળી દ્રવ્યાસ્તિકનયને મતે જીવ અસંખ્યાત પ્રદેશ નિત્ય-સદાકાલ શાશ્વત છે, અને અશુદ્ધ, અનિત્ય પર્યાયે કરી જીવ અનિત્ય, અશાશ્વતે જાણ. કેમકે અશુદ્ધ, અનિત્ય પર્યાયે કરી જીવ ચાર ગતિરૂપ સંસારમાં ઉત્પાદ, વ્યયરૂપ પલટણ સ્વભાવે વતે છે, તે આવી રીતે –
મનુષ્ય ભવના પર્યાયને વ્યય થયે, અને દેવતાના ભવના પર્યાયને ઉત્પાદ થયે, વળી દેવ ભવના પર્યાયને વ્યય થયે, અને તિર્યંચ ભવના પર્યાયને ઉત્પાદ થયે, વળી તિર્યંચ ભવના પર્યાયને યય થયે, અને મનુષ્ય ભવના પર્યાયને ઉત્પાદ થયે. એમ અશુદ્ધ, અનિત્ય
Page #477
--------------------------------------------------------------------------
________________
૪૦૨ પર્યાયે કરી જીવ, અનેક પ્રકારે ઉત્પાદ-વ્યયરૂપ પલટણ સ્વભાવે ચાર ગતિરૂપ સંસારમાં સદાકાલ વર્તે છે, અને જીવ એને એ ધ્રુવપણે શાશ્વત છે, તથા જન્મ-મરણ, થાય છે, તે સર્વ પર્યાયને ઉત્પાદ વ્યય થાય છે, માટે દ્રવ્યાસ્તિકન કરી જીવને નિત્ય કહીએ, અને પર્યાયાસ્તિકને કરી જીવને અનિત્ય કહીએ, એ પરમાર્થ છે.
તથા પુદ્ગલ પરમાણુઓ પણ દ્રવ્યથકી નિત્ય શાશ્વતા છે, અને પર્યાયથકી ઘણું પરમાણુઓ મળી કંધ બને છે, તે સ્થિતિ પ્રમાણે રહે છે, વળી પાછા વિખરે છે, તે સ્કંધને અનિત્ય પણ કહીએ.
એ રીતે બદ્રવ્યમાં નિશ્ચય-વ્યવહાર કરી નિત્ય-અનિત્યનું સ્વરૂપ જાણવું.
પર૫ શિષ્યઃ—એ છ દ્રવ્યમાં કારણકારણ કેટલા અને અકારણ કેટલા?
ગુરૂ–છ દ્રવ્યમાં પાંચ દ્રવ્યને એક જીવ દ્રવ્ય તે અકારણ છે, અને જીવ દ્રવ્યને પાંચે દ્રવ્ય કારણરૂપ જાણવા.
જેમકે જીવ કર્તા, અને તેને ધર્માસ્તિકાય કારણ મળ્યું, તે વારે જીવને ચાલવા-હાલવારૂપ કાર્ય થયું,
તેમજ જીવ કર્તા, તેને અધર્માસ્તિકાય કારણ મળ્યું, તે વારે જીવને સ્થિર રહેવારૂપ કાર્ય નિપજ્યું,
તેમજ જીવ કર્તા, અને તેને આકાશાસ્તિકાય કારણ મળ્યું, તે વારે જીવને અવગાહનારૂપ કાર્ય નિપજ્યું,
Page #478
--------------------------------------------------------------------------
________________
૪૦૩
તેમજ જીવ કર્તા, તેને પુદ્ગલાસ્તિકાય કારણુ મળ્યું, તે વારે જીવને સમયે સમયે અનતા કરૂપ પરમાણુએ લેવા, અને સમયે સમયે અનંતા કર્મરૂપ પરમાણુઓ ખેરવવારૂપ કાર્ય નિપન્યુ,
તેમજ જીવ કર્તા, અને તેને કાલદ્રવ્ય કારણ મળ્યું, તે વારે જીવને નવા–પુરાણા વનારૂપ કાર્ય નિપજ્યું,
એ રીતે ષદ્રવ્યમાં જીવને પાંચે દ્રવ્ય, કારણરૂપે જાણવા. અને જીવ પાતે અકારણ છે.
પ૨૬ શિષ્ય :—એ છ દ્રવ્યમાં કત્તા=કર્તા કેટલા અને અકર્તો કેટલા ?
ગુરૂ :-નિશ્ચયનયે કરી છએ દ્રવ્ય પાતે પેાતાના સ્વરૂપના કન્હેં છે, અને વ્યવહારનયે કરી અનેક નયની અપેક્ષાએ જોતાં તે એક જીવદ્રવ્ય કર્તા અને પાંચ દ્રવ્ય અકર્તો જાણવ, તે આવી રીતે ઃ—
જે વ્યવહારનયના છ ભેદ છે, તિહાં પ્રથમ શુદ્ધ વ્યવહારનયે કરી જીવ શુદ્ધ, નિલ, કમ થકી રહિત એવું પેાતાનું સ્વરૂપ નિપજાવવું તેના કર્તા જાણવા, એટલે જે જે આગલા ગુણુઠાણાનું છે।ડવું અને ઉપરના ગુણુઠાણાનું લેવુ તેને શુદ્ધ વ્યવહારનયે કોઁ કહીએ.
એટલે પહેલે ગુઠાણે અન ંતાનુબંધીની ચોકડી હતી, તે ખપાવી અને ચોથે ગુણુઠાણું આવ્યા, તે વારે જીવને એક સમકિત ગુણુ નિરાવરણ થયા અને અપ્રત્યાખ્યાનીની ચોકડી ખપાવી, તે વારે પાંચમે ગુણુઠાણું દેશિવરિત ગુજુ
Page #479
--------------------------------------------------------------------------
________________
૪૪ પામે, તથા પ્રત્યાખ્યાનની ચોકડી ખપાવી, તે વારે છઠું-સાતમે ગુણઠાણે સર્વવિરતિ ગુણ પામે, તથા સર્વ કષાય ક્ષય થયા, તે વારે અગીયારમે, બારમે ગુણઠાણે પહોંચી રાગ-દ્વેષરૂપ મેહનીય કર્મ ખપાવી, બારમે ગુણઠાણે ઘાતકર્મને ક્ષય કરી તેરમે ગુણઠાણે કેવલજ્ઞાન પામે,
એ રીતે જેમ જેમ પૂર્વના ગુણઠાણાનું છેડવું અને ઉપરના ગુણઠાણાનું લેવું, તેને શુક્રવ્યવહારનય કહીએ.
એટલે જીવ જેમ જેમ કર્મરૂપ અશુદ્ધતાને ટાળે, અને ગુણરૂપ શુદ્ધતાને નિપજાવે, તે શુદ્ધ વ્યવહારનય જાણુ.
- હવે બીજા અશુદ્ધવ્યવહારનયે કરી જીવમાં અજ્ઞાન, રાગ, દ્વેષ, અનાદિકાળના શત્રુ થઈ લાગ્યા છે, તેણે કરી જીવમાં અશુદ્ધપણું જાણવું, એ અશુદ્ધતાની ચીકાશે કરી. જીવને સમયે સમયે અનંતા કર્મરૂપ દળીયા સત્તાએ લાગે છે, એ અશુદ્ધતા અનાદિની જાણવી. એ અશુદ્ધ વ્યવહારનયે જીવ કર્તા, તેનું સ્વરૂપ કહયું.
હવે ત્રીજા શુભ વ્યવહાર કરી જીવ, દાન, શીલ, તપ, ભાવના, પૂજા, પ્રભાવના, સેવા, ભક્તિ, સ્વામી વાત્સલ્ય, વિનય, વૈયાવચ્ચ, ઉપકાર, કરૂણા, દયા, જયણા, મીઠું મને હર વચન બેલવું, સર્વ જીવનું રૂડું ચિંતવવું, એ આદિ અનેક પ્રકારની જીવને શુભ કરણ જાણવી. એ શુભ વ્યવહારનયે જીવ કર્તા કહીએ.
Page #480
--------------------------------------------------------------------------
________________
હવે ચોથા અશુભવ્યવહાર કરી જીવ ક્રોધ, માન, માયા, લેભ, વિષય, કષાય, નિદ્રા, વિકથા, હાસ્ય, વિદ, નિંદા, ઈર્ષા, ચાડી, મૂછ, મમતા, હિંસા, મૃષા,
અદત્ત, મૈથુન, પરિગ્રહ, એ આદિ અનેક પ્રકારની જીવને અશુભકરણી કહીએ. એ અશુભ વ્યવહારનયે જીવ કર્તા જાણ.
હવે પાંચમા ઉપચરિત વ્યવહારનયે કરી જીવ ધન-કુટુંબ-પરિવાર, હાટ-ઘર-વખાર, ગામ-ગરાસ–દેશ, ચાકર-દાસ-દાસી, વાતર, રાજા, ઋદ્ધિ, ક્ષેત્ર–ખળા, વાડી-વન-આરામ, કૂવા-વાવ-સરોવર-નવાણ, એ આદિ અનેક પ્રકારની વસ્તુ તે પિતાથકી પ્રત્યક્ષપણે જુદી છે, તેને જીવ અજ્ઞાનપણે પિતાની કરી જાણે છે, તેને મારું મારું કરતે ફરે છે, એટલે તેના પાપને અધિકારી થાય છે, એ રીતે ઉપચરિત વ્યવહારનયે જીવને કર્તા જાણ.
હવે છઠું અનુપચરિત વ્યવહાર કરી જીવ, શરીરાદિક પરવરતુ જે પિતાના સ્વરૂપથકી પ્રત્યક્ષપણે જુદી છે, પણ પરિણામિક ભાવે લેલીભૂતપણે એકઠી મળી રહી છે, તેને જીવ પિતાની કરી જાણે છે, પણ એવા શરીર તે અનંતીવાર કર્યા, અને અનંતીવાર મૂક્યા, તથાપિ અજ્ઞાનપણે તેને પિતાની કરી જાણે છે, તેને વાસ્તે અનેક પ્રકારે હિંસાદિ પાપ કરી પુષ્ટ કરે છે, એ રીતે અનુપચરિત વ્યવહારનયે કરી જીવ કર્તા જાણુ.
- એ છ પ્રકારે વ્યવહારનયને મતે જીવનું કર્તાપણું દેખાડયું.
Page #481
--------------------------------------------------------------------------
________________
૪૦૬
એમ છ દ્રવ્યમાં કર્નો-અકાઁપણાનું સ્વરૂપ જાણવું. ૫૨૭ શિષ્ય :—એ છ દ્રવ્યમાં સવગય-ઈયર= સર્વગત એટલે સર્વવ્યાપી દ્રવ્ય કેટલા અને તે થકી ઈતર એટલે દેશ વ્યાપી દ્રવ્ય કેટલા ?
ગુરૂ —છ દ્રવ્યમાં એક આકાશદ્રવ્ય સવ લેાકાલેાકવ્યાપી છે, અને પાંચ દ્રવ્ય, દેશવ્યાપી જાણવા.
કારણકે ધર્માસ્તિકાય અસ ંખ્યાત પ્રદેશી લેાક વ્યાપી જાણવું, તથા કાલદ્રવ્ય ગણિતકાલ તે અઢીદ્વીપ વ્યાપી જાણવું. તથા જીવદ્રવ્ય પણ લેાકવ્યાપી જાણવુ, એટલે જેટલા લેાકાકાશના પ્રદેશ છે, તેટલા નિગેાદના ગેાળા છે, અને એકેક ગેાળામાં અસંખ્યાતી નિગેાદ રહી છે, તે એકેકી નિગેાદમાં અન`તા જીવ રહયા છે, માટે જીવ દ્રવ્ય લેાકવ્યાપી જાણવું. તથા પુદ્ગલ દ્રવ્ય પશુ એકેક જીવને સત્તાએ અનતા કર્મરૂપ પુદ્ગલ પરમાણુએ લાગ્યા છે, તથા તે થકી બીજા છૂટા લેાકવ્યાપી પરમાણુઓ પણ અનંતા છે, તે સલાક વ્યાપી છે, એ રીતે એ પાંચ દ્રવ્ય દેશવ્યાપી જાણવા, અને એક આકાશાસ્તિકાય દ્રવ્ય લાકાલાક વ્યાપી અન'તપ્રદેશી તે સર્વ વ્યાપી જાણવું.
એ છ દ્રવ્યમાં સવ વ્યાપી તથા દેશ વ્યાપીનુ' સ્વરૂપ કર્યું.
૫૨૮ શિષ્યઃ—એ છ દ્રવ્ય અપવેસા-અપ્રવેશી એટલે એક ક્ષેત્રે છ દ્રવ્ય ભેળા મળી રહયા છે, પણ
Page #482
--------------------------------------------------------------------------
________________
૪૦૭
કોઈ એક ખીજામાં પ્રવેશ કરી ભળી જતા નથી અને એક ખીજાનુ કાઈ કાઈનું કામ પણ કરતા નથી, તેના શ્યા પરમાથ
ગુરૂ :—જેમ કોઈ એક દુકાનમાં પાંચ વાઘેાતર રહેતા હૈાય, તે સર્વે પાતપેાતાના હવાલા પ્રમાણે કામ કરતા જાય, અને સહું સહુની મર્યાદામાં ચાલે, તેમ ઈહાં એકક્ષેત્રે છ દ્રવ્ય ભેળા રહયા છે, પણ સહુ પાતપેાતાનુ કામ કરે છે, અને પાતપેાતાની મર્યાદામાં વર્તે છે, પણુ નિશ્ચયનચે કરી કાઈ એક ખીજામાં માંામાંહે ભળતા નથી, માટે અપ્રવેશી જાણવા. એ પરમાથ છે.
એ રીતે ષદ્રવ્યનું સ્વરૂપ બાર ભાંગે કરી સામાન્ય પ્રકારે ભવ્યજીવને જાણવુ.
પર૯ શિષ્યઃ—આગળ પન્નવાસૂત્રના પાઠમધ્યે તમે કહ્યું જે છત્ર- અજીવરૂપ ષદ્રવ્યનું સ્વરૂપ સ્યાદ્વાદાદિ આઠે પક્ષે કરી જાવું, માટે તે આઠ પક્ષ કયા ? તેના નામ કહા ?
ગુરૂ—આઠ પક્ષ તે આ પ્રમાણે એક-અનેક, નિત્યઅનિત્ય, સત્–અસત્, વક્તવ્ય-અવક્તવ્ય.
એ પ્રત્યેક દ્રવ્યના આઠ આઠે પક્ષ કરતાં છ દ્રવ્યના અડતાલીશ પક્ષ થયા.
૧૩૦ શિષ્યઃ—છ દ્રવ્યમાં એક અનેક પક્ષ કેમ
જાણીએ ?
ગુરૂ:—એ ષદ્રષ્યને એક પણ કહીએ અને અનેક પણ કહીએ.
Page #483
--------------------------------------------------------------------------
________________
કેમકે ધર્મ, અધમ, એ બે દ્રવ્ય સકંધરૂપ કાકાશ પ્રમાણ એક છે અને એના ગુણ, પર્યાય, પ્રદેશ અનેક છે, એટલે ગુણ અનંતા, પર્યાય અનંતા અને પ્રદેશ અસંખ્યાતા જાણવા. - હવે આકાશાસ્તિકાય દ્રવ્ય પણ કંધરૂપ કાક પ્રમાણ એક છે, અને ગુણ, પર્યાય, પ્રદેશ અનેક છે, એટલે ગુણ અનંતા, પર્યાય અનંતાં અને પ્રદેશ પણ અનંતા જાણવા.
એ રીતે ત્રણે દ્રવ્યમાં એક-અનેક પક્ષ કહ્યો, હવે શેષ ગણુ દ્રવ્યમાં એક-અનેક પણું દેખાડે છે –
તિહાં પ્રથમ કાલદ્રવ્યને વર્તમાનરૂપ ગુણ એક જાણો અને ગુણ-પર્યાય તથા સમય અનેક છે, એટલે ગુણ અનંતા છે, પર્યાય અનંતા છે, અને સમય પણ અનંતા જાણવા. કેમકે અતીતકાલે અનંતા સમય વહી ગયા અને અનાગત કાલે અનંતા સમય આગળ આવશે, તથા વર્તન માનકાલ એક સમય માત્ર જાણે.
- હવે પુદગલાસ્તિકાય દ્રવ્યમાં એક-અનેક પક્ષ કહે છે ,
પુદ્ગલ દ્રવ્યના પરમાણુઓ અનંતા છે, તે એકેક પરમાણુમાં અનંતા ગુણ પર્યાય રહ્યા છે, એ રીતે અનેક છે, પણ સર્વ પરમાણુમાં પુદ્ગલપણું એક સરખું છે, તેથી એક છે.
Page #484
--------------------------------------------------------------------------
________________
yoe હવે જીવદ્રવ્યમાં એક-અનેક પણું કહે છે – લોકમાં જીવ અનંતા છે, એકેક જીવના અસંખ્યાતા અસંખ્યાતા પ્રદેશ છે, અને એક પ્રદેશે અનંતા ગુણ રહ્યા છે, તથા એકેક ગુણમાં અનંતા અનંતા પર્યાય છે, અને પર્યાય-પર્યાયમાં ધમ અનંતે છે,
એ સર્વ બેલ અનેક પક્ષના દર્શાવનારા છે, અને સંગ્રહન કરી જીવપણું સર્વમાં એક સરખું છે, માટે એક પક્ષ છે.
ઈહાં શિષ્ય પૂછે છે કે જે એમ સર્વ જીવ એક સરખા છે, તે એક જીવ સિદ્ધસ્વરુપી પરમાનંદ સુખમય દેખાય છે, અને બીજા સંસારીજીવ કર્મવશે પડયા થકા દુઃખી દેખાય છે, તેણે કરી સર્વજીવ, જુદા જુદા લાગે છે, તેને યે પરમાર્થ ? તેવારે ગુરુ કહે છે, કે નિશ્ચયનચે કરી સર્વે જીવ સત્તાએ સિદ્ધ સમાન છે, તેથી જ સર્વજીવ કર્મ ખપાવી સિદ્ધિ વરે છે, તેણે કરી સર્વ જીવની સત્તા એક સરખી જાણવી, માટે તે સરખા છે.
૫૩૧ શિષ્ય–સર્વે જીવ સિદ્ધસમાન કહે છે તેવારે અભવ્ય જીવ પણ સિદ્ધસમાન થયા, તે અભવ્ય જીવ કેમ મેક્ષે જતા નથી?
ગુરૂ –અભવ્યને સ્વભાવ એ જ છે, જે સંસારમાં ફરતાં કદાચિત કારણ સામગ્રી મળે, તે પણ અભવ્યને પરાવર્તન ધર્મ નથી, તેણે કરી સિદ્ધ થતા નથી, પણ ભવ્ય જીવને પરાવર્તન ધર્મ છે, માટે તેને કારણે સામગ્રી
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૧૦ મળવાથી પૂર્વભાવને પલટાવી ગુણએ ચઢી સર્વ કર્મને ચૂર્ણ કરી સિદ્ધિપદ વરે છે, અને સર્વ જીવના આઠ રુચક પ્રદેશ મુખ્ય છે, તે નિશ્ચયન કરી ભવ્ય-અભવ્ય બેહના સિદ્ધસમાન છે, તેણે કરી સર્વ જીવની સત્તા એક સરખી છે, કેમકે એ આઠ ટુચક પ્રદેશને કર્મ લાગતા નથી, તેની આચારાંગસૂત્રની ટીકામાં સાખ છે.
એ રીતે પકવ્યમાં એક-અનેક પક્ષનું સ્વરૂપ
પ૩ર શિષ્ય-પદ્રવ્યમાં નિત્ય-અનિત્ય પક્ષ કેમ જાણીએ?
ગુરૂ –છ દ્રવ્ય નિત્ય—પણ કહેવાય અને અનિત્ય પણ કહેવાય, તે આવી રીતે – - ધર્માસ્તિકાયના અરૂપી, અચેતન, અકિય અને ચલનસહાય, એ ચાર ગુણ તથા પર્યાયમાં ધમસ્તિકાયને સ્કંધ, એ પાંચ નિત્ય જાણવા, અને દેશ, પ્રદેશ તથા અગુરુલઘુ, એ ત્રણ પર્યાય ધર્માસ્તિકાયના અનિત્ય જાણવા.
તથા અધર્માસ્તિકાયના અરુપી, અચેતન, અક્રિય અને સ્થિર સહાય, એ ચાર ગુણ તથા પર્યાયમાં અધર્મા સ્તિકાયને કંધ, એ પાંચ નિત્ય જાણવા, અને દેશ, પ્રદેશ તથા અગુરુલઘુ, એ ત્રણ પર્યાય અનિત્ય જાણવા.
તથા આકાશાસ્તિકાયના અરુપી, અચેતન, અકિય અને અવગાહક, એ ચાર ગુણ તથા પર્યાયમાં આકાશારિત
કાયને કંધ, એ પાંચ નિત્ય જાણવા. અને દેશ, પ્રદેશ - તથા અગુરુલઘુ, એ ત્રણ પર્યાય અનિત્ય જાણવા.
Page #486
--------------------------------------------------------------------------
________________
૪૧૧
તેમજ કાલદ્રવ્યના મરુપી, અચેતન, અક્રિય, અને નવા પુરાણા વર્તના લક્ષણ એ ચાર ગુણ નિત્ય જાણવા તથા અતીત, અનાગત, વર્તમાન અને અગુરુલઘુ, એ ચાર પર્યાય અનિત્ય જાણવા.
તથા પુદ્ગલદ્રવ્યના રુપી, ચેતન, સક્રિય અને ગલન, પૂરણ, મિલન, વિખરણુ, એ ચાર ગુણુ નિત્ય જાણવા. તથા વણુ, ગ ંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ સહિત એ ચાર પર્યાય પુદ્ગલદ્રવ્થના અનિત્ય જાણવા.
તથા જીવદ્રવ્યના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વી એ ચાર ગુરુ અને અવ્યાબાધ, અમૂર્તિક, તથા અનવગાહ, એ ત્રણ પર્યાય નિત્ય જાવા. તથા એક અગુરુલઘુ પર્યાય જવને અનિત્ય જાણવા.
એ રીતે ષદ્ભવ્યમાં નિત્ય-અનિત્ય પક્ષનુ સ્વરૂપે કહ્યું.
૫૩૩ શિષ્યઃ—ષડૂદ્રવ્યમાં સત્-અસત્ પક્ષનું સ્વરુપ કેમ જાણીએ ?
ગુરૂ --છ એ દ્રવ્ય, સ્વદ્રવ્ય, રૂક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવ પણે સત્ છતા છે, અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ તથા પરભાવપણે અસત્=મતા છે,
હવે એ છ દ્રવ્યમાં સ્વદ્રવ્યાદિક ચાર દેખાડે
Page #487
--------------------------------------------------------------------------
________________
કાર પ્રથમ ધર્માસ્તિકાયનું સ્વદ્રવ્ય તે ચલનસહાયગુણ તથા અધર્માસ્તિકાયનું સ્વદ્રવ્ય તે સ્થિરસહાયગુણ, તથા આકાશાસ્તિકાયનું સ્વદ્રવ્ય તે અવગાહક ગુણ, તથા કાલનું સ્વદ્રવ્ય તે નવા-પુરાણું વર્તનાલક્ષણ ગુણ, તથા પુદગલાસ્તિકાયનું સ્વદ્રવ્ય તે પૂરણગલન ગુણ, અને જીવનું સ્વદ્રવ્ય તે જ્ઞાનાદિ ચેતના લક્ષણ ગુણ.
એ છ દ્રવ્યમાં સ્વદ્રવ્યપણું કહ્યું.
હવે સ્વક્ષેત્રપણું દેખાડે છે એટલે સાક્ષેત્રે પ્રદેશ ઘણા છે, માટે છએ દ્રવ્યમાં સ્વક્ષેત્રપણું કહે છે.
તિહાં પ્રથમ ધર્મ ને અધર્મ, એ બે દ્રવ્યના સ્વક્ષેત્રે અસંખ્યાતા પ્રદેશ જાણવા. તથા આકાશદ્રવ્યના સ્વક્ષેત્રે અનંતા પ્રદેશ જાણવા. તથા કાલદ્રવ્યને સ્વક્ષેત્રે એક સમય જાણ. તથા પુદગલ દ્રવ્યને સ્વક્ષેત્રે એક પરમાણુ, એવા અનંતા પરમાણુઓ જાણવા. તથા છવદ્રવ્યના સ્વક્ષેત્રે એક જીવના અસંખ્યાતા પ્રદેશ જાણવા. એ રીતે છ દ્રવ્યમાં સ્વક્ષેત્રપણને વિચાર જાણુ.
હવે છ દ્રવ્યમાં સ્વકાલપણું દેખાડે છે. છએ દ્રવ્યમાં પિતાપિતાને સ્વીકાલ તે અગુરુલઘુ પર્યાયને જ વસે છે,
હવે એ દ્રવ્યમાં સ્વભાવપણું દેખાડે છે. સ્વભાવ ગુણ પર્યાય, તે છએ દ્રવ્યમાં પોતપોતાને સ્વભાવે ગુણ પર્યાય રહ્યા છે, તે સ્વભાવપણું જાણવું.
Page #488
--------------------------------------------------------------------------
________________
એમ ધર્માસ્તિકાય દ્રવ્યમાં પિતાનું સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવપણાનો સંબંધ છે, પણ બીજા પાંચ દ્રવ્યના સ્વદ્રવ્યાદિક ચારને તેમાં સંબંધ નથી.
તેમજ અધમસ્તિકાયદ્રવ્યમાં પોતાનો સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ, અને સ્વભાવપણાને સંબંધ છે, પણ બીજા પાંચ દ્રવ્યના સ્વદ્રવ્યાદિક ચારને સંબંધ તેમાં નથી.
તેમજ આકાશાસ્તિકાયમાં કાલમાં, પુદ્ગલમાં અને જીવમાં એ સર્વમાં પિતાપિતાનું સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવપણનો સંબંધ છે, પણ બીજા પાંચ દ્રવ્યમાં સ્વદ્રવ્યાદિક ચારને તેમાં સંબંધ નથી. - એમ છ દ્રવ્ય સ્વગુણે કરી સત્ છે, અને પરગુણે કરી અસત્ જાણવા. જે દ્રવ્ય તે ગુણ પર્યાયવંત હય, એટલે અનેક પર્યાય તે દ્રવ્ય કહીએ, અને સ્વદ્રવ્યનું આવર્ત પણું તે ક્ષેત્ર કહીએ. તથા ઉત્પાદ વ્યયની વતના તે કાલ કહીએ, તથા વિશેષ ગુણ પરિણતિ તે સ્વભાવ પરિણતિ જાણવી. એટલે પર્યાય પ્રમુખ તે સ્વભાવ કહીએ.
એ રીતે છએ દ્રથના સ્વરૂપમાં સ-અસતપણાને વિચાર જાણ. - ૫૩૪ શિષ્ય – દ્રવ્યમાં વક્તવ્ય-અવક્તવ્યપણાનું સ્વરૂપ કેમ જાણએ?
ગુરૂ–છ દ્રશ્યમાં વકતવ્ય વચનથી કહેવાય એવા પ્રત્યેક દ્રવ્યમાં અનંતા ગુણ-પર્યાય વક્તવ્ય છે, અને એ
Page #489
--------------------------------------------------------------------------
________________
૪૧૪
દ્રવ્યમાં અવક્તવ્ય વચનથી કહ્યા ન જાય એવા અનંતા ગુણ પર્યાય આવકતવ્ય છે, તેનું સ્વરૂપ કહે છેઃ—
શ્રીતીથકર ભગવાને સભાવ પ્રત્યક્ષપણે દીઠા, તેને અન તમે ભાગે વકતવ્યા એટલે પ્રરૂપ્યા અને જે શ્રીતીથ કર ભગવાને પ્રરૂપ્યા તેના અનંતમેા ભાગ શ્રીગણ ધરદેવે ઝીલ્યા, સૂત્રમાં ગૂંથ્યા છે, અને સૂત્રમાં ગૂથ્ય, તેને અસખ્યાતમે ભાગે હમણાં આગમ વર્તે છે, એ છએ દ્રવ્યમાં વકતવ્ય અવકતવ્ય પક્ષનું સ્વરૂપ જાણવું.
એ રીતે છએ દ્રવ્યનું સ્વરૂપ આઠે પક્ષે ગુરૂગમથી ચેાગ્ય રીતે જાણે, તેને સમકિતી કહીએ.
-
अत्र सूत्रपाठ :―
॥ ગાથા |
નીવાર્ત્તળ, સમરું, અન્નાહિમ્મત નાળ | तत्थेय सया रमण, चरण एसेा हु मुक्खपहो || १ ||
અઃ—જીવાદિક છએ દ્રવ્ય જે જેહવા છે, તે તેવા ગુણુપર્યાય સહિત જાણે, અને નિત્ય-અનિત્યપણે સમયે સમયે પલટાય છે, તે સહે, તેને સમકિતી જાણવા.
એ રીતે છએ દ્રવ્યનું સ્વરૂપ જાણી તેમાંથી પાંચ અજીવદ્રવ્યને છાંડી ને એકજ જીવના સ્વગુણુમાં સ્થિર થઇ રમણુ કરવું, તેને ચારિત્ર કહીએ.
હવે પ્રથમ સમકિત શુદ્ધ કરવુ જોઇએ, માટે સમકિતનું સ્વરૂપ દેખાડે છેઃ—
Page #490
--------------------------------------------------------------------------
________________
નવ તત્ત્વમાં મોક્ષને કર્તા જીવતત્વ છે, અને સંવર તથા નિર્જરા એ બે ગુણ છે, તે મેક્ષના ઉપાદાન કારણ છે, તથા દેવ અને ગુરૂ એ બે ઉપકારી છે, તે મોક્ષના નિમિત્ત કારણ જાણવા.
એ રીતે જીવ, સંવર, નિર્જરા અને મેક્ષ, એ ચાર ઉપાદેય છે, એટલે આદરવા યોગ્ય છે, અને શેષ પાંચ તવ હેય છે, એટલે છાંડવા યોગ્ય છે, એવા જે વિસુદ્ધનય ' સાપેક્ષ પરિણામ તે સમકિત સહિત જ્ઞાન કહીએ, એવા સમકિત જ્ઞાને કરી ભલું થાય, શ્રી અનુગદ્વારસૂત્રમાં કહ્યું છે.
|| ગાથા In णायम्मि गिहियब्वे, अगिण्हियत्वे य इत्थ अथम्मि । ગાયવ ાય છે, તો કavો ના નામ / ૧ /
અર્થ-જ્ઞાન તે શું? જે છ દ્રવ્યનું સ્વરૂપ નિત્યાનિત્યાદિ આઠ પક્ષે કરી જેવું છે, તેવું જાણુને તેમાં જે લેવા ગ્ય હેય, તે લીએ, અને છાંડવા ગ્ય હોય, તે છંડે, એ જે ઉપદેશ, તે નય ઉપદેશ કહીએ.
વળી શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં સમતિની દશ રૂચિ કહી છે, તેના નામ કહે છે.
એક નિસર્ગરૂચ, બીજી ઉપદેશરુચિ, ત્રીજી આજ્ઞારૂચિ, ચેથી સૂવરૂચિ, પાંચમી શ્રદ્ધારૂચિ, છઠ્ઠી સંક્ષેપરૂચિ, સાતમી અભિગમરૂચિ, આઠમી વિસ્તાર રૂચિ, નવમી ક્રિયારૂચિ અને દશમી ધર્મરૂચિ. .
૨૭
Page #491
--------------------------------------------------------------------------
________________
એ દશ રૂચિનું જે જીવને જ્ઞાન થયું હોય, તેને નિર્મળ સમકિતી જાણ.
માટે હવે એ દશ રૂચિનું સ્વરૂપ શિષ્યને જાણવા સારૂ સંક્ષેપથી કહે છે.
પ૩પ-શિષ્ય –પ્રથમ નિર્સગરૂચિ, તે જે નિશ્ચય -વ્યવહારનયે કરી, નામાદિ ચાર નિક્ષેપ કરી, જીવ-અજીવરૂપ નવતત્વને ષડુદ્રવ્યનું સ્વરૂપ ગીતાર્થગુરૂની નિશ્રાએ જાણી આશ્રવરૂપ પાંચ તત્ત્વ તે ઉપર ત્યાગબુદ્ધિ તથા સંવર -નિર્જ રારૂપ શુદ્ધગુણ તેનું આદરવું કરે,
તથા શ્રી વીતરાગભાષિત જે નવતત્વ પદ્રવ્યરૂપ તેનું સ્વરૂપ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ગુરૂગમથી જાણે, તથા નામાદિ ચાર નિક્ષેપે કરી સર્વ વસ્તુને નયસાપેક્ષ રીતે પ્રમાણ કરે, તે નિસર્ગરૂચિ કહીએ.
પ૩૬–બીજી ઉપદેશરુચિ, તે એહીજ નવતત્વ ષડ્રદ્રવ્યને ગુરૂના ઉપદેશથી જાણુને સદહે, પ્રતીતિ કરે, તેનું સ્વરૂપ જાણવાને ઘણું રૂચિ રાખે, તે ઉપદેશરૂચ.
પ૩૭–ત્રીજી આજ્ઞારૂચિ, તે જેના રાગ, દ્વેષ અને મેહ ક્ષય થઈ ગયા છે, અને જેનું અજ્ઞાન મટી ગયું છે, એવા શ્રી અરિહંતદેવ તેમણે જે આજ્ઞા કરી, તે પ્રમાણે કરવાની તત્પરતા દાખવે, તેમાં કાંઈ પણ શંકા-સંદેહ ન આણે, તે આજ્ઞારૂચિ જાણવી.
Page #492
--------------------------------------------------------------------------
________________
૪૧૭
પ૩૮–ચેથી સૂત્રરૂચિ, તે આગમસૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા, એ પંચાંગીના વચન માને, આગમસૂત્ર ભણવાની ચાહના રાખે, તે સૂત્રરૂચિ જાણવી.
પ૩૯-પાંચમી શ્રદ્ધારૂચિ, તે ભગવતી તથા નંદીસૂત્રમાં આ પ્રમાણે ગાથા છે. सुत्तत्था खलु पढमा, बीओ णिज्जुत्ति-मिस्सओ भणिओ। तइओ अ णिरवसेसो, एस विद्दी होइ अणुओगे ॥ १ ॥
તથા અનુગદ્વારસૂત્રમાં નિર્યુક્તિ અનુગમ કહે છે,
તથા સમવાયાંગમાં “નિષ્કુત્તિ” ઈત્યાદિક ઘણું સાખે છે,
તે માટે જે પુરૂષ પંચાંગી માને તે આરાધક છે, તેથી પંચાંગીની શ્રદ્ધા રાખવી તે શ્રદ્ધારૂચિ જાણવી. - ૫૪૦-છઠ્ઠી અભિગમરૂચિ, તે સૂત્ર, સિદ્ધાંત અર્થ સહિત જાણે, તથા અર્થ વિચાર સુણવાની, ભણવાની જેને ઘણું ચાહના હોય, તેને અભિગમરૂચિ જાણવી.
૫૪૧–સાતમી વિસ્તારરૂચિ, તે છ દ્રવ્યને જાણે, છ દ્રવ્યના પ્રદેશ જાણે, ગુણ જાણે, પર્યાય જાણે,
નામ-ક્ષેત્ર, કાલ-ભાવ, દ્રવ્ય-ગુણ-પર્યાય, ઉત્પાદ -વ્યય-ધ્રુવ, સાત નય, ચારનિક્ષેપા, છ કારક, પ્રમાણ, પાંચ સમવાય, દ્રવ્યાસ્તિક દશ નય, પર્યાયાસ્તિક છ નય,
Page #493
--------------------------------------------------------------------------
________________
કર્તા-કારણ-કાર્ય, નિશ્ચય-વ્યવહાર, ઉત્સર્ગ–અપવાદ, હેય-ય-ઉપાદેય, ચઉભંગી, ત્રિભંગી, સપ્તભંગી, અનેકભંગી, એ રીતે નવ-પ્રમાણ સહિત નવતત્ત્વ તથા છ દ્રવ્યને ગુરૂમુખે સહે, તે વિસ્તારરૂચિ જાણવી.
૫૪ર–આઠમી ક્યિારૂચિ કહે છે –રત્નત્રયી જે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ આત્મસત્તા છે, તે નિરાવરણ કરવા સારૂ તપ-જપ, વિનય-વૈયાવચ્ચ-ભક્તિ, વ્રત-પચ્ચ
ખાણ, સમિતિ-ગુપ્તિરૂપ ચરણસિત્તરી-કરણસિત્તરીને ગુણે કરી સહિત
છે ગાથા છે વા-સબળામણ-ત્તમ, રેવાવાં જ થંમગુર્તો બાળારૂતિ તવ- હૃ--ળાકાહારૂ ચાખે છે ?
અર્થ -પાંચ મહાવ્રત તથા દશ પ્રકારે શ્રમણધર્મ પાલે, સત્તરભેદે સંયમ આરાધે, દશ પ્રકારનું વૈયાવચ્ચે કરે, નવ વાડે બ્રહ્મચર્ય પાલે, ત્રણ ગુપ્તિને આદરે, રત્નત્રયીને આરાધે, બાર પ્રકારના તપને આદરે, ક્રોધાદિક ચાર કષાયને નિગ્રહ કરે, એ ચરણસિત્તરીના સીત્તેર ભેદ જાણવા.
હવે કરણસિત્તરી કહે છે –
આ ગાથા . पिंडविसोही समिई, भावणा पडिमा य इंदियणिराहो। पडिलेहण-गुत्तीओ, अभिग्गहा चेव करण तु ॥ १ ॥
Page #494
--------------------------------------------------------------------------
________________
અર્થ –ચાર પ્રકારને પિંડ સૂઝતે લે, ઈસમિતિ પ્રમુખ પાંચ સમિતિ પાલે, અનિત્યાદિ બાર ભાવના ભાવે, સાધુની બાર પ્રતિમા વહે, પાંચ ઇન્દ્રિયને નિરોધ કરે, પચીશ પડિલેહણા ઉપગ સહિત કરે, ત્રણ ગુપ્તિ પાલે, તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવ, એ ચાર પ્રકારે અભિગ્રહ કરે, નિશ્ચયથકી એ કરણસિત્તરીના સિત્તર બોલ પાલે,
એ રીતે ચરણસિત્તરી અને કરણસિત્તરીના ગુણે કરી જે સહિત હેય, અને આત્મધર્મની રૂચિ ઘણી હોય, તે જીવ ક્રિયારૂચિવંત જાણ.
૫૪૩–નવમી સંક્ષેપરૂચિ તે, અર્થમાં તથા જ્ઞાનમાં ડું કહયાથી પણ ઘણું જાણે. કુમતિમાં ન પડે, જૈનમતમાં અંતરંગ પ્રતીતિ માને, તેને સંક્ષેપરૂચિ હેય.
૫૪૪–દશમી ધર્મ રૂચિ, તે પંચાસ્તિકાયનું સ્વરૂપ જાણ કરી શ્રતજ્ઞાનને સદ્ભાવે અંતરંગ નિશ્ચયનયને સત્તાએ સહે, એટલે વસ્તુગતે અનંત ધમ રહે છે, તેને નિરાવરણ પ્રગટ કરવાની રૂચિ જેને હોય, તેને ધર્મરૂચિ જીવ કહીએ.
એ રીતે દશરુચિનું સ્વરુપ જાણે, તેને નિર્મળ સમકિતી કહીએ.
હવે વલી છ દ્રવ્યનું સ્વરુપ જાણુવાને અર્થે એકેક દ્રિવ્યમાં છ-છ સામાન્ય ગુણ છે. તેના નામ કહે છે –
Page #495
--------------------------------------------------------------------------
________________
- એક, અસ્તિત્વ, તે અસ્તિપણું, બીજી વસ્તુત્વ, તે વસ્તુપણું, ત્રીજુ દ્રવ્યત્વ, તે દ્રવ્યપણું, ચોથું પ્રમેયત્વ, તે પ્રમેયપણું, પાંચમું સત્ત, તે સવપણું, છઠ્ઠ અગુરુલઘુત્વ, તે અગુરુલઘુપણું. એ છ ગુણ જાણવા.
૫૪૫–તિહાં પ્રથમ અસ્તિપણું કહે છે -
એ છ દ્રવ્ય પિતાના ગુણ. પર્યાય અને પ્રદેશે કરીને અસ્તિ છે.
તેમાં પાંચ દ્રવ્ય અસ્તિકાય જાણવા, અને એક કાલ દ્રવ્યમાં અસ્તિકાયાપણું નથી.
જે કારણે ધર્મ, અધર્મ, આકાશ અને જીવ, એ ચાર દ્રવ્યના અસંખ્યાતા પ્રદેશ મળી સ્કંધ થાય છે. અને પુદ્ગલમાં પણ સકંધ થવાની શક્તિ છે, તેથી પાંચે દ્રવ્ય અસ્તિકાય જાણવા. અને કાલને સમય જે છે, તે કેઈ બીજા સમયથી મળતું નથી, એટલે એક સમયે વિણસે છે. અને તે પછી બીજે સમય આવે છે.
તેણે કરી કાલદ્રવ્ય અસ્તિકાય ન કહેવાય, અને પાંચ દ્રવ્ય અસ્તિકાય કહેવાય.
૫૪૬-હવે છ દ્રવ્યમાં વસ્તુપણું દેખાડે છે –
વસ્તુત્વ એ છએ દ્રવ્ય એકઠા એક ક્ષેત્રમાં ભેળા રહ્યા છે, જે કારણે આકાશરૂપ ક્ષેત્રના એક પ્રદેશમાં ધર્માસ્તિકાયને એક પ્રદેશ રહ્યું છે, તથા અધર્માસ્તિકાયને એક પ્રદેશ રહ્યો છે, અને જીવ અનંતાના અનંતા
Page #496
--------------------------------------------------------------------------
________________
૪૨૧
પ્રદેશ રહ્યા છે. તથા પુદ્ગલ પરમાણુઓ પણ તેમજ અનંતા રહ્યા છે, એમ એક આકાશ પ્રદેશમાં પાંચ દ્રવ્ય રહ્યા છે,
તે સવે દ્રવ્ય પિત–પિતાની સત્તા લીધા રહ્યા છે, પણ કેઈ દ્રવ્ય કેઈ દ્રવ્યમાં નથી, એ દ્રવ્યને વિષે વસ્તુ પણું જાણવું.
૫૪૭-હવે એ છ દ્રવ્યમાં દ્રવ્યપણું દેખાડે છે –
છએ દ્રવ્ય તિપિતાની ક્રિયા કરે છે, એટલે ધર્માસ્તિકાયમાં પિતાને ચલન સહાયગુણ છે, તે ધર્માસ્તિકાયના સર્વ પ્રદેશમાં જાણ. તે સદાકાલ જીવ-પુદ્ગલને ચાલવારૂપ ક્રિયા કરે છે.
ઈહિ શિષ્ય આશંકા કરે છે કે-લેકને અંતે સિદ્ધ ક્ષેત્રમાં ધર્માસ્તિકાય છે, તે સિદ્ધના જીવને ચલનરૂપ કિયા કેમ કરતું નથી ? તેને ઉત્તર ગુરૂ કહે છે – સિદ્ધના જીવ અક્રિય છે, તેથી જ તે ચાલતા નથી, પણ તેહીજ ક્ષેત્રમાં સૂક્ષ્મનિગદીઆ જીવ તથા પુદ્ગલ પરમાણુઓ અનંતા રહ્યા છે, તેને ચાલવારૂપ ક્રિયામાં સહાય કરે છે,
તથા અધર્માસ્તિકાય દ્રવ્ય જીવ–પુદ્ગલને સ્થિર રાખવારૂપ ક્રિયા કરે છે, તથા આકાશાસ્તિકાય દ્રવ્ય સર્વ દ્રવ્યને અવગાહકરૂપ ક્રિયા કરે છે.
અહિં શિષ્ય આશંકા કરે છે, કે, અલકમાં પણ આકાશદ્રવ્યને અવગાહશક્તિ તેવી જ છે, પણ તિહાં
Page #497
--------------------------------------------------------------------------
________________
૪૨
અવગાહના કેમ કરતા નથી ? તેના ઉત્તર ગુરૂ કહે છેઃઅલાકમાં અવગાહક કેાઈ દ્રવ્ય નથી એટલે કેાને અવગાહ ક્રિયા કરે ?
તથા પુદ્દગલ દ્રવ્ય મલવા—વિખરવારૂપ પેાતાની ક્રિયા કરે છે,
તથા કાલ દ્રવ્ય પણ પાતાની વનારૂપ ક્રિયા
કરે છે,
તથા જીવ દ્રવ્ય પણ જ્ઞાનલક્ષણુ ઉપયાગરૂપ ક્રિયા કરે છે,
એ રીતે છએ દ્રવ્ય પાતાને પારિણામિકપણે પેાતપાતાની સત્તાની ક્રિયા કરે છે, તે દ્રવ્યત્વ જાણવું.
હવે એ છ દ્રવ્યમાં પ્રમેયપણુ' કહે છેઃ—
જે વસ્તુનું પ્રમાણ કરવું તેને પ્રમેયત્વ કહીએ. એટલે કેવલી ભગવાન્ પેાતાના જ્ઞાનથી જાણે છે, જે છ દ્રવ્ય મળ્યા છે, તે છ દ્રવ્યમાં પ્રમેયપણું છે, તે છ દ્રવ્યનું પ્રમાણપણું દેખાડે છે ઃ—
ધર્માસ્તિકાય દ્રવ્ય એક, અધર્માસ્તિકાય દ્રવ્ય એક, માકાશાસ્તિકાય દ્રવ્ય એક, અને જીવદ્રવ્ય અન'તા છે, તેની ગણત્રી કહે છે ઃ-~~
તેમાં સજ્ઞી મનુષ્ય સખ્યાતા છે, અસંસી મનુષ્ય અસંખ્યાતા છે,
Page #498
--------------------------------------------------------------------------
________________
૪૩
નારકી અસંખ્યાતા છે, દેવતા અસંખ્યાતા છે, તિર્યંચ પચેંદ્રિય અસંખ્યાતા,
બેઇદ્રિય અસંખ્યાતા, તેઇદ્રિય અસંખ્યાતા, ચૌરિક્રિય અસંખ્યાતા.
પૃથ્વીકાય અસંખ્યાતા, અપકાય અસંખ્યાતા, તેઉકાય, અસંખ્યાતા, વાઉકાય અસંખ્યાતા, પ્રત્યેક વનસ્પતિ જીવ અસંખ્યાતા,
એ સર્વ તેર બેલના જીવ ભેળા કરીએ, તે થકી સિદ્ધના જીવ અનંતા છે, અને સિદ્ધના જીવ કરતાં બાદર નિગેદના જીવ અનતા જાણવા.
બાદર નિગોદ તે મૂળા, આદુ, લીલી હળદર, રતાળુ, પિંડાળું, સકરકંદ, ગાજર, લસણ, સૂરણ, ગરમર પ્રમુખ કંદમૂલ છે, તે સમયના અગ્રભાગ જેટલું કંદમૂળ હોય, તેમાં પણ સર્વ સિદ્ધના જીવ કરતાં અનંતગુણ જીવ રહ્યા છે,
એ રીતે બાદર નિગદને વિચાર જાણ.
અને સૂફમનિગોદમાં તે વળી એ સર્વથી અનંત ગુણ જીવ જાણવા. તેને વિચાર કહે છે –
જેટલા કાકાશના પ્રદેશ છે, તેટલા નિગદીઆ ગેળા છે, એ રીતે દેવચંદ્રજીત આગમસારને મતે જાણવું.
Page #499
--------------------------------------------------------------------------
________________
४२४
અને ખીજા આચાય વળી એમ કહે છે કે, જેટલા લેાકાકાશના પ્રદેશ છે, તેને અસ ંખ્યાતમે ભાગે નિગોદીયા ગેાળા છે.
એ વાતને! નયની અપેક્ષાએ જોતાં પણ કોઈ નિકાલ સૂઝતા નથી, માટે એ વિચાર બહુશ્રુતગમ્ય છે.
હવે તે લેાકાકાશના પ્રદેશનું માન કહે છે.
એક અંશુલ પ્રમાણ ક્ષેત્રમાંથી સમયે સમયે એક એક આકાશ પ્રદેશ કાઢતાં અસ ંખ્યાતી અવસર્પિણી અને ઉત્સર્પિણી કાલ વહી જાય, એવા ચૌદ રાજલેકમાં આકાશ પ્રદેશ ભર્યો છે તેટલા નિગેાદીયા ગેાળા લેાકમાં જાણવા. અને એકેક ગેાળામાં અસંખ્યાતી નિગેાદ જાણવી. તે એકેક નિગેાદમાં વળી અન તા જીવ રહ્યા છે. તેનુ
માન કહે છેઃ—
અતીતકાલ, અનતા છેડા રહિત ગયા, તેના સમય તથા અનાગતકાલ આગળ અના આવશે, તેના સમય અતે વત માનકાલના એક સમય, એ રીતે ત્રણે કાલના સમય લઈ ભેળા કરીએ, તેને અન’તગુણા કરીએ, તેટલા જીવ એક નિગેાદમાં છે.
એક ગાળામાં આવી અસખ્યાતી નિગેાદ રહી છે, એ રીતે જીવની સૂક્ષ્મતા જાણુવી.
હવે તે એકેક જીવના અસંખ્યાતા અસંખ્યાતા પ્રદેશ છે, અને એકેક પ્રદેશે અન`તી કમ'ની વણાએ લાગી છે,
Page #500
--------------------------------------------------------------------------
________________
૪૨૫ તે એકેક વર્ગણામાં અનંતા પુદ્ગલ પરમાણુઓ રહ્યા છે, એમ અનંતા પરમાણુ એ જીવને લાગ્યા છે, અને જીવથકી રહિત બીજા છૂટા પરમાણુઓ તે વળી જીને લાગેલા પરમાણુઓથી પણ અનંતગુણ છે,
અને એકેકા પરમાણમાં અનંતે ઉત્પાદ-વ્યયરૂપ કાલ વહી ગયો અને પરમાણુઓ તેના તેહીજ છે,
એ છ દ્રવ્યનું માન સામાન્યપણે કહ્યું, તે પંડિત જીવને શ્રદ્ધામાં લાવવું.
એ નિમેદનું સ્વરૂપ શ્રદ્ધામાં આવે, તે વારે સમકિતની પ્રાપ્તિ થાય.
એવી રીતે છ દ્રવ્યનું જે પ્રમાણ કરવું તેને પ્રમેયત્વ કહીએ.
જે પ્રમાણ કરવા યોગ્ય હોય, તેને પ્રમેય કહીએ, તે પ્રમેય છ દ્રવ્ય છે, તેનું જે પ્રમાણ કરવું તેને પ્રમેયત્વ કહીએ.
વળી નિગેદનું સ્વરૂપ વિશેષ રીતે સૂત્રપાઠે કરી દેખાડે છે.
| ગાથા ! गोला य असंखिजा, असंखणिगोअओ हवइ गोलो। ई विकस्मि णिगोप, अणत जीवा मुणेयव्वा ॥ १ ॥
Page #501
--------------------------------------------------------------------------
________________
અર્થ –લેકમાં અસંખ્યાતા ગોળા છે. એકેક ગેળામાં અસંખ્યાતી નિગેદ છે, એકેક નિગદમાં અનંતા. જીવ છે. सत्तरस समहिया किर, इगाणुपाण'भि हु ति खुड्डभवा। सगतीससयतिहूत्तर, पाणा पुण इग मुहुर्तमि ॥ २ ॥
અર્થ–નિગદીયા જીવ સંપચેદ્રિય મનુષ્યના એક શ્વાસોચ્છવાસમાં સત્તર ભવ ઝાઝેરા કરે છે. તેવા ઉચ્છવાસ એક મુહૂર્તમાં ૩૭૭૩ થાય છે.
- ગાથા છે पणसटि सहस्स पणसय, छत्तीसा इगमुहूत्त खुड्डभवा। आवलियाण देासय, छप्पण्णा एग खुड्डभवो ॥ ३ ॥
અર્થ –નિગોદીયા જીવ એકેક મુહૂર્તમાં ૬૫૫૩૬ ભવ કરે છે, તે નિમેદને એક ભવ ૨૫૬ આવલિકાને છે. એ ભુલકભવનું પ્રમાણ છે.
- ગાથા છે अत्थि अणता जीवा, जेहिं ग पत्तो तसाईपरिणाम।। उपवजंति चयति य, पुणोवि तत्थेव तत्थेव ॥ ४ ।।
અર્થ–નિગોદમાં અનંતા જીવ એવા છે કે, જે જીવ ત્રયપણે કેવારે પણ પામ્યા નથી, અને તે કાલ પૂર્વે વહી ગયો છે, વળી અને તે કાલ આગળ જશે, તે પણ તે જીવ વારંવાર તિહાંજ ઉપજે છે અને તિહાંજ યુવે છે, તે એકેકી નિગેદમાં અનંતા જીવ છે.
Page #502
--------------------------------------------------------------------------
________________
४२७ હવે તે નિગોદના બે ભેદ છે. એક વ્યવહારરાશિ નિગાદ અને બીજા અવ્યવહારરાશિ નિગોદ,
તિહાં જે જીવ, આદર એકેંદ્રિયપણું અથવા ત્રપણું પામીને પાછા નિગેદમાં જઈ પડે છે, તે નિગદીયા જીવ વ્યવહારરાશિયા કહીએ.
તથા જે જીવ, કઈ કાલે પણ નિગોદથી નીકળીને બાદર એકેદ્રિયદિપણું પામ્યા નથી તે જીવ અવ્યવહારરાશિયા કહીએ.
એ અવ્યવહારરાશિ નિગોદમાં ભવ્ય અને અભિવ્ય, એવા બે જાતિના જીવ છે, એ સ્વરૂપ સર્વ શ્રીભુવનભાનુ કેવલિના ચરિત્રની સાખે લખ્યું છે.
તથા ઈહાં મનુષ્યપણામાંથી જેટલા જીવ કર્મ ખપાવી એક સમયમાં મોક્ષે જાય છે, તેટલા જીવ તે સમયમાં અવ્યવહારરાશિ સૂક્ષ્મનિગદમાંથી નીકળીને ઉંચા આવે છે.
એટલે જે દશ જીવ મેક્ષે જાય, તે દશ જીવ અવ્યવહારરાશિમાંથી નિકળે, તિહાં કે સમયે તે જીવમાં ભવ્યજીવ ઓછા નીકળે તે એક, બે અભવ્યજીવ નીકળે, પણ વ્યવહારરાશિ જીવમાં વધઘટ થાય નહિ, તેટલાના તેટલાજ રહે,
એવા એ નિગદના ગેળા લેકમાં અસંખ્યાતા છે,
તે છ દિશાના આવ્યા પુદ્ગલ આહારદિપણે લે છે. એ જે છ દિશિનો આહાર લે છે, તે સકલ ગેળા - કહેવાય છે, અને જે લેકના અંતપ્રદેશે નિગદીયા ગેળા રહ્યા,
Page #503
--------------------------------------------------------------------------
________________
४२८
છે, તે ત્રણદિશિને આહાર પર્શનાએ લે છે, તે વિકલગેળા કહેવાય છે.
એ સૂફમનિગોદમાં એક સાધારણ વનસ્પતિના સ્થાવરસૂમ જીવ છે, અને પૃથિવ્યાદિક ચાર પ્રમુખના સૂફમજીવ જે લેકવ્યાપી છે, તે સર્વ પ્રત્યેક છે, પરંતુ સાધારણપણું એક વનસ્પતિકાયમાં જ છે, પૃથિવ્યાદિક ચાર થાવરમાં નથી,
એ સૂફમનિગેદમાં અનંતું દુઃખ છે, તે દષ્ટાંતે કરી દેખાડે છે –
સાતમી નરકમાં ઉત્કૃષ્ટાયુ તેત્રીશ સાગરોપમનું છે, તે તેત્રીશ સાગરોગામના જેટલા સમય થાય, તેટલી વાર કોઈ જીવ સાતમી નરકમાં પૂર્ણ તેત્રીશ તેત્રીશ સાગરોપમને આંઉખે ઉપજે, તે વારે તેને અસંખ્યાતા ભવ નારકના થાય, તે અસંખ્યાતા ભવમાં સાતમી નારકને વિષે તે જીવને જેટલું છેદન, ભેદનનું દુઃખ થાય, તે સર્વે દુઃખ એકઠું કરીએ, તેથી પણ અનંતગુણ દુખ નિગદીયા જીવ એક સમયમાં ભેગવે છે.
વળી બીજું દષ્ટાંત કહે છે –
મનુષ્યની સાડા ત્રણ કોડી રોમરાજી છે, તેને કોઈ દેવતા સાડા ત્રણ ક્રોડ લોખંડની સેય અગ્નિમાં તપાવીને સમકાલે રમે રામે ચાંપે, તે વારે તે જીવને જે વેદના થાય, તેથી પણ અનંતગુણ વેદના નિગદમાં છે, માટે હે ભવ્ય ! એ નિર્ગાદપણું પામવાનું કારણ અજ્ઞાન છે.
Page #504
--------------------------------------------------------------------------
________________
૪૨૯
|| ગાથા છે णवित करेइ अगणी, णवि य विसंगवि य किण्हसप्पाइ। ज कुणइ महादास, तिव्व जीवस्स मिच्छत्तं ॥१॥
અર્થ –એટલે અવગુણ અગ્નિ ન કરે, જેટલો અવગુણ વિષ ન કરે, એટલે અવગુણ કાળે સર્પ ન કરે, તેટલો અવગુણ મહાદેષરૂપ અજ્ઞાન જે છે, તે કરે છે, માટે અજ્ઞાનરૂપ તિરં=આકરે દેષ, તે મિથ્યાત્વ જાણવું.
| ગાથા છે. कढ करेसि अपदं, मेसी अत्थं चयसि धम्मत्थ ॥ इक्कण चयसि मिच्छत्त, विसलव जेण वुढिहिसि ॥२॥
અર્થ –કઈ જીવ અનેક પ્રકારે કષ્ટ ક્રિયા કરે, તથા પંચાગ્નિ સાધના–તપશ્ચર્યાદિક કરે, પાંચે ઈદ્રિયોને વશ કરવા સારૂ આત્માને દમે, ધર્મને અર્થે ધન પ્રમુખને ત્યાગ કરે, એટલા સર્વ કાર્ય કરે, પરંતુ જે એક મિથ્યાત્વને નથી છેડતે, તે તેની ક્રિયા સર્વે વિષના ઓલવા સરખી અશકય કદાગ્રહ હઠરૂપ જાણવી. તે જીવ સંસાર સમુદ્રમાં બૂડે, કારણકે એક મિથ્યાત્વ છતાં સવે ક્રિયા સંસારહેતુ જાણવી. માટે ઉત્તમ પ્રાણુએ મિથ્યાત્વને ત્યાગ કરવે,
એ રીતે નિગોદને વિચાર જાણવો. - ૫૪૯-શિષ્ય –એ છ દ્રવ્યમાં સત્વ અને સવપણું તે શું કહીએ?
Page #505
--------------------------------------------------------------------------
________________
૪૩૦
યુરૂલ છેકચ છે તિ
અચ્ચરલ
ગુરૂછએ દ્રવ્ય એક સમયે ઉપજે છે, વિણસે છે, અને સ્થિર છે. એ ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણું તેહીજ સત્વપણું જાણવું. એટલે એ દ્રવ્ય ઉત્પાદ, વ્યય, અને ધ્રુવે કરી યુક્ત છે, તે સત્ત્વપણું છે. એ તત્વાર્થ ગ્રથનું વચન છે.
એનું વિસ્તારથી સ્વરૂપ દેખાડે છે –
ધર્માસ્તિકાય દ્રવ્યના અસંખ્યાતા પ્રદેશ છે, તિહાં એક પ્રદેશમાં અનંત અગુરુલઘુ છે, અને બીજા પ્રદેશમાં અસંખ્યાતો અગુરુલઘુ છે, એમ ત્રીજા પ્રદેશમાં સંખ્યા અગુરુલઘુ છે, એ રીતે અસંખ્યાતા પ્રદેશમાં અગુરુલઘુ પર્યાય ઘટતે વધતો રહે છે,
એ અગુરુલઘુ પર્યાય સમયે સમયે ચલે છે, તેથી જે પ્રદેશમાં અસંખ્યા છે, તે પ્રદેશમાં અનંતે થાય છે અને જે પ્રદેશમાં અનંત છે, તે પ્રદેશમાં અસંખ્યાત થાય છે,
એમ ચૌદાજ લેકમાં ધર્માસ્તિકાયના અસંખ્યાતા પ્રદેશ છે, તેમાં સરખે સમકાલે અગુરુલઘુ પર્યાય ફરે છે. એટલે જે પ્રદેશમાં અસંખ્યાતે છે, તે સ્થાનકે અસંખ્યાત ફીટીને અનતે થાય છે, તે વ રે પ્રદેશમાં અસંખ્યાતાપણને વિનાશ થાય છે, અને અનંતપણને ઉત્પાદ થાય છે, એ રીતે અગુરુલઘુને ઉત્પાદ-વ્યય છે,
એ ધર્માસ્તિકાયમાં બીજા જે ગુણ છે, તે ધ્રુવપણે છે અથવા અગુરુલઘુ પિતે પણ અગુરુલઘુ પણે ધ્રુવ છે માટે ઉપજવું, વિણસવું અને ધ્રુવપણું એ ત્રણે ભાવ
Page #506
--------------------------------------------------------------------------
________________
૪૩૧
ધર્માસ્તિકાયના અસખ્યાતા પ્રદેશમાં સદાક્રાટ સમયે સમયે થઈ રહયા છે,
તેમજ એ ત્રણે ભાવ અધર્માસ્તિકાયના અસંખ્યાતા પ્રદેશમાં તથા આકાશાસ્તિકાયના પણ અનંતા પ્રદેશમાં સદાકાલ સમયે સમયે થઈ રહયા છે.
તથા એક જીવના પ્રદેશ અસંખ્યાતા છે, તેમાં પણુ ઉપજવુ, વિષ્ણુસવું અને ધ્રુવપણુ અણુલઘુ પર્યાયની અપેક્ષાએ સમયે સમયે થયા કરે છે, એમ સર્વ જીવને વિષે જાણવા.
તેમજ પુટ્ટુગલ પરમાણુ એ માંહે પણ ઉપજવુ, વિષ્ણુસવું અને ધ્રુવપણુ' સમયે સમયે થઇ રહયું છે,
તથા કાલ દ્રવ્યના વર્તમાન અતીત થાય છે, એટલે તે સમયે વ છે અને અતીતપણાનુ ઉપજવુ છે,
ધ્રુવ છે,
સમય પણ ફીટીને . માનપણાના વિનાશ પણ કાલપણુ તે
એમ એ છ દ્રવ્યમાં સ્થૂăપણે ઉત્પાદ-વ્યયનું સ્વરૂપ
જાવું.
હવે સિદ્ધ ભગવાન પણ છ દ્રવ્યમાંડેલા જીવ દ્રવ્ય છે, તેને પણ સમયે સમયે ઉત્પાદન્યય અને ધ્રુવપશું થાય છે, તે દેખાડે છેઃ—
૨૮
Page #507
--------------------------------------------------------------------------
________________
૪૩૨ તિહાં વસ્તુગતે મૂલપણે જે શેયને પલટાવે, તે જ્ઞાનપણું એટલે તે ભાસપણે પરિણમવું થાય, તેવારે પૂર્વ પર્યાયના ભાસને વ્યય થયે, અને અભિનવ પર્યાયના ભાસનું ઉત્પાદ પણું થયું, અને જ્ઞાનપણું તે ધ્રુવ જાણવું. ને એ રીતે સવે સિદ્ધ પરમાત્માને સર્વગુણની પ્રવૃત્તિરૂપ પર્યાયને ઉત્પાદ-વ્યય સમયે સમયે થઈ રહયે છે, અને તે તે ગુણ તે ધ્રુવપણે જાણવા.
એમજ ધર્માસ્તિકાયના પ્રદેશમાં તે ક્ષેત્રમાં રહેલા પુદ્ગલ અને જીવને પ્રથમ સમયે અસંખ્યાતા ચલન સહાયીપણે પરિણમતું હતું, તે બીજે સમયે અનંત પરમાણુ તથા અનંત જીવ પ્રદેશને ચલનસહાયી થયે, તે વારે અસંખ્યાત ચલન સહાયીને વ્યય થયો, અને અનંતા ચલનસહાયીને ઉત્પાદ થયે, તથા ચલનસહાયી ગુણ પણું તે ધ્રુવ જાણવું.
આ રીતે ધર્માસ્તિકાય દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય થઈ રહે છે, તેમજ અધર્માસ્તિકાયાદિક દ્રવ્યને વિષે પણ ભાવ. - તથા વળી કાર્ય–કારણ પણે તે ઉત્પાદ-વ્યય જાણવો. તે અગુરુલઘુના ચલનને ઉત્પાદ-વ્યય કહેવો.
એ રીતે પંચાસ્તિકાયને વિષે જાણો. અને કાલ દ્રવ્ય તે ઉપચારે છે, માટે તેનું સ્વરૂપ પણ સર્વે ઉપચારે જાણવું.
Page #508
--------------------------------------------------------------------------
________________
૪૩
એમ સર્વે દ્રવ્યમાં સત્ત્વપણું છે, જો અગુરૂલઘુને ભેદ ન થતા હાય, તેા પછી પ્રદેશે પ્રદેશે માંડામાંડે ભેદનું કહેવાપણુ' થાય, તેથી અનુરૂલઘુના ભેદ સČમાં છે, અને જેટલુ ઉત્પાદ-વ્યયનું સત્ત્વપણું એક તે એક દ્રવ્યપણ જાણવુ અને જેનું ઉત્પાદ-વ્યયનું સત્ત્વપણું જુદુ તે દ્રવ્યપણુ પણ જુદું જાણવુ. એ રીતે સત્ત્વપણુ કર્યું.
૫૫૦-શિષ્યઃ—એ ષદ્રવ્યમાં અનુરૂલઘુપણું તે શુ
કહીએ ?
ગુરૂ ઃ—જે દ્રવ્યમાં અગુરુલઘુ પર્યાય છે, તે દ્રવ્યમાં અનુરૂલઘુ હાનિ-વૃદ્ધિ કરે છે, એટલે છ પ્રકારની વૃદ્ધિ અને છ પ્રકારની હાનિ કરે છે.
તેમાં પ્રથમ છ પ્રકારની વૃદ્ધિ કહે છે ઃ— એક અન’તભાગવૃદ્ધિ, ત્રીજી અસ`ખ્યાતભાગવૃદ્ધિ, ત્રીજી સંખ્યાતભાગવૃદ્ધિ, ચાથી સંખ્યાતગુણવૃદ્ધિ, પાંચમી અસંખ્યાતગુણવૃદ્ધિ, છઠ્ઠી અનતગુણવૃદ્ધિ.
છ
-
હવે છ પ્રકારની હાનિ કહે છે —એક અનંત ભાગહાનિ, બીજી અસંખ્યાતભાગહાનિ, ત્રીજી સખ્યાતભાગહાનિ, ચેાથી સંખ્યાત ગુગ્નુ હાનિ, પાંચમી અસંખ્યાત ગુણુ હાનિ, છઠ્ઠી અન'ત ગુણાનિ.
એ રીતે એ છ પ્રકારની વૃદ્ધિ અને છ પ્રકારની હાનિ, સ` દ્રશ્યમાં સ સમયે થઈ
સદાકાલ
રહી છે,
•
Page #509
--------------------------------------------------------------------------
________________
૪૩૪
તેમાં વૃદ્ધિ તે ઉપજવાને કહીએ અને હાનિ તે વિષ્ણુસવાને કહીએ. એ અનુરૂલઘુપણું જાણવુ'. એટલે નહિ ગુરુ અને નહિ લઘુ તેને તેને અનુરૂલઘુ સ્વભાવ કહીએ, તે સર્વ દ્રવ્યમાં છે,
'
उक्त च भगवतीसूत्रे सव्वदव्वा सव्वगुणा सव्वपरसा सव्वपज्जवा सव्वद्धा अगुरुलहुआए
,,
એ અનુરૂલઘુ સ્વભાવને આવરણ નથી અને જે આત્મદ્રવ્યમાં અનુરૂલઘુ ગુણ છે, તે જેવા૨ે આત્માના સવ પ્રદેશે ક્ષાયિકભાવ થાય, તે વારે સર્વાં ગુણમાં સમાનપણે પરિણમે, પણ અધિકા-આછે. પરિણમે નહિ, તે અનુરૂલઘુગુણનું પ્રવર્ત્તન જાણવું.
એ રીતે એ અનુરૂલઘુ સ્વભાવ તે સદ્રવ્યમાં છે.
હવે ગુણનો ભાવના કહે છે ઃ—તિહાં જેટલા છએ દ્રવ્યમાં સરખા ગુણ છે, તેને સામાન્યગુણુ કહીએ. તથા જે ગુણુ એક દ્રવ્યમાં છે, અન બીજા દ્રવ્યમાં નથી, તેને વિશેષગુણ કહીએ. જે ગુણ કેાઈ દ્રશ્યમાં છે, અને કાઈ દ્રવ્યમાં નથી, તે સાધારણ ગુણુ કહીએ.
છએ દ્રવ્યમાં અનંત ગુણુ, અનંતા પર્યાય, અને અનંતા સ્વભાવ તે સદા શાશ્વતા છે, શ્રી કેવલી ભગવાને પ્રરૂપ્યા તે સવે જેમ છે, તેમ સદ્ગુણાપૂવ ક યથા ઉપયાગ સહિત શ્રુતજ્ઞાનાદિક ગુણથી યથા'પણે ગુરૂગમથી નયલાપેક્ષ જાણવા, એ નિશ્ચયજ્ઞાન છે, તે મેાક્ષનુ કારણ છે, જે જીવ
Page #510
--------------------------------------------------------------------------
________________
રૂમ જ્ઞાન પામે, તે જીવ વિરતિ કરે છે, તેને ચારિત્ર કહીએ, એટલે શ્રતજ્ઞાનનું ફળ તે વિરતિ છે, અને વિરતિ જે છે, તે મેક્ષનું તત્કાલ કારણ છે.
એ રીતે છ દ્રવ્યનું સ્વરૂપ સામાન્ય પ્રકારે કરી બાલકબુદ્ધિ જીવને અર્થે પ્રકાશ્ય, તેનું નયસાપેક્ષ જાણપણું ગુરૂનિશ્રાએ કરતાં થકાં સમકિતરૂપ રત્નની પ્રાપ્તિ થાય.
૫૫૧ શિષ્ય—હવે જે જીવ સમકિતરૂપ રત્ન પામ્યો, તે જીવને સ્વરૂપનું ધ્યાન કરવારૂપ વિચાર લખીયે છીએ –
૧ હું એક છું, મહારે કોઈ નથી. ૨ મહારો આત્મા શાશ્વત છે. ૩ હું જ્ઞાન, દર્શન કરી સહિત છું.
૪ ધન-કુટુંબાદિક મહાર સ્વરૂપથકી બાહ્ય વસ્તુ અલગી વસ્તુ છે, તે સર્વ, સંયેગે મળી છે, અને વિયેગે જશે તેમાં મારે શું બગાડ થવાનો છે? - ૫ તન, ધન, કુટુંબાદિકને સંગ એટલે મેળાપ તેને વિષે જીવ મુંઝાયે થકે દુઃખની પરંપરાને પામે છે.
૬ એ શરીરાદિ પુત્ર, કલત્ર, પરિવાર પ્રમુખ તે સંગી વસ્તુ મહારા સ્વરૂપથકી જૂદી છે.
૭ તે સર્વેને હું મન, વચન, કાયાએ કરી સિરાવું છું.
Page #511
--------------------------------------------------------------------------
________________
૪૩ " ૮ હું ચેતન છું, અને એ પુદ્ગલને સવભાવ તે અચેતન છે. - ૯ હું અરૂપી છું, એ પુદ્ગલ રૂપી છે, મહારે જ્ઞાનાદિ ચેતનાલક્ષણ સ્વભાવ છે, એ પુદ્ગલને જડ સ્વભાવ છે.
૧૦ હું અમૂર્ત છું, આ પુદ્ગલ મૂર્ત છે. ૧૧ હું સ્વાભાવિક છું, આ પુદ્ગલ વિભાવિક છે. ૧૨ હું શુચિ પવિત્ર છું. એ પુદ્ગલ અપવિત્ર છે.
૧૩ મહારો શાશ્વત સ્વભાવ છે, અને આ પગલિક વસ્તુ જે મને મળી છે, તે સર્વ અશાશ્વતી છે.
૧૪ મહારૂં જ્ઞાનાદિરૂપ છે, આ પુદ્ગલનું પૂરણગલનરૂપ છે,
૧૫ મહારૂં કેવારે વરૂ થકી ન ચલવું એ અચલિત સ્વભાવ છે, અને પુદ્ગલને ચલિત સ્વભાવ છે.
૧૬ મહારૂં જ્ઞાન, દર્શન, ચારિત્રમય સ્વરૂપ છે, અને પુદ્ગલ વર્ણ ગંધારિરૂપ છે, હું વર્ણગંધાદિકથી રહિત છું. - ૧૭ હું શુદ્ધ-નિર્મળ છું.
૧૮ હું બુદ્ધ છું, હું જ્ઞાનાનંદી છું.
૧૯ હું નિર્વિકલ્પ એટલે સર્વ વિકલ્પથી રહિત છું, મહારૂં સ્વરૂપ પુદ્ગલથી ન્યારું છે.
Page #512
--------------------------------------------------------------------------
________________
૩૭
- ૨૦ હું દેહાતીત એટલે આ દેહરૂપ જે શરીર તે થકી રહિત છું.
૨૧ અજ્ઞાન, રાગ, દ્વેષરૂપ જે આશ્રવ, તે મહારૂં સ્વાભાવિક સ્વરૂપ નથી, હું એ થકી નિશ્ચયનયથી ન્યારે છું.
૨૨ અનંતજ્ઞાનમય, અનંતદર્શનમય, અનંતકારિત્રમય, અનંતવીર્યમય, એવું મહારૂં સ્વરુપ છે.
૨૩ હું શુદ્ધ છું, કર્મમલથી રહિત છું. ૨૪ હું બુદ્ધ એટલે જ્ઞાનસ્વરુપી છું.
૨૫ હું અવિનાશી છું, એટલે મહારે કઈ કાલે નાશ નથી.
૨૬ હું જરા થકી રહિત-અજર છું. ૨૭ હું અનાદિ એટલે મહારી આદિ નથી.
૨૮ હું અનંત એટલે મહારો અંત-છેડે કંઈ કાલે નથી.
૨૯ હું અક્ષય છું, એટલે મહારે કઈ કાલે ક્ષય નથી.
૩૦ હું કઈ કાલે ખરું નહિ એ અક્ષર છું.
૩૧ હું કોઈ કાલે સ્વરુપથી ચલું નહિ એવે અચલ છું..
૩૨ મહારું સ્વરુપ કેઈથી કર્યું જાય નહિં માટે અકલ છું.
Page #513
--------------------------------------------------------------------------
________________
૩૩ હું કમરૂપ મલથી રહિત-અમલ છું, કમલથી ત્યારે છું. - ૩૪ મહારી કોઈને ગમ નથી, માટે અગમ્ય છું.
૩૫ હું નામ રહિત અનામી છું. ૩૬ હું વિભાવ દશાના રુપથી રહિત સ્વભાવી છું. ૩૭ હું કર્મરુપ ઉપાધિથી રહિત અકર્મા છું.
૩૮ હું કર્મ બંધનથકી રહિત અબંધક છું. મહારે ખેલ ત્યારે છે.
૩૯ હું પરમાર્થભાવે ઉદયભાવથી રહિત અનુદય છું. ૪૦ હું મન, વચન, કાયાના વેગથી રહિત અગી છું.
૪૧ હું શુભાશુભ વિભાવદશાના ભેગથી રહિત અભેગી છું.
૪૨ હું કમરુપ રેગથી રહિત અગી છું. ૪૩ હું કોઈને ભેદ્ય ભેદાઉ નહિ, અભેદી છું.
૪૪ હું પુરુષ, સ્ત્રી, નપુંસક લક્ષણ ત્રણ વેદથી રહિત અવેદી છું. - ૪૫ હું કેઈને છેલ્લો છેદાઉ નહિ, માટે અદી છું.
૪૬ હું આત્મસ્વરુપ રમણમાં ખેદ પામુ નહિ, માટે અવેદી છું.
૪૭ મહારો કઈ સખાઈભૂત નથી, માટે અસખાઈ છું.
Page #514
--------------------------------------------------------------------------
________________
૪૩ ૪૮ હે મહારે પિતાને પરાક્રમે કરી સહિત છું, પણ મહારા વિપરીત પરિણમન થકી બંધાણે છે, તે જેવારે સવલે પરિણમીશ, તે વારે છૂટીશ, પરંતુ મને બીજે કઈ બાંધવા-છેડવા સમર્થ નથી.
૪૯ હું છ લેશ્યાથી રહિત અલેશી છું, વેશ્યાથી ન્યારે છું, લેસ્યાનું સ્વરુપ તે પુદ્ગલ છે, મહારું રુપ તે જ્ઞાનાનંદ છે.
૫૦ હું અશરીરીક શરીરરુપ જડથી રહિત શુદ્ધ ચિદાનંદ પૂર્ણ બ્રહ્મ છું.
૫૧ હું ભાષાપ પુદ્ગલથી રહિત અભાષી પૂર્ણરૂપ છું, અને એ ભાષારૂપ તે પુદ્ગલ છે. - ૫૨ હું ચાર આહારરુપ પુગલના ભેગથી રહિત અણુહારી પિતાના પર્યાયરુપ ભેગને વિલાસી છું.
૫૩ હું બાધા-પીડારુપ દુઃખથી રહિત અનંત અવ્યાબાધ સુખને વિલાસી છું.
૫૪ મહારું સ્વરૂપ કેઈ દ્રવ્ય અવગાહી શકે નહિ, માટે અનવગાહી મહારૂં સ્વરૂપ છે. - ૫૫ હું અગુરુલઘુ એટલે મહટે નહિ, અને નાને પણ નહિ, વળી ભારે નહિ, અને હળવે પણ નહિ, એ છું.
Page #515
--------------------------------------------------------------------------
________________
૮૪૯ આ પદ હું મનરૂપ પરિણામથી રહિત ન્યારો અપરિણમી છું.
પ૭ હું ઇદ્રિયરૂપ વિકારથી રહિત ન્યારે ઈચ્છાગી અનિક્રિય છું.
૫૮ હું દશ પ્રાણરૂપ પુદગલથી રહિત, મહારો ખેલ ન્યા છે, તેથી અપ્રાણું છું.
૫૯ હું એનિ=ચેરાશીલાખ છવાયોનિરૂપ પરિ.બ્રમણપણાથી રહિત નિશ્ચયદેવ છું.
૬૦ હું અસંસારી એટલે ચાર ગતિરૂપ સંસારથી રહિત પૂર્ણ આત્મારામ છું.
૬૧ હું જન્મ–જરા-મરણરૂપ દુઃખથી રહિત અમર છું.
૬૨ અપર = સર્વ પરંપરાથી રહિત ન્યારા ખેલવાળું છું.
૬૩ અવ્યાપી = હું વિભાવરૂપ જડપણથી રહિત મહાસ્વરૂપમાં સદાકાલ વ્યાપી રહ્યો છું.
૬૪ હું અનાસ્તિ એટલે મહારૂં કઈ કાલે નાસ્તિ પણું નથી, હું મારા સ્વદ્રવ્યાદિકે કરીને સદાકાલ અસ્તિ. પણે વહુ છું.
૬૫ હું અકંપ એટલે કેઈને કંપા કંપે નહિ, એ અનંતવીર્યરુપ શક્તિને ધણું છું.
Page #516
--------------------------------------------------------------------------
________________
કજી - a ૬૬ હું અવિધ એટલે કર્મરૂપ શત્રુને રૂં રૂંધાઉં નહિ, સદાકાલ નિર્લેપ કર્મરૂપ મલથી રહિત ન્યારે થકે મહારા પારિણામિક ભાવે રહ્યો વતું છું.
૬૭ હું અનાશ્રવ એટલે શુભાશુભ વિભાવદશારૂપે આશ્રવથી રહિત સદાકાલ ન્યારો વડું છું, જેમ ડંકને સંગે સ્ફટિકને કલંક લાગે પણ મૂલ સ્વભાવે જોતાં તે સફટિક શુદ્ધ-નિર્મલ છે, તેમ હું પણ મહારે સ્વભાવે નિર્લેપ રહ્યો વર્તુ .
૬૮ મહારૂં સ્વરૂપ છદ્મસ્થના લખ્યામાં ન આવે માટે અલખ છું.
૬૯ હું અશક એટલે જન્મ, જરા, મરણ અને ભયરૂપ શોક-સંતાપથી રહિત સદાકાલ નિરાગી અમરરૂપ
- ૭૦ હું અલૌકિક એટલે લૌકિક માર્ગથી રહિત મહારો ખેલ ચાર વતે છે. - ૭૧ હું જ્ઞાન કરી લોકાલેકનું સ્વરૂપ એક સમયમાં જાણવાનું સામર્થ્યવાન છું, માટે લોકાલેક જ્ઞાયક છું.
૭૨ શુદ્ધ એટલે નિર્મલ કર્મરૂપ મલથી રહિત છું.
૭૩ હું ચિ=જ્ઞાન અને આનંદ ચારિત્ર તેણે કરી સહિત ચિદાનંદ છું.
Page #517
--------------------------------------------------------------------------
________________
" આણું મહાકું સ્વરૂપ સદાકાલ શાશ્વતું વતે છે.
હવે એ છ દ્રવ્યમાં અગીયાર સામાન્ય સ્વભાવ છે, તે ઓળખાવે છે –
૧ અતિ સ્વભાવ, ૨ નાસ્તિ સ્વભાવ, ૩ નિત્યસ્વભાવ, ૪ અનિત્ય સ્વભાવ. ૫ એકસ્વભાવ, ૬ અનેક સ્વભાવ, ૭ ભેદસ્વભાવ, ૮ અભેદસ્વભાવ, ૯ ભવ્યસ્વભાવ ૧૦ અભયસ્વભાવ, ૧૧ પરમસ્વભાવ, એ અગીયાર સ્વભાવના નામ કહ્યા.
પપર—તિહાં પ્રથમ અસ્તિસ્વભાવ તે પિતાની અપેક્ષાએ છતાપણે એ દ્રવ્ય પિતાના પરિણામિક ભાવે કરી પરિણમે છે, તે અસ્તિસ્વભાવ જાણ.
પપ૩–બીજે નાસ્તિસ્વભાવ તે પરની અપેક્ષાએ પિતે મૂલસ્વભાવે સર્વે દ્રવ્ય પરમાં પરિણમતા નથી, એટલે પરમાં પિતાના પારિમિકપણાનું નાસ્તિપણું છે.
૫૫૪–ત્રી નિત્યસ્વભાવ તે સર્વે દ્રવ્ય પિતપોતાના અનેક પ્રકારના પર્યાયને વિષે રૂદ્રવ્યપણે સદાકાલ શાશ્વતા વર્તે છે, માટે સ્વદ્રવ્યપણે કરી સર્વદ્રવ્યને નિત્યસ્વભાવ જાણ.
૫૫૫–ાથે અનિત્યસ્વભાવ તે સર્વદ્રવ્યમાં અનંતા પર્યાય સમયે સમયે પલટાય છે. એ સર્વ દ્રવ્યમાં અનિત્યસ્વભાવ જાણ..
Page #518
--------------------------------------------------------------------------
________________
૪૪૩
૫૫૬– પાંચમે એક સ્વભાવ તે સર્વદ્રવ્ય પિત પિતાના સ્વદ્રવ્યપણે કરી એક છે, - જેમ ધર્માસ્તિકાયને સ્વદ્રવ્ય ચલનસહાયરૂપ ગુણ તેણે કરી એક છે,
અને અધર્માસ્તિકાયને સ્થિર સહાયરૂપ ગુણ તેણે કરી એક છે,
તથા આકાશાસ્તિકાયને અવગાહનારૂપ ગુણ તેણે કરી એક છે, - પુદ્ગલદ્રવ્યને મિલન-વિખરણરૂપ ગુણ તેણે કરી એક છે,
કાલ દ્રવ્યને નવા-પુરાણ વર્તનારૂપ ગુણ તેણે કરી એક છે,
તથા જવદ્રવ્ય પિતાના જ્ઞાનાદિક ગુણ, તેણે કરી એક છે,
એ રીતે સર્વદ્રવ્ય, પિતપતાના સ્વદ્રવ્યપણે કરી એટલે જ્ઞાનાદિ અને ચલન સહાયાદિ ગુણ તેણે કરી એક છે, માટે એ સર્વ દ્રવ્યમાં એક સ્વભાવ જાણુ.
૫૫૭–છઠ્ઠો અનેકસ્વભાવ, તે અનેક પ્રકારે દ્રવ્યતાપણે કરીને જુદા જુદા ભેદ છે, એટલે દ્રવ્યથી ગુણ અનંતા અને ગુણથી પર્યાય અનંતા એમ કલપનાએ કરી અલગા કરવા.
Page #519
--------------------------------------------------------------------------
________________
૪૪૪ એટલે જેમ જીવમાં જ્ઞાનગુણ, દર્શનગુણ, ચારિત્ર ગુણ, અને વીર્યગુણ એ આદિ અનંતા ગુણ છે, તેમ બીજા સર્વ દ્રવ્યમાં પણ અનેક ગુણ છે, માટે એ દ્રવ્યમાં અનેક સ્વભાવ જાણવો.
૫૫૮–સાતમે ભેદ સ્વભાવ, તે જીવમાં સંસારી જીવ આશ્રયી જાણ.
તિહ સકલકર્મ ક્ષય કરી જે મોક્ષે પહાતા છે, તે સિદ્ધના જીવ અને બીજા સંસારી જીવ,
તે સંસારીના બે ભેદ, એક અગી, બીજા સગી.
સોગીના બે ભેદ, એક કેવલી, બીજા છદ્મસ્થ. ' છદ્મસ્થના બે ભેદ, એક ક્ષીણમેહી, બીજા ઉપશાંત. મેહી, ઈત્યાદિક પૂર્વે કહ્યા છે, તે પ્રમાણે જીવમાં અનેક પ્રકારે ભેદ સ્વભાવ જાણો.
અને અજીવમાં તે ધર્માસ્તિકાયમાં ચલનસહાયપણું, અધર્માસ્તિકાયમાં સ્થિર સહાયપણું, આકાશાસ્તિકાયમાં અવગાહનાપણું, કાલમાં નવા-પુરાણા વર્તમાનપણું,
પુદ્ગલમાં પૂરણગલનપણું, એમ અનેક પ્રકારે જીવ અજવરૂપ છ દ્રવ્ય જુદે જુદે ભેદે પરિણમે છે, તે સર્વ ભેદ સ્વભાવ જાણુ. - તથા વળી ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયાદિકમાં ભેદ સ્વભાવ તે જેમ બેસતાને બેઠા પણે સહાય કરે, ઉઠતાને
Page #520
--------------------------------------------------------------------------
________________
૪૪૫ ઉઠતાપણે સહાય કરે, સૂતેલાને સૂતાપણે સહાય કરે, ચાલતાને ચાલવા પણે સહાય કરે, હાલતાને હાલવાપણે સહાય કરે,
એમ એક દ્રવ્ય અનેક પ્રકારે જુદે જુદે ભેદે પરિ. ણમે, માટે તે ભેદભાવ કહીએ.
તથા આઠમો અભેદસ્વભાવ, તે છવદ્રવ્યના જે દ્રવ્યગુણ પર્યાય–તે જીવની સાથે એકરૂપ અભેદપણે છે, તે ધર્માણિતકાય-અધર્માસ્તિકાયાદિકને પણ જાણપણુ માટે તેને અભેદસ્વભાવ કહીએ.
જેમ શરીરમાં ભેદસ્વભાવ જોતાં તે હાથને ભાવ જૂ, પગને ભાવ જૂદે, નાકનો ભાવ જુદે, આંખને ભાવ જુદે, એ રીતે સર્વ જુદે જુદે ભેદે પરિણામે છે, તે ભેદ સ્વભાવ જાણે.
અને અભેદસ્વભાવ જોતાં તે એ હાથ પગાદિક સર્વે કાયામાં અભેદરૂપ એક પણે વર્તે છે તે અભેદ સ્વભાવ જાણ.
૫૬૦-હવે નવમો ભવ્ય સ્વભાવ અને દશમ અભવ્ય સ્વભાવ, એ બે સાથે કહે છે. - તિહાં જે જીવમાં પલટણ પણું છે, તે જીવને કઈ દિવસે કારણે સામગ્રી મળવાથી પલટાઈ શ્રેણિભાવે ચઢી સિદ્ધિરૂપ કાર્યને નિપજાવશે, તે ભવ્ય સ્વભાવ જાણ. વૃથા અનેક પ્રકારે કારણરૂપ સામગ્રી મળશે, પણ મનઃ પરિણામ
Page #521
--------------------------------------------------------------------------
________________
E
પલટાવી પ્રતિમાષ નહિ પામે, તે અસભ્ય સ્ત્રભાવ જાણવા.
૫૬૧-વળી ભવ્યજીવમાં નિશ્ચય-વ્યવહારનયે કરી ભવ્ય-અભવ્ય સ્વભાવ આળખાવે છે:
તિહાં વ્યવહારનયે કરી જીવ, ચાર ગતિમાં નવા નવા ભવ કરી ચવવું–ઉપજવું કરે છે, તે વ્યવહારનયે કરી જીવમાં ભવ્યસ્વભાવ જાણવા, અને નિશ્ચયનયે કરી જીવ પારિણામિકભાવે સત્તાકાલ શાશ્વતે વર્તે છે, કઈ ના છેદ્યો છેદાય નહિ, ભેદ્યો ભેદાય નહિ, એ રીતે નિશ્ચય નયે કરી જીવ અખંડ રૂપ છે, તે જીવમાં નિશ્ચયનયે કરી અભવ્યસ્વભાવ જાણુવે.
૫૬૨-નળી નિશ્ચય-વ્યવહારનયે કરી જીવમાં ભવ્ય અસભ્ય સ્વભાવ એળખાવે છે.—
તિહાં સકલ કમ ક્ષય કરી લેાકને અંતે વિરાજમાન એવા સિદ્ધપરમાત્માને જ્ઞાનાદિ અનંત ચતુષ્ટયરૂપ છતા પર્યાય પ્રગટયા છે, તે પર્યાય કેઈ કાલે પલટશે નહિ, માટે એ નિશ્ચયનચે કરી સિદ્ધને અભવ્ય સ્વભાવ જાણવા,
તથા જે શ્રીસિદ્ધપરમાત્માને સામર્થ્ય પર્યાંય પ્રવતના રૂપ સમયે સમયે અનતા ઉત્પાદષય થઈ રહ્યો છે, તે વ્યવહારનયે પલટણ સ્વભાવે કરી શ્રી સિદ્ધ પરમાત્મામાં ભવ્યસ્વભાવ જાણવા.
Page #522
--------------------------------------------------------------------------
________________
હવે પુગલ દ્રવ્યમાં ભવ્ય-અભવ્ય સ્વભાવ ઓળખાવે છે – - તિહાં પુદ્ગલ દ્રવ્યના અનંતા પરમાણુઓ છે, તે નિશ્ચયનયને મતે નિત્ય સદાકાલ શાશ્વતા વતે છે, એટલે એ મૂલ સ્વભાવે કરી કેઈ કાલે પલટશે નહિ, તે અભવ્ય સ્વભાવ જાણુ,
તથા વ્યવહારનયને મતે કરી પુદ્ગલના સકંધ બને છે, તે સ્થિતિ પ્રમાણે રહે છે, વળી પાછા વિખરે છે, તે સર્વે ભવ્ય સ્વભાવ જાણવા.
હવે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયાદિક દ્રવ્યમાં ભવ્ય -અભવ્ય સ્વભાવ ઓળખાવે છે –
તિહાં પર દ્રવ્ય આશ્રયી ષડૂભાગ હાનિ-વૃદ્ધિરૂપ સમયે સમયે જે પલટણપણું થાય છે, તે ભવ્યસ્વભાવ જાણવે
અને મૂલસ્વભાવે જોતાં સર્વદ્રવ્ય પરિણામિકભાવે કરી પિતપતાને સ્વભાવે રહ્યા વર્તે છે, તેમાં પલટણપણું નથી, સ્વભાવ પલટતા નથી માટે તે અભવ્યસ્વભાવ જાણ.
પ૬૫–અગીયારમો પરમસ્વભાવ કહે છે – જે ઉત્કૃષ્ટ સ્વભાવ તેને પરમસ્વભાવ કહીએ.
તિહાં જીવદ્રવ્યમાં જ્ઞાન-દર્શનરૂપ પરમસ્વભાવ જાણ. એટલે જ્ઞાને કરી અનંતાગુણ વિશેષપણે પરિણમે છે,
૨૯
Page #523
--------------------------------------------------------------------------
________________
અને દર્શન કરી અનંતાગુણું સામાન્યપણે પરિણમે છે, માટે એ પરમસ્વભાવ જાણુ.
તથા પુદ્ગલમાં પરમસ્વભાવ તે જે ચેતના રહિત અવરૂપ જડસ્વભાવ, જે સુખ અને દુઃખને નથી જાણ એ પુદ્ગલમાં પિતાને પરમસ્વભાવ જાણવો.
તથા ધર્માસ્તિકાય દ્રવ્ય સમયે સમયે અનંતા જીવ-યુગલને ચલનસહાયીપણે પરિણમે છે.
તથા અધમસ્તિકાય સ્થિરસહાયીપણે પરિણમે છે. તથા આકાશાસ્તિકાય અવગાહનાપણે પરિણમે છે.
તથા કાલદ્રવ્ય નવા-પુરાણપણે પરિણમે છે, એ સર્વ દ્રવ્યમાં પિતપોતાને ઉત્કૃષ્ટ સ્વભાવ જાણવો.
એ રીતે છ દ્રવ્યમાં અગીઆર સામાન્ય સ્વભાવને વિચાર કહ્યો.
પ૬૬-હવે છ દ્રવ્યમાં દશ વિશેષ સ્વભાવ છે, તે ઓળખાવે છે –
૧ ચેતનસ્વભાવ, ૨ અચેતન ફ્લાવ, ૩ મૂર્ત સ્વભાવ, ૪ અમૂર્ત સ્વભાવ, ૫ એકપ્રદેશસ્વભાવ, ૬ અનેકપ્રદેશ સ્વભાવ, ૭ શુદ્ધસ્વભાવ, ૮ અશુદ્ધસ્વભાવ, ૯ વિભાવસ્વભાવ, ૧૦ ઉપચરિત સ્વભાવ, - એ દશ વિશેષસ્વભાવના નામ જાણવા
Page #524
--------------------------------------------------------------------------
________________
૪૪૯ ૫૭ તિહાં પ્રથમ ચેતનસ્વભાવ, તે એક જીવદ્રવ્યમાં જ છે, કેમકે સર્વજીવ સત્તાએ શુદ્ધજ્ઞાનાદિ ચેતનારૂપ ગુણે કરી સહિત નિશ્ચયનયે તિઃ સ્વરૂપી એકસરખા સામાન્યપણે કરી જાણવા.
અને વ્યવહારનયે કરી સંસારીજીવ, ચાર ગતિરૂપ સંસારમાં શરીરાદિ કમને યોગે કરી વર્તે છે, પણ નિશ્ચયન કરી સત્તાએ સિદ્ધસમાન છે, તે જીવમાં ચેતનસ્વભાવ જાણુ.
પ૬૮–બીજે અચેતનસ્વભાવ, તે એક છવદ્રવ્ય વિના શેષ પાંચ દ્રવ્યમાં ચેતના રહિત અછવરૂપ જડ
સ્વભાવ છે, તે અચેતન સ્વભાવ જાણ. - પ૬૯-ત્રીજે મૂર્ત સ્વભાવ, તે એક પુદ્ગલદ્રવ્યમાં
છે, અને વ્યવહારનયે કરી તે સંસારીજીવ ચાર ગતિરૂપ સંસારમાં વર્તે છે, તેમાં પણ મૂર્તસ્વભાવ જાણ.
પ૭૦–ચેાથે અમૂર્ત સ્વભાવ, તે એક પુદ્ગલદ્રવ્યવર્જિત શેષ ચાર દ્રવ્યમાં છે, અને નિશ્ચયન કરી પાંચમા જીવદ્રવ્યમાં પણ અમૂર્તસ્વભાવ જાણુ.
૫૭૧–પાંચમે એકપ્રદેશસ્વભાવ, તે જીવદ્રવ્ય આશ્રયી તે જીવ, લઘુશરીરમાં ઉપન્યો હોય, તે વારે લઘુ થઈ સંકેચાય, એટલે જેમ એક પ્રદેશે સંકેચ સ્વભાવ છે, તેમ અસંખ્યાતે પ્રદેશે પણ સંકેચ સ્વભાવ જાણુ.
અને પુદ્ગલદ્રવ્યમાં જેમ બશેર પાણીની લેટીમાં બશેર ખાંડ પડે, તે સર્વ પાણીમાં સમાઈ જાય, પણ પાણી
Page #525
--------------------------------------------------------------------------
________________
૪૫૦
બહાર નીકળે નહિ, તેમ પુદગલદ્રવ્યને સકેચ સ્વભાવ પારે, હિંગ, લીંબુ પ્રમુખ વસ્તુને સંગે બને, તે એક પ્રદેશ સ્વભાવ જાણુ.
પ૭૨–છો અનેક પ્રદેશ સ્વભાવ કહે છે – જેમ જીવ મેટા શરીરમાં ઉપજે તે માટે થાય, એટલે
કાકાશના જેટલા પ્રદેશ છે, તેટલા એક જીવના પ્રદેશ છે, પણ આવરણને અભાવે શક્તિને પ્રકાશ પ્રગટે, તે જીવમાં અનેક પ્રદેશ સ્વભાવ જાણવે.
તથા પુદ્ગલમાં અનેક પ્રદેશ સ્વભાવ તે પુદ્ગલના જે અર્કતુલ્ય પ્રમુખ પિચા સ્કંધ થાય, તે અનેક પ્રદેશ સ્વભાવ જાણ.
પ૭૩–સાતમો વિભાવ સ્વભાવ કહે છે –જીવ પિતાને મૂલ સ્વભાવ ત્યાગીને પરસ્વભાવે પરિણ, જેમ પિતાને પરમશાંતરસમય સ્વભાવ ત્યાગીને ક્રોધાદિક ચાર કષાયને વિષે પરિણમે, એ છવદ્રવ્યને વિભાવ સ્વભાવ જાણો.
તથા પુદ્ગલદ્રવ્યમાં છૂટે પરમાણુ પિતાને મૂલ સ્વભાવ ત્યાગીને સ્કંધમાંહે ભ, તેને જીવે ગ્રહણ કર્યો, તે વિભાવ સ્વભાવે પરિણમ્ય કહેવાય.
૫૭૪–આઠમે શુદ્ધ સ્વભાવ, તે સકલ કર્મને ક્ષયે જીવને સિદ્ધિરૂપ કાર્ય નિપજે અને કેવલજ્ઞાનાદિક લક્ષ્મી પ્રગટે, તે જીવનમાં શુદ્ધ સ્વભાવ જાણુ,
Page #526
--------------------------------------------------------------------------
________________
ક્ષા તથા પુદ્ગલ દ્રવ્યમાં સ્કંધથકી રહિત છૂટે પરમાણુ રહે તે શુદ્ધ સ્વભાવે જાણ. - ૫૭૫–નવો અશુદ્ધ સ્વભાવ, તે જીવને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાનરૂપ જે ક્ષયે પશમ ભાવે ઇંદ્રિયને અનુયાયીરૂપી જીવને ગુણ પરિણમે, તે જીવને અશુદ્ધ સ્વભાવ જાણુ.
અને પુદગલ દ્રવ્યમાં જે પરમાણુઓ માંહોમાંહે મળી સકંધભાવ પામે, તે અશુદ્ધ સ્વભાવ જડપરિણતિરૂપ જાણવો.
૫૭૬–દશમે ઉપચરિત સ્વભાવ, તે જે પિતાના સ્વભાવથકી ભિન પુદ્ગલને સંગે થાય, તે પરસ્વભાવ છે, તેને ઉપચાર કરી બોલાવીએ, જેમ જીવમાં રૂપીપણું અને જડપણું સ્થાપીએ, જેમ શરીર રૂપી છે, તે જડરૂપ છે, તેને સંસર્ગ જીવને લાગે છે, તે જીવને ઉપચરિત સ્વભાવ જાણુ.
અને પુગલને ચેતનપણું કહીએ, તે પુદ્ગલમાં ઉપચરિત સ્વભાવ જાણવો, એટલે પુદ્ગલ ચેતનને લાગે, અને રૂપી છે, પણ અતિસૂક્ષ્મ છે, માટે ચર્મચક્ષુએ ન દેખાય, તે અમૂર્ત સ્વભાવ છે, તેને સ્થાપીએ, તે ઉપચરિતસ્વભાવ પુદગલમાં જાણવો.
એ રીતે જીવ આજીવરૂપ પદ્રવ્યમાં એ દશ વિશેષસ્વભાવ જાણવા.
Page #527
--------------------------------------------------------------------------
________________
ક્ષર
પહ૭-હવે જીવ–અજીવની ઓળખાણ કરવા વાસ્તે દ્રવ્ય તથા ભાવનું જાણપણું કરવા સારૂ નવ તત્વ, પદ્રવ્યનું
સ્વરૂપ અનેક નયની અપેક્ષાએ દ્રવ્ય-ભાવની ભંગીએ કરી દેખાડે છે –
તિહાં પ્રથમ છવદ્રવ્યથી માંડીને શિષ્ય-ગુરૂના પ્રશ્નોતરરૂપે નવતત્વ, ષડ્રદ્રવ્યનું સ્વરૂપ અનેક નયની અપેક્ષાએ
૫૭૮ શિષ્ય –અશુદ્ધપ્રકારે છવદ્રવ્યનું સ્વરૂપ દ્રવ્યથકી ને ભાવથકી, ભાવથકી ને દ્રવ્યથકી? તથા દ્રવ્યથકી ને ભાવથકી કેમ જાણીએ?
ગુરૂઃ અશુદ્ધવ્યવહારનયને મતે જાણવું.
કેમકે શુભાશુભરૂપ પરિણામ તે કર્યા થાય છે, પણ અજ્ઞાનરૂપ રાગ-દ્વેષની ચીકાશ તેને અશુદ્ધતા કહીએ, તે અશુદ્ધતા તે જીવને અનાદિકાલની છે, માટે નિગદીયા છવ, રાગ-દ્વેષ અને અજ્ઞાનની ચીકાશરૂપ અશુદ્ધતાએ કરી અનંતા જન્મ-મરણ કરે છે,
એ અશુદ્ધ પ્રકારે જીવનું સ્વરૂપ તેમાં દ્રવ્યથકી તે જીવ દ્રવ્ય અસંખ્યાત પ્રદેશી જાણ અને ભાવથકી અજ્ઞાનરૂપ રાગ-દ્વેષની ચીકાશ જાણવી.
તે ભાવથકી અજ્ઞાનરૂપ રાગ-દ્વેષની ચીકાશ તેણે કરી અનંતા દ્રવ્યરૂપ કર્મના દળીયા જીવને લાગે, તે અનંતા
Page #528
--------------------------------------------------------------------------
________________
૪૫૩
દ્રવ્યરૂપ કર્મના દળીયા જીવને લાગ્યા, તેને ભાવપણે દુઃખરૂપ વિપાકે જીવ ભગવે.
એ રીતે અશુદ્ધ પ્રકારે ભંગીએ કરી જીવનું સ્વરૂપ જાણવું.
પ૭૯ શિષ્ય –અશુભપ્રકારે જીવનું સ્વરૂપ દ્રવ્યથકી ને ભાવથકી, ભાવથકી ને દ્રવ્યથકી, દ્રવ્યથકી ને ભાવથકી કેમ જાણીએ ?
ગુરૂ –એ અશુભ વ્યવહારનયને મતે જાણવું
જે કારણે અશુભ પ્રકારે જીવનું સ્વરૂપ દ્રવ્યથકી તે છવદ્રવ્ય અસંખ્યાત પ્રદેશી જાણ અને ભાવથકી ક્રોધ, માન, માયા, લેભ, વિષય, કષાય, નિદ્રા, વિકથા, હાસ્ય, વિદ, એ આદિ અશુભ ભાવના અનેક પ્રકાર જાણવા.
અને એ અશુભ ભાવની ચીકાશે કરી અનંતા દ્રવ્યરૂપ કર્મના દળીયા જીવને લાગે. તે અનંતા અશુભ કર્મરૂપ દળીયા જીવને લાગ્યા, તેને ભાવપણે જીવ નરક, તિર્યંચની ગતિ પામીને ભેગવે.
એ અશુભ પ્રકારે ભંગીએ કરી જીવનું સ્વરૂપ જાણવું.
૫૮૦-શિષ્ય -શુભ પ્રકારે જીવનું સ્વરૂપ દ્રવ્યથકીને ભાવથકી ભાવથકી ને દ્રવ્યથકી, દ્રવ્યથકી ને ભાવથકી કેમ જાણીએ ?
ગુરૂ –એ અશુભવ્યવહારનયને મતે જાણવું.
Page #529
--------------------------------------------------------------------------
________________
૪૫૪
જે કારણે શુભ પ્રકારે જીવનું સ્વરૂપ દ્રવ્યથકી તા જીવદ્રવ્ય અસખ્યાત પ્રદેશી જાણવા, અને શુભભાવ તે દાન, શીયલ, તપ, ભાવ, ઉપકાર, કરૂણા, દયા, યતના, આદિ શુભભાવના અનેક પ્રકાર જાણવા અને એ સઘળા કાર્યું આજ્ઞા-વિધિ સાપેક્ષ ન કરવાથી શુભભાવની ચીકાશે કરી અનંતા જીભ કમરૂપ દ્રવ્યના દળીયા જીવને લાગે, તે અનંતા શુભકમરૂપ દ્રવ્યના દળીયા જીવને લાગ્યા તેને ભાવપણે જીવ-મનુષ્ય-દેવતાના ભવ પામીને ભાગવે.
એ શુભ પ્રકારે જીવનું સ્વરૂપ ચાલ’ગીએ કરી જાણવું.
૫૮૧-શિષ્ય :—શુદ્ધપ્રકારે જીવનું સ્વરૂપ દ્રવ્યથકી ને ભાવથકી, ભાવથકી ને દ્રવ્યથકી કેમ જાણીએ ? ગુરૂ:—એ શુદ્ધ વ્યવહારનયને મતે જાણવા.
તિહાં ચેાથા ગુડાણાથી માંડીને યાવત્ તેરમા—ચૌદમા ગુણુઠાણા લગે શુદ્ધ ભાવ જાણવા. તે શુદ્ધ પ્રકારે જીવનુ સ્વરૂપ દ્રવ્યથકી તે જીવદ્રવ્ય અસંખ્યાત પ્રદેશી છે, અને શુદ્ધભાવ તે શુભાશુભ-વિકારરૂપ પર પુદ્ગલ તે થકી વિરક્તભાવ એટલે ઉદાસી પરિણામ અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે સ્વસ્વગુણની ક્રિયાએ કરવા સાથે પેાતાના સ્વરૂપમાં રહેવું, તે શુદ્ધભાવ જાણવો. અને એ શુદ્ધભાવરૂપ સ્વરૂપમાં રહેતા જીવને દ્રવ્યરૂપ કમના દળીયા આવતા શકાય એ શુદ્ધપ્રકારે જીવનું સ્વરૂપ ચોલ’ગીએ કરી જાણવું
Page #530
--------------------------------------------------------------------------
________________
૫૮૨-શિષ્ય –નિશ્ચય થકી જીવનું સ્વરૂપ દ્રવ્યથકી ને ભાવથકી કેમ જાણીએ?
ગુરૂ –નિશ્ચયનયે જીવનું સ્વરૂપ દ્રવ્યથકી તો છવદ્રવ્ય અસંખ્યાત પ્રદેશ છે, અને ભાવથકી તે સકલ કમથકી રહિત, શુદ્ધ, નિર્મલ, ચિદાનંદ, પરમતિ , સહજાનંદી, પૂર્ણાનંદી, અજર, અમર, અખંડ, અલિપ્ત, સિદ્ધિરૂપ કાર્ય નિષ્પન્ન, અનંત સુખગી, વિભાવ સુખત્યાગી, આપ સ્વરૂપમાં રમતા એવા અનંતા સિદ્ધ પરમાત્મા સાદિ અનંતમે ભાગે વતે છે, એ ભાવથકી સ્વરૂપ જાણવું
એ નિશ્ચયનયે જીવનું સ્વરૂપ, બેભંગીએ કરી કહ્યું. એ રીતે જીવનું સ્વરૂપ કહ્યું,
હવે અજીવના સ્વરૂપમાં દ્રવ્ય-ભાવનું લક્ષણ કહે છે –
પ૮૩ શિષ્ય-ધર્માસ્તિકાયદ્રવ્યનું સ્વરૂપ દ્રવ્યથકી ને ભાવથકી, અને ભાવથકી ને દ્રવ્યથકી, એ ત્રિભંગીએ કરી કેમ જાણીએ?
ગુરૂ–દ્રવ્યથકી તો ધર્માસ્તિકાયદ્રવ્ય અસંખ્યાત પ્રદેશી કહીએ. અને ભાવથકી તો ધર્માસ્તિકાયનું ચલનસહાયીપણુ જાણવું. તથા એ ભાવથકી જે ચલનસહાયીપણુ તે દ્રવ્યથકી અનંતા જીવ–પુદ્ગલને વિષે જાણવું.
એ રીતે ધર્માસ્તિકાયનું સ્વરૂપ દ્રવ્યભાવની ત્રિભંગીએ કરી જાણવું.
Page #531
--------------------------------------------------------------------------
________________
૪૫૬
- ૫૮૪ શિષ્ય –અધર્માસ્તિકાયનું સ્વરૂપ દ્રવ્યથકી ને ભાવથકી, તથા ભાવથકી ને દ્રવ્યથકી કેમ જાણીએ?
- ગુરૂ –દ્રવ્યથકી તે અધર્માસ્તિકાયદ્રવ્ય અસંખ્યાત પ્રદેશી કહીએ, અને ભાવથકી તે અધર્માસ્તિકાયનું સ્થિરસહાયીપણું જાણવું. તથા એ ભાવથકી જે સ્થિરસહાથીપણું તે દ્રવ્યથકી અનંતા જીવ-પુદ્ગલને વિષે જાણવું.
એ રીતે અધર્માસ્તિકાયનું સ્વરૂપદ્રવ્યભાવની ત્રિભંગીએ કરી જાણવું.
૫૮૫ શિષ્ય–આકાશાસ્તિકાયનું સ્વરૂપ દ્રવ્યથકી ને ભાવથકી તથા ભાવથકી ને દ્રવ્યથકી કેમ જાણીએ?
ગુરૂ દ્રવ્યથકી તે આકાશાસ્તિકાયદ્રવ્ય અનંત પ્રદેશી કહીએ. અને ભાવથકી તે આકાશાસ્તિકાયદ્રવ્યનું અવગાહનારૂપપણુ જાણવું, તથા એ ભાવથકી જે અવગાહનારૂપપણુ તે દ્રવ્યથકી અનંતા જીવ–પુદ્ગલને વિષે જાણવું.
એ રીતે આકાશાસ્તિકાયનું સ્વરૂપ દ્રવ્ય-ભાવની ત્રિભંગીએ કરી જાણવું.
૫૮૬ શિષ્ય –પગલાસ્તિકાયનું સ્વરૂપ દ્રવ્યથકી ને ભાવથકી તથા ભાવથકી ને દ્રવ્યથકી કેમ જાણુએ?
ગુરૂ –દ્રવ્યથકી તે પુદ્ગલાસ્તિકાયના અનંતા પરમાણુઓ લેકમાં શાશ્વતા છે, તે જાણવા અને ભાવથકી તે પુદ્ગલ દ્રવ્યનું ગલન પૂરણપણું જાણવું. તથા એ ભાવથકી જે તે ગલનપૂરણપણું દ્રવ્યથકી અનંતા બંધને વિષે જાણવું.
Page #532
--------------------------------------------------------------------------
________________
એ રીતે પુદ્ગલાસ્તિકાયનું સ્વરૂપ દ્રવ્યભાવની ત્રિભંગી એ કરી જાણવું.
૫૮૫-શિષ્ય :-કાલદ્રવ્યનું સ્વરૂપ દ્રવ્યથકી ને ભાવથકી તથા ભાવથકી ને દ્રવ્યથકી કેમ જાણીએ
ગુરૂ દ્રવ્યથકી તે કાલવ્યને એક સરાય લેકલેકમાં વતે છે, તે જાણવે, અને ભાવથકી કાલદ્રવ્ય નવા-પુરાણા વર્તનારુ૫ જાણવું, તથા એ ભાવથકી જે નવા-પુરાણું વર્તનારૂપ તે દ્રવ્યથકી જીવ-અજીવ દ્રવ્યરુપ વસ્તુને વિષે જાણ.
એ રીતે કાલવ્યનું સ્વરુપ દ્રવ્ય-ભાવની ત્રિભંગીએ કરી જાણવું.
એ રીતે ષટ્દ્રવ્યનું સ્વરૂપ દ્રવ્ય-ભાવની ભંગીએ કરી, ત્રિભંગીએ કરી, તથા બે ભંગીએ કરી વિચારતાં થક સમકિતની શુદ્ધિ થાય.
હવે નવતત્ત્વનું સ્વરૂપ દ્રવ્ય-ભાવની ચભંગીએ કરી દેખાડે છે
તેમાં જીવ અને અજીવ એ બે તત્વનું સ્વરૂપ આગળ છ દ્રવ્યના સ્વરૂપમાં કહ્યું, હવે શેષ પુણ્યાદિક સાત તરવનું સ્વરૂપ દ્રવ્ય-ભાવની ભગીએ કરી કહે છે.
૫૮૬ શિષ્ય :- નવ તત્ત્વમાંથી પુણ્યતત્વનું સ્વરૂપ દ્રવ્યથકી ને ભાવથકી તથા ભાવથકીને દ્રવ્યથકી ને કેમ જાણીએ?
Page #533
--------------------------------------------------------------------------
________________
મ0
ગુરૂ – ભાવથકી તે પુણ્ય બાંધવાના નવ પ્રકાર છે. તેમાં પ્રથમ સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુ ર્વિધ શ્રી સંઘને અંતરંગ રાગ સહિત અને દેવાની રૂચિ તે અન્નપુણ્ય જાણવું.
બીજું પાણપુણ્ય, તે સાધુ-સાદી પ્રમુખને પ્રાસુક જલ દેવાની રૂચિ જાણવી.
ત્રીજું લેણુપુણ્ય, તે સાધુ-સાધ્વી પ્રમુખને રહેવા અર્થે સારી નિરવદ્ય જગા દેવાની રૂચિ.
ચોથું સયણપુણ્ય, તે સાધુ-સાધ્વી પ્રમુખને સુવાને પાટ તથા બેસવાને બાજઠ પ્રમુખ દેવાની રૂચિ.
પાંચમું વસ્ત્રપુણ્ય, તે સાધુ-સાધ્વી પ્રમુખને કપડાં, કાંબલી આદિ ધર્મોપકરણ પ્રમુખ દેવાની રૂચિ. - છઠ્ઠ મનપુણ્ય, તે જગતના છાનું મને કરી રૂડુ ચિંતવવું અર્થાત્ સર્વ જીવને ધર્મ પમાડી કર્મરૂપ દુઃખ થકી મૂકાવી સુખીયા કરી મેશનગરે પહેચાડું ! એવી ભાવના મને કરી ભાવે, તે જીવ જિનનામ કર્મ ઉપાર્જન
- સાતમું વચનપુણ્ય, તે મીઠું, મનહર, પ્રીતિકારી, હિતકારી, સૂત્રમર્યાદાએ આજ્ઞા પ્રમાણે ઘણુ જીવને ઉપકાર રૂપ વચન બલવાની રૂચિ.
આઠમું કાયપુણ્ય, તે પૂજવું-પ્રમાજેવું, તથા સાધુસાધ્વી પ્રમુખ ચતુર્વિધ શ્રી સંઘનો વિનય–વૈયાવચ્ચ, ને વિષે કાયા પ્રવર્તાવવાની રૂચિ.
Page #534
--------------------------------------------------------------------------
________________
૪૫૯ નવમું નમસ્કાર પુણ્ય, તે શ્રીતીર્થકર, કેવલી, ગણધર, આચાર્ય, સાધુ, સાધ્વી પ્રમુખ ગુણી જીવને કૃતિકર્મ એટલે વંદના-નમસ્કાર કરવાની રૂચિ.
એ રીતે નવ પ્રકારને જે જીવના ચિત્તમાં ભાવ ઉપજે, તે ભાવપુણ્ય કહીએ અને એ ભાવપુણ્યની ચીકાશે કરી જીવને સત્તાએ જે શુભકર્મના દળીયા લાગે, તે દ્રવ્ય પુણ્ય કહીએ.
અને એ દ્રવ્યપુણ્યના દળીયા સત્તાએ બંધાણા, તે આગળ ભાવપણે મનુષ્ય-દેવતાના ભવ પામી બેંતાલીશ પ્રકારે મીઠા વિપાકે જીવ ભગવે,
એ રીતે એ દ્રવ્ય-ભાવની ભંગીએ કરી પુણ્યનું સ્વરૂપ જાણવું.
૫૮૭શિષ્યઃ-નવ તત્વમાંથી પાપનું સ્વરૂપ ભાવથકી તથા કવ્યથકી દ્રવ્યથકી ને ભાવથકી કેમ જાણીએ ?
ગુરૂ –ભાવથકી તે પાપ બાંધવાના અઢાર પ્રકાર છે. તેના નામ કહે છે -
પહેલું પ્રાણાતિપાત, તે પરજીવના પ્રાણને નાશ ચિંતવે.
બીજું મૃષાવાદ, તે જ હું બોલવું.
ત્રીજુ અદત્તાદાન, તે પારકી અણુદીધી વરતુ ચેરી લેવાની રૂચિ.
Page #535
--------------------------------------------------------------------------
________________
થુિં મિથુન, તે વિષય સુખની વાંછારૂપ પરિણામ
પાંચમું પરિગ્રહ, તે નવ પ્રકારે બાહ્ય અને ચૌદ પ્રકારે અત્યંતરરૂપ પરિગ્રહની વાંછા.
છઠ્ઠ ક્રોધ, તે કઈ અવની ઉપર આકરા તીવ્ર પરિણામે ક્રોધ કરે.
સાતમું માન, તે આઠ પ્રકારે મદ કરે.
આઠમું માયા તે કપટે કરી લેકને દેખાડવારૂપ ધર્મ કરણ કરવી.
નવમું લેભ, તે ધન, શરીર, કુટુંબ પરિવારરૂપ સંપદા એકઠી કરવાની રખવાલવાની ઘણી વાંછા.
દશમું રાગ, તે પિદુગલિક પરવસ્તુ વર્ણાદિ ઉપર રાગ ધર.
અગીયારમું દ્વેષ, તે પિતાને અણગમતી વસ્તુ ઉપર અરૂચિભાવ.
બારમું કલેશ, તે દરેક કોઈ કારણે કલેશ કરવાની રૂચિ.
તેરમું અભ્યાખ્યાન, તે અણદીઠું, અણસાંભળ્યું પરજીવને આળ દેવું.
ચૌદમું પૈશુન્ય, તે પારકી ચાડી કરવી.
પંદરમું રતિ-અરતિ તે સુખ-દુખ આવ્યું હર્ષ -શેક કર.
Page #536
--------------------------------------------------------------------------
________________
૪૬૧
સોળમું પરપરિવાદ તે ગુણ-નિગુણું જીવની નિંદા કરવી.
સત્તરમું માયામૃષાવાદ, તે અંતરમાં જુદી વાત હોય અને મુખે મીઠું બેલડુ, ઈત્યાદિ અનેક પ્રકારે છલા કરી લેકને ઠગવારૂપ પરિણામ.
અઢારમું મિથ્યાત્વશલ્ય, તે પાંચ પ્રકારે મિથ્યાત્વ સેવવારૂપ પરિણામ.
એ રીતે અઢાર પ્રકારે જે જીવના ચિત્તમાં પાપરૂપ ભાવ ઉપજે, તેને ભાવપાપ કહીએ.
એ ભાવની ચીકાશે કરી જીવને સત્તાએ પાપરૂપ કમના દળીયા લાગે, તે દ્રવ્યપાપ કહીએ, અને એ દ્રવ્યપાપના દળીયા જે સત્તાએ બંધાણ, તે આગળ ભાવપણે તિર્યંચ અને નારકીના ભવ પામીને ખ્યાશી પ્રકારે કડવા વિપાક જીવ ભેગવે,
એ રીતે દ્રવ્ય-ભાવની ભંગીએ કરી પાપનું સ્વરૂપ જાણવું.
૫૮૮-શિષ્ય એ નવ તત્વમાંથી આશ્રવનું સ્વરૂપ ભાવથકી ને દ્રવ્યથકી તથા દ્રવ્યથકી અને ભાવથકી કેમ જાણીએ ?
ગુરૂ –ભાવઆશ્રવ તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગ, એ ભાવઆશ્રવની ચીકાશે જીવને શુભાશુભ
Page #537
--------------------------------------------------------------------------
________________
વિકારરૂપ કર્મના દળીયા લાગે, તેને દ્રવ્યઆશ્રય કહીએ.
એ દ્રવ્ય આશ્રવના દળીયા જે જીવને સત્તાએ લાગ્યા, તેને ચાર ગતિરૂપ સંસારમાં ભાવપણે જીવ ભગવે, તે ભાવથી જાણવું.
એ રીતે દ્રવ્ય-ભાવની ચેભંગીએ કરી આશ્રવનું સ્વરૂપ જાણવું.
પ૮૯-શિષ્ય –નવતત્વમાંથી સંવરનું સ્વરૂપ, દ્રવ્યથકી ને ભાવથકી તથા ભાવથકી ને દ્રવ્યથકી કેમ જાણીએ?
ગુરૂ –સામાયિક, પ્રતિકમણ, પિસહ, વ્રત, પચખાણુરૂપ સંવર કરી એક જગાએ રહેવું, તેને દ્રવ્યસંવર કહીયે. અને જે વીતરાગ પ્રભુની આજ્ઞા પ્રમાણે નયસાપેક્ષ રીતે જીવ-અવરૂપ વહેંચણ કરી અંતરંગ સત્તાગતના ઉપયોગ સાથે તે તે અનુષ્ઠાનમાં વર્તવું, તેને ભાવસંવર કહીએ.
પછી તે અંતરંગ સત્તાગતના ઉપગરૂપ ભાવસંવરમાં જીવને રહેતાં થકાં દ્રવ્યરૂપ આઠ વર્ગણના દળીયા આવતા કાય, તે દ્રવ્યથી જાણવું.
એ રીતે દ્રવ્ય-ભાવની ચભંગીએ કરી સંવરનું જાણવું
Page #538
--------------------------------------------------------------------------
________________
૪૬૩
૫૯૦-શિષ્ય :—એ નવ તત્ત્વમાંથી નિજાનુ' સ્વરૂપ દ્રવ્યથકી ને ભાવથકી, ભાવથકી ને દ્રવ્યથકી કેમ જાણીએ ?
ગુરૂ :—ભાર ભેદે તપશ્ચર્યાં કરવી, તે દ્વવ્યનિર્જરા કહીએ. અને ભાવિના તે શબ્દ-સમભિરૂઢનયને મતે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણેના ધ્યેયથી કરી અંતરંગ સ્વસત્તાપરસત્તારૂપ વહેંચણુ સાથે કનિરા કરવી, તેને ભાવનિર્જરા કહીએ.
એ રીતે એક અંતર્મુહૂત સ્વસત્તા-પરસત્તારૂપ જીવને વહેંચણુ કરતાં દ્રવ્યરૂપ આઠે કર્મોના દળીયા જે જીવને સત્તાએ રહ્યા છે, તે દળીયાને ખપાવે, તે દ્રવ્યદળીયાને ખપાવ્યા કહીએ.
એ રીતે દ્રવ્ય-ભાવની ચોલંગીએ કરી નિરાનુ સ્વરૂપ જાણવુ. ૫૯૧-શિષ્ય ઃ—એ નવ -એ નવ તત્ત્વમાંથી બંધ તત્ત્વનું સ્વરૂપ ભાવથકી ને દ્રવ્યથકી તથા દ્રવ્યથકી ને ભાવથકી કેમ જાણીએ ?
ગુરૂ :—પુદ્ગલ જીવને સ'સગે' જે કમ બધાય, તેને ભાવથકી અધ કહીએ એટલે પુદ્ગલની પિપાસારૂપ વિષય–સુખની તૃષ્ણા અંતરંગ લાલચરૂપ પરિણામ, તેને ભાવઞધ કહીએ. અને એ ભાવખધ એટલે અ ંતરંગ ઇન્દ્રિય સુખની લાલચરુપ પરિણામની ચીકાશે કરી જે આઠ ક`રુપ દળીયા જીવને લાગે, તે દ્રવ્યમય જાણવા
૩૦
Page #539
--------------------------------------------------------------------------
________________
૪૬૪
જેમ તેલને સ`સગે' વસ્તુને ધૂળ લાગે, તેની પેરે પેાતાના માઠા પરિણામના ખગાડરૂપ ચિકાશે કરી જ્ઞાના વરણાદિ આઠ ક્રરૂપ ધૂળ જીવને લાગે, તે દ્રવ્યમધ જાણી લેવા.
એ દ્રવ્ય ધરૂપ કર્મના દળીયાને જીવ ચાર ગતિરૂપ સંસારમાં ભાવપણે ભાગવે, તે ભાવમધ જાણવા.
એ રીતે દ્રવ્ય-ભાવની ચોલ’ગીએ કરી ધનુ સ્વરૂપ જાણવું.
૯૨-શિષ્ય :—એ નવ તત્ત્વમાંથી મેાક્ષનું સ્વરુપ દ્રવ્યથકી ને ભાવથકી કેમ જાણીએ ?
ગુરૂ :—ખારમે ગુણુઠાણે રાગ-દ્વેષ, અજ્ઞાન તથા માહનીય ક'ના ક્ષય કર્યાં, અને તેરમે ગુણુઠાણે કેવલજ્ઞાન પામ્યા, તેને દ્રવ્યમેક્ષપદ કહીએ, તથા અષ્ટ કમ ક્ષય કરી, અગુણુ સંપન્ન થઈ સાદિ અન તમે ભાંગે લેકને અંતે વિરાજમાન વર્તે છે, એવા સિદ્ધપરમાત્મા તેને ભાવમાક્ષપદ કહીએ.
એ રીતે એ ભંગીએ કરી મેાક્ષતત્ત્વનું' સ્વરૂપ
જાણવું.
એ રીતે ષડૂદ્રવ્ય, નવ તત્ત્વનું સ્વરૂપ, દ્રવ્ય ભાવની ચાલગીએ, ત્રિભ’ગીએ, એ ભગીએ કરી દેખાયું.
Page #540
--------------------------------------------------------------------------
________________
૪૬૫
હવે એ નવ તત્વ, પદ્રવ્યનું સ્વરૂપ કર્તા કારણ અને કાર્યરૂપ ત્રિભંગીએ કરી દેખાડે છે. - ૫૯૩-શિષ્ય –એ નવ તત્વમાં અશુદ્ધ પ્રકારે જીવમાં કર્તા, કારણ, ને કાર્ય તે શું ?
ગુરૂ –અજ્ઞાન અને રાગ-દ્વેષરુપ અશુદ્ધતા તે જીવને અનાદિ ખાણ સંપન્ન જાણવી,
એ અશુદ્ધતાએ કરીને જીવ નિગોદમાં અનંતા જન્મ -મરણ કરે છે. એટલે શુભાશુભ તે કર્યા થાય છે. પણ અશુદ્ધતા તો જીવને અનાદિની જાણવી. એ પરમાર્થ છે.
એટલે કર્તા જીવ, અને અજ્ઞાનરૂપ રાગદ્વેષ, તે કારણ તથા એ અશુદ્ધ કારણથી નિગદમાં જીવને અનંતા જન્મ-મરણ થાય, તે રૂપ કાર્ય જાણવું.
એ રીતે અશુદ્ધ પ્રકારે જીવનું સ્વરૂપ ત્રિભંગીએ કરી કહ્યું. - ૫૪ શિષ્ય –એ નવ તત્ત્વમાં અશુભ પ્રકારે જીવમાં કર્તા, કારણ કે કાર્ય તે શું?
ગુરૂ –કર્તા જીવ, અને અશુભ કારણ તે ક્રોધ, માન, માયા, લેભ, વિષય, તૃષ્ણા, મમતા, મૂચ્છ, નિંદા, વિકથા, હાસ્ય, એ આદિ અનેક પ્રકારના અશુભ કારણ થકી જીવને નરક, તિર્યંચની ગતિરૂપ કાર્ય નિપજે.
Page #541
--------------------------------------------------------------------------
________________
એ રીતે અશુભપ્રકારે જીવનું સ્વરૂપ ત્રિભંગીએ કરી જાણવું.
પલ્પ શિષ્ય –એ નવ તત્વમાં શુભ પ્રકારે જીવના સ્વરૂપમાં કર્તા, કારણ કે કાર્ય તે શું?
ગુરૂ –કર્તા જીવ, અને દાન, શીયલ, તપ, ભાવ, એ આદિ અનેક પ્રકારે શુભ કારણ થકી જીવને દેવ-મનુષ્યભવરૂપ કાર્ય નિપજે છે.
૫૬ શિષ્ય –એ નવ તત્વમાં શુદ્ધ પ્રકારે જીવના સ્વરૂપમાં કર્તા, કારણ કે કાર્ય તે શું?
ગુરૂ –કર્તા જીવ અને શુદ્ધકારણ તે આ ભવ પરભવ ઇદ્રિયસુખની વાંછા રહિત, યશ-કીર્તિની વાંછા રહિત, એક પિતાને આત્મા કમાવશે દુઃખી છે, તેને કર્મરૂપ બંદિખાનાથી છોડાવવારૂપ જે સાધન કરવું, તે શુદ્ધ કારણ જાણવું અને એવા શુદ્ધકારણ સેવન કર્યાથી જીવને કર્મરૂપ દુઃખને રાશિ તુટે, અને અનંત સુખને. રાશિ પ્રગટે છે, તે રૂપ કાર્ય જાણવું.
એ રીતે શુદ્ધ પ્રકારે જીવનું સ્વરૂપ ત્રિભંગીએ કરી કહ્યું. - ૫૭ શિષ્ય-એ નવ તત્તમાં નિશ્ચયન કરી જીવમાં કર્તા, કારણ કે કાર્ય તે શું કહીએ?
ગુર–નિશ્ચયન કરી જીવ મેક્ષરૂપ કાર્યને કર્તા જાણ.
Page #542
--------------------------------------------------------------------------
________________
દાહ એટલે કર્તા તે જીવ અને કારણ શુદ્ધશુકલ ધ્યાન રૂપાતીત પરિણામ ક્ષપકશ્રેણિ, એ કર્મક્ષયના કારણ જાણવા. તથા એ કારણથકી સકલ કર્મ રહિત શુદ્ધ ચિદાનંદ પરમતિ એવું સિદ્ધિરૂપ કાર્ય જીવને નિપજે,
એ નિશ્ચયન કરી જીવનું સ્વરૂપ ત્રિભંગીએ કરી જાણવું.
આ રીતે જીવના સ્વરૂપમાં ત્રિભંગીઓ કહી. હવે અજીવનું સ્વરૂપ ત્રિભંગીએ કરી કહે છે.
પ૯૮ શિષ્ય –ધર્માસ્તિકામાં કર્તા, કારણ અને કાર્ય તે શું કહીએ?
ગુરૂ –કર્તા જીવ અને કારણરૂપ ધર્માસ્તિકાય મળે, તે વારે જીવને હાલવા-ચાલવારૂપ કાર્ય નિપજ્યું,
એ ધર્માસ્તિકાયમાં ત્રિભંગી જાણવી.
પ૯૦ શિષ્ય –અધર્માસ્તિકાયમાં કર્તા, કાર્ય અને કારણું તે શું કહીયે ?
ગુરૂ –કર્તા જીવ અને કારણરૂપ અધર્માસ્તિકાય મળે, તે વારે જીવને સ્થિર રહેવારૂપ કાર્ય નિપજ્યું.
એ અધર્માસ્તિકાયમાં ત્રિભંગી જાણવી.
૬૦૦ શિષ્ય –આકાશસ્તિકામાં કર્તા, કારણ અને કાર્ય તે શું કહીએ ?
Page #543
--------------------------------------------------------------------------
________________
૪૬૮
ગુરૂ :-~~~કર્તા જીવ અને કારણરૂપ આકાશાસ્તિકાય મલ્યા, તે વારે જીવને અવગાહનારૂપ કાર્ય નિપન્યુ
એ આકાશાસ્તિકાયનું સ્વરૂપ ત્રિભંગીએ કરી કહ્યુ ૬૦૧ શિષ્ય : કાલદ્રવ્યમાં કર્તા, કારણ અને કાય તે શુ કહીએ ?
ગુરૂ :કાં જીવ અને કારણરૂપ કાલદ્રવ્ય મળ્યુ, તે વારે જીવને નવા-પુરાણારૂપ કાર્ય નિપજ્યું.
એમ કાલદ્રવ્યનું સ્વરૂપ ત્રિભંગીએ કરી કહ્યું. ૬૦૨ શિષ્ય ઃ—પુદ્ગલાસ્તિકાયમાં કર્તા, કારણ અને કાય' તે શુ' કહીએ ?
ગુરૂ :—કર્તા જીવ અને કારણુરૂપ પુદ્ગલદ્રવ્ય મલ્યા, તે વારે જીવને સમયે સમયે અનંતા કરૂપ દળીયા લેવા, અને અન'તા ક્રરૂપ દળીયા ખેરવવા, તે રૂપ કાયાઁ નિપન્યું.
એમ પુદ્ગલાસ્તિકાયના સ્વરૂપમાં ત્રિભંગી જાણવી. એ રીતે જીવ–અછવરૂપ ષદ્રવ્યનું સ્વરૂપ ત્રિભ'ગીએ કરી કહ્યું.
શેષ પુણ્યાદિ સાત તત્ત્વનું ત્રરૂપ ત્રિભ ંગીએ કરી
કહે છે.
Page #544
--------------------------------------------------------------------------
________________
૪૬૯ ૬૦૩ શિષ્ય –નવ તત્વમાંથી પુણ્યમાં કર્તા, કારણ અને કાર્ય તે શું કહીએ? - ગુરૂ –કર્તા જીવ અને કારણ તે છ કાયની દયા રૂપ પરિણામ. પરોપકાર કરતે, મનહર લલિત વચન બોલતે, કરૂણભાવના ભાવ, કુકમ જીવ દેખી તેની ઉપર દયા ચિતવતે, ગુણવંત જીવ દેખી અત્યંત પ્રદ ધરતે, સર્વ જીવને પિતાના સમાન જાણી, તેને દુખ થકી મૂકાવવાની ચિંતા કરતે, એવા પરિણામરૂપ કારણ થકી જીવ મહાપુણ્યરૂપ કાર્ય ઉપાર્જન કરે.
૬૦૪ શિષ્ય –એ નવ તત્વમાં પાપમાં, કર્તા, કારણ અને કાર્ય તે શું કહીએ?
ગુરૂ-કર્તા જીવ અને કારણ તે હિંસા, મૃષા, ચેરી, મથુન, નિંદા, ઈર્ષા, મિથ્યાત્વ, અવ્રત, હાસ્ય, વિનેદ, કુતૂહલ, પારકા છિદ્ર જેતે, કડવા વચન બેલતે, અનેક જીવને સંતાપ ઉપજાવતે, એવા પરિણામરૂપ કારણ થકી જીવ મહાપાપરૂપ કાર્ય ઉપાર્જન કરે.
એ પાપમાં ત્રિભંગી કહી.
૬૦૫ શિષ્ય —એ નવ તત્વમાં આશ્રવમાં કર્તા, કારણ અને કાર્ય તે શું કહીએ?
ગુરૂ – આશ્રવનો કર્તા જીવ અને કારણ તે એ કે આ ભવ પરભવને અર્થે તથા ઇંદ્રિયસુખની વાંછારૂપ પરિણામે જે શુભ કારણ મેળવી સાધન કરવું, તે શુભ
Page #545
--------------------------------------------------------------------------
________________
૪૭૦
કારણરૂપ આશ્રવ જાણવું અને મિથ્યાત્વ-અવ્રત, કલેશકજીયા, નિંદા-વિકથારૂપ પરિણામે કરી જે દળિયા મેળવવા, તે અશુભકારણરૂપ આશ્રવ જાણવું. અને એવા શુભાશુભ કારણ મેળવ્યાથી જે આ ભવે પરભવે શુભાશુભ વિકારરૂપ ફલની પ્રાપ્તિ થાય, તે કાર્યરૂપ આશ્રવ જાણવું.
એ રીતે આશ્રવતત્વનું સ્વરૂપ ત્રિભંગીએ કરી જાણવું.
૬૦૯ શિષ્યએ નવતત્વમાં સંવરમાં કર્તા, કારણ અને કાર્ય તે શું કહીએ?
ગુરૂ –કર્તા જીવ અને કારણ તે નવતત્વ, વડુદ્રવ્યરૂપ જીવ–અજીવની વહેંચણ કરી અંતરંગ નિશ્ચયનયે જ્ઞાનસ્વરૂપી સત્તાએ સિદ્ધસમાન એવી જીવ સત્તાને ધ્યાવે, અને અજીવસત્તાને જડરૂપ જાણ ત્યાગ કરે, એવું સંવરરૂપ કારણ જીવને મલે, તે વારે શુભાશુભ વિભાવિક સુખ ઉપરથી મૂછ ટલે, અને અનંત સ્વાભાવિક સુખરૂપ કાર્ય નિપજે.
એ સંવરમાં ત્રિભંગી કહી.
૯૦૭ શિષ્ય – એ નવતત્ત્વમાંથી નિર્જરા તત્વમાં કર્તા, કારણ અને કાર્ય તે શું કહીએ?
ગુરૂ – કર્તા જીવ અને અંતરંગ ઈછાને રે કરી પિદુગલિક સુખની વાંછા રહિત થકે એક પિતાને આત્મા કર્મરૂપ જાળમાં વિટાણે છે, તેને શુદ્ધ નિરાવરણ જ્ઞાનસ્વરૂપી તિરૂપ પ્રગટ કરવાની વાંછાએ બાર ભેદે
Page #546
--------------------------------------------------------------------------
________________
891
તપશ્ચર્યારૂપ કારણને મેલવતા ઘેાડા કાલમાં આવરણ રહિત થઈ પરમાનદ સુખરૂપ કાર્ય નિપજાવે.
અ રીતે નિર્જરા તત્ત્વનું સ્વરૂપ ત્રિભ`ગીએ કરી
જાણવું.
૬૦૮ શિષ્ય કારણ અને કાય તે શુ કહીએ ?
-:
એ નવતત્ત્વમાંથી મધમાં કર્તા,
ગુરૂ :—કર્યાં તે જીવ અને કારણ તે પુદ્ગલદ્રવ્યને સંસગે' કરી જીવ કમને બાંધે છે, એટલે વણુ –ગ ધાદિક રસ-સ્પશ, પ્રમુખ પુદ્ગલની રચનાને દેખીને માહ દૃષ્ટિએ કરી જીવ વ્યામે હુ પામે છે, પછી તીવ્રરાગે કરી વિષયસુખના કારણ મેલવે, એ તીવ્રરાગની ચિકાશે જીવ કમ રૂપ ઢળીયાને અંધ પાડે, તે વારે બંધરૂપ કાર્ય નિપજે.
એમ અધતત્ત્વમાં ત્રિભંગી કહી.
હવે આગલ પન્નવા સૂત્રના પાઠમધ્યે કહ્યું છે જે માક્ષનિ:કર્મોવસ્થારૂપ સિદ્ધપરમાત્માનું સ્વરૂપ જાણે, તેને જ્ઞાની કહીએ. અને અંતર`ગ સ′′ તેને નિશ્ચય સમકિત ઠરે, તેના ખુલાસા કરે છેઃ——
સમકિત વિનાની નિરપેક્ષ સર્વ કરણી તે એકડા વિનાના મી'ડા સરખી જાણવી, એટલે નિરાની દૃષ્ટિએ કાંઈ પણ લેખે લાગે નહિ, તે માટે સમિકત છે, તે દીવા સમાન છે.
જેમ દીવા વિના ઘરને વિષે અંધારામાં કાંઈ પણ સૂઝે નહિ, તેમ ચિત્ત રૂપી આ ઘરને વિષે પણ સમ તિરૂપ દીપક ત્નિના કાંઇ માલમ પડે નહિ.
Page #547
--------------------------------------------------------------------------
________________
૪૭૨
તથા વલી સમિતિ છે, તે ખીજાના ચંદ્રમા સમાન છે, જેમ ખીજને ચંદ્રમા ઉગે, તે વારે લેાકના જીવને પૂર્ણમાસીની પ્રતીતિ થાય, જે હવે પૂર્ણમાસી અવશ્ય થશે, તેમ ચિત્તને વિષે સમકિતરૂપ ખોજ ઉગે, તે વારે મેાક્ષરૂપ પૂર્ણમાસીની પ્રતીતિ થાય,
તથા જેમ કેાઈ એક સ્ત્રીએ પાંચશેર ચેાખા ચૂલે મૂકયા હાય, તે માંહેલે એક દાણે! ચાંપી જોતા પાકા કાચા ચોખાનું જ્ઞાન થાય, તેમ સમકિતરૂપ એક ગુણુ આવ્યેથી સિદ્ધના અનંતા ગુણનું જ્ઞાન થાય.
તથા જેમ કેાઈ એક વેપારી ઘઉંની ખરીદી કરવા આવ્યા, તિહાં ગેલૂમના કાડાર સેા કળશીને ભરેલા હતા, તેમાંથી એક મૂઠી ભરીને વાનગી જોઈ, તેવારે તેને સેાએ કળશી ગે ધૂમ અમુક જાતના છે, તેનું જ્ઞાન થયું', તેમ સમકિતરૂપ એક ગુણ તે વાનગી સમાન છે, તે જે જીવને આવે, તે તેને સિદ્ધભગવાનના સવ" ગુણનું જ્ઞાન થાય. તેવારે તેને સિદ્ધના સુખ પ્રગટ કરવાના ભાવ ઉપજે એવું એ સમકિત સર્વોત્તમ છે.
૬૦૯ શિષ્ય :—સિદ્ધપરમાત્માના કેટલા લે છે?
ગુરૂ :—
ગાથા
નિન-નિ—ત્તિસ્થ-તિયા,
गिहि- अण्ण-सलिंग थी-र-णपुंसा પત્તય-સરયુન્દ્રા,-યુદ્ધ-વૈવિઘ્ન-શિક્ષય ॥ ॥
-
Page #548
--------------------------------------------------------------------------
________________
૪૭૩ અર્થ : -પ્રથમ જિનસિદ્ધ તે તીર્થકરને કહીએ. બીજા અજિતસિદ્ધ તે સામાન્ય કેવલીને કહીએ.
ત્રીજા તીર્થસિદ્ધ તે શ્રી તીર્થકર જે ચતુર્વિધ સંઘની સ્થાપના કરે, તે સંઘને તીર્થ કહીએ. તે તીર્થ પ્રવર્યા પછી જે મેક્ષે ગયા, તેને તીર્થસિદ્ધ કહીએ.
ચોથા તીર્થ પ્રવર્યાની પ્રથમ જ મરુદેવાદિકની પેરે મેક્ષે ગયા, તે અતીર્થસિદ્ધ કહીએ.
પાંચમા ઘરમાં બેઠા જે મોક્ષે ગયા, તે ગૃહસ્થલિંગ
સિદ્ધ.
છઠ્ઠા મુનિના વેશ વિના બીજા વેશે જે મોક્ષે ગયા, તે વલચિરી પ્રમુખને અન્યલિંગસિદ્ધ કહીએ.
સાતમા સાધુને વેશે જે મોક્ષે ગયા, તે સ્વલિંગસિદ્ધ કહીએ. * આઠમા ચંદનબાલા પ્રમુખ સ્ત્રીલિગે જે મેક્ષે ગયા, તે સ્રોલિંગસિદ્ધ કહીએ.
નવમા શ્રીગૌતમ પ્રમુખ નરલિંગે જે સિદ્ધ થયા, તેને પુરૂષલિંગસિદ્ધ કહીએ.
દશમા ગાંગેય પ્રમુખ જે નપુંસક મોક્ષે ગયા, તે નપુંસકલિંગસિદ્ધ કહીએ.
અગિયારમા કરકં પ્રમુખને પ્રત્યેકબુદ્ધસિદ્ધ કહીએ. બારમાં કપિલ પ્રમુખને સવયં બુદ્ધસિદ્ધ કહીએ.
Page #549
--------------------------------------------------------------------------
________________
તેરમા ગુરૂના બધથકી જે સિદ્ધ થયા, તે બુદબેધિત. સિદ્ધ જાણવા.
ચૌદમા વીરભગવાનની પરે જે એક સમયે એકાકી સિદ્ધ થયા, તે એકસિદ્ધ કહીએ.
પંદરમા શ્રીગષભ પ્રભુની પેરે એક સમયમાં ઘણા સિદ્ધ થયા, તે અનેકસિદ્ધ કહીએ.
એ સિદ્ધના પંદર ભેદ જાણવા.
૬૧૦ શિષ્યઃ—નામથકી, ક્ષેત્રથકી, કાલથી, ભાવથકી, દ્રવ્યથકી, ગુણથકા, અને પર્યાયથકી તે ઉત્પાદ તથા વ્યય એ બે ભંગ લેવા અને નવમા ધ્રુવ, એ રીતે નવ ભેદે સિદ્ધપરમાત્માનું સ્વરૂપ કેમ જાણીએ?
ગુરૂ –પ્રથમ શ્રીગષભાદિ ચોવીશ તીર્થંકર તે નામે કરી સિદ્ધ જાણવા.
બીજા ક્ષેત્રથકી સિદ્ધ તે સર્વ સિદ્ધઆશ્રયી પિસ્તાલીશ લાખ જન સિદ્ધશિલા પ્રમાણે જાહવા. અને એકસિદ્ધ આશ્રયી તે પોતાના શરીરના પ્રમાણમધ્યેથી ત્રીજો ભાગ ઘટાડી બાકી બે ભાગના શરીર પ્રમાણે આત્મપ્રદેશને ઘન કરી તે પ્રમાણે ક્ષેત્ર સ્પશને સિદ્ધ રહ્યા છે.
ત્રીજા કાલ થકી સર્વ સિદ્ધ ભગવાન તે અનાદિ અનંત ભાંગે રહ્યા છે, અને એક સિદ્ધ આશ્રયી તે સાદિ અનંત ભાંગે જાણ. કેમકે સિદ્ધિ વર્યા તેની આદિ છે,
Page #550
--------------------------------------------------------------------------
________________
૪૭૫
અને ફરી પાછું સંસારમાં કેઈ કાલે આવવું નથી, ત્યાં સિદ્ધત્વમાંહે જ રહેવું છે, માટે અંત નથી.
તથા ચોથા ભાવથકી સિદ્ધભગવાન્ તે શુભાશુભવિકારરૂપ જે ભાવ, તે થકી નિવત્તીને પિતાના સ્વભાવમાં વર્તે છે.
તથા પાંચમા દ્રવ્યથકી સિદ્ધના જીવ અસંખ્યાત પ્રદેશરૂપ જાણવા.
છઠ્ઠા ગુણ થકી સિદ્ધપરમાત્માને એકેક પ્રદેશે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ અનંતા ગુણ પ્રગટયા છે.
તથા પર્યાયથકી સાતમે ઉપાદ અને આઠમે વ્યય તથા નવમો ધ્રુવ, એટલે પર્યાયથકી સિદ્ધના જીવને સમયે સમયે અનંતા અનંત નવા-નવા યની વર્તનારૂપ પર્યાયને ઉત્પાદ-વ્યય થઈ રહ્યો છે અને ગુણ તે દુવાધ્રુવપણે જ વતે છે, તેણે કરી સમયે સમયે અનંતા સુખનું આસ્વાદનરૂપ સિદ્ધપરમાત્મા સુખ વિકસે છે. - હવે ઉત્પાદ-વ્યયનું સ્વરૂપ કહે છે
વસ્તુગતે મૂલપણે જે શેયને પ્રગટાવે, તે જ્ઞાનપણું એટલે તે ભાસનપણે પરિણમવું થાય, તેવારે પૂર્વપર્યાયના ભાસનને વ્યય થ અને અભિનવ પર્યાયના ભાસનને ઉત્પાદ થયે, તથા જ્ઞાનપણું તે ધ્રુવ જાણવું.
એ સામાન્ય પ્રકારે ઉત્પાદ-વ્યયનું સ્વરૂપ કહ્યું. જે વિશેષ રીતે કહીએ, તે બાલાજીવની સમજણમાં ન આવે.
Page #551
--------------------------------------------------------------------------
________________
૪૭
એ રીતે નવ ભગીએ કરી સિદ્ધપરમાત્માનું સ્વરૂપ
જાણવું.
૬૧૧ શિષ્યઃ— હવે નિત્ય, અનિત્ય, એક, અનેક, સત્, અસત્, વક્તવ્ય અને અવક્તવ્ય એ આઠ પક્ષે કરી સિદ્ધનું સ્વરૂપ આળખાવે છે.
તિહાં પ્રથમ નિત્ય-અનિત્યપક્ષ કહે છેઃ—
જ્ઞાનાદિક અન`તગુણુ સિદ્ધભગવાનને પ્રગટયા છે, તે સદાકાલ નિત્યપણે શાશ્વતા વતે છે, તે માટે સિદ્ધને નિત્ય કહીએ.
તથા એ જ્ઞાનાદિક અનતગુણુ જે સિદ્ધને પ્રગટયા છે, તેને વિષે અનુરૂલઘુ પર્યાય સમયે સમયે હાનિવૃદ્ધિરૂપ ઉપજવે–વિણસવા કરે છે, તે માટે સિદ્ધને અનિત્ય પણ કહીએ.
તથા એ અનુરૂલઘુ પર્યાય સમયે-સમયે હાનિ–વૃદ્ધિ રૂપ ઉપજવું–વિષ્ણુસવું કરે છે, તે અનિત્યપણું છે, તેને વિષે પણ સિદ્ધ ભગવાનના જ્ઞાનાદિક અનતગુણુ નિત્યપણે વર્તે છે, તે અનિત્યમાં નિત્યપણુ છે અને પૂકિત જ્ઞાનાદિક ગુણુ નિત્યપણું છે, તેમાં અનુરૂલઘુનું અનિત્યપણું છે, તે નિત્યમાં અનિત્યપણું છે.
એ રીતે નિત્યમાં અનિત્ય અને અનિત્યમાં નિત્ય પક્ષના વિચાર જાણવા.
૬૧૨-હવે સિદ્ધમાં એકઅનેક પક્ષ કહે છેઃ
Page #552
--------------------------------------------------------------------------
________________
૪૭૭ પ્રથમ શ્રીગsષભાદિ એવું નામ લેતાં તે સિદ્ધ એક છે, તેથી સિદ્ધને એક કહીએ. અને ગુણ-પર્યાય તથા પ્રદેશ એ સિદ્ધને અનેક છે, એટલે ગુણ અનંતા, પર્યાય અનંતા, પ્રદેશ અસંખ્યાતા, માટે સિદ્ધિને અનેક પણ કહીએ. તથા એ ગુણ, પર્યાય અને પ્રદેશ અનેક છે, તેમાં પણ પિતાપણે તે સિદ્ધ એક વતે છે, એટલે એકમાં અનેક અને અનેકમાં એક પક્ષને વિચાર કહ્યો.
૬૧૩-હવે સિદ્ધમાં સ-અસત્ પક્ષ દેખાડે છે -
તિહાં સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ, અને સ્વભાવપણે કરી સિદ્ધ સત્ છે, અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ, તથા પરભાવે કરી સિદ્ધ અસત્ છે. તિહાં સ્વ-દ્રવ્ય તે સિદ્ધમાં જ્ઞાનાદિ ગુણ જાણવા અને સ્વ-ક્ષેત્ર તે પિતાના અસંખ્યાતપ્રદેશરૂપ ક્ષેત્રને અવગાહીને રહ્યા છે, તથા સ્વ-કાલ તે અગુરુલઘુ પર્યાય સર્વગુણમાં સિદ્ધને હાનિવૃદ્ધિરૂપ ઉપજ વિણસ કરે છે, તથા સ્વ-ભાવ તે પિતાના ગુણપર્યાય જાણવા.
એ સર્વ દ્રવ્યાદિક ચાર તેણે કરી સિદ્ધપરમાત્મા સત્ છે અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ, અને પરભાવપણામાં સિદ્ધનું પિતાનું અસપણું વતે છે, માટે એ સતમાં અસત્ અને અસતમાં સત્ પક્ષને વિચાર જાણવે.
૬૧૪-હવે સિદ્ધમાં વક્તવ્ય-અવક્તવ્ય પક્ષ દેખાડે છે.
Page #553
--------------------------------------------------------------------------
________________
૪૭૮ સિદ્ધ પરમાત્માના અનંતા ગુણ છે, તેમાં જેટલા ગુણ કેવલી ભગવાનના પ્રરૂધ્યામાં આવે, તે સર્વ વક્તવ્ય જાણવા અને કેવલી ભગવાનના પ્રરૂપ્યામાં ન આવે, તે અવક્તવ્ય જાણવા. . એ રીતે આઠ પક્ષે કરી સિદ્ધપરમાત્માનું સ્વરૂપ જાણવું.
૬૧૫-હવે સપ્તભંગીએ કરી સિદ્ધપરમાત્માનું સ્વરૂપ એળખાવે છે –
પ્રથમ સ્વાત અસ્તિ, સ્યાત્ નાસ્તિ, સ્યાત્ અસ્તિ નાસ્તિ, સ્યાત્ અવક્તવ્ય, સ્થાત્ અસ્તિ અવક્તવ્ય, સ્યાતું, નાસ્તિ અવક્તવ્ય, સ્યા અસ્તિ-નાસ્તિ-ન્યુગપત્ અવક્તવ્ય, સાત ભાંગ કહ્યા.
પ્રથમ સ્વાદતિ ભાંગે ઓળખાવે છે–
તિહાં સ્થા=અનેકાંતપણે સર્વ અપેક્ષાએ કરી અસ્તિ= છતાપણું તેને સ્વાદપ્તિ કહીએ. એટલે સિદ્ધનું સ્વદ્રવ્ય તે પિતાના ગુણપર્યાયને સમુદાય જાણ તથા સ્વક્ષેત્ર તે પિતાના અસંખ્યાત પ્રદેશરૂપ ક્ષેત્ર તેને અવગાહી રહ્યા છે, તથા સ્વકાલ તે સમયે સમયે ઉત્પાદ-વ્યયની વર્તના રૂપ જાણ અને સ્વભાવ તે અનંતા જ્ઞાનપર્યાય, અનંતા દર્શનપર્યાય, અનંતા ચારિત્રપર્યાય, અનંતા અગુરુલઘુ પર્યાય, તેણે કરી સિદ્ધને અસ્તિપણું છે, માટે એ સ્યાત અતિ ભાંગે કહીએ.
Page #554
--------------------------------------------------------------------------
________________
૪૭૯ બીજે સ્થાનાસ્તિ ભાગે કહે છે.
સિદ્ધમાં પારદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ અને પરભાવ એ ચારેનું નાસ્તિપણું છે, તેણે કરી સ્વાનાસ્તિ ભાગો કહીએ.
હવે સ્વાદપ્તિ-નાસ્તિ ત્રીજો ભાંગો સિદ્ધમાં કહે છે –
તિહાં પ્રથમ ભાંગામાં કહ્યું કે સ્વગુણે અસ્તિ છે, અને બીજા ભાંગામાં કહ્યું જે પરગુણે નાસ્તિ છે, એ બે ભાંગા સિદ્ધને એક સમયે છે, કિવા સમયાંતરે? તેને ઉત્તર કહે છે – જે સમયે સિદ્ધને સ્વગુણની અસ્તિ છે, તેહીજ સમયે સિદ્ધને પરગુણની નાસ્તિ પણ છે, તેથી સિદ્ધને અસ્તિ-નાસ્તિ એ બે ભાંગા ભેળા એક સમયમાં જ છે.
હવે સ્યાહુ અવક્તવ્ય નામે ચેાથે ભાંગ કહે છે –
તિહાં સ્યાત અસ્તિ-નાસ્તિ એ બે ભાંગા એક સમયે છે, પરંતુ ચાતુઅસ્તિ એટલું વચન કહેતાં થકાં અસંખ્યાતા સમય લાગ્યા, તે વાર પછી સ્વાનાસ્તિ નામે બીજે ભાગે કહ્યો, એટલે જે સમયે અસ્તિભ કહ્યો, તે સમયે નાસ્તિપણું કહેવામાં ન આવ્યું અને નાસ્તિ કહેતાં તે સમયે અસ્તિપણું ન આવ્યું, તે વારે અસ્તિ કહેતાં નાસ્તિપણને મૃષાવાદ લાગ્ય, કિંવા નાસ્તિ કહેતાં અસ્તિપણને મૃષાવાદ લાગે, એમ એક સમયમાં બે વચન
૩૧
Page #555
--------------------------------------------------------------------------
________________
૪૮૦ બેલ્યા જાય નહિ. જેમ એક અક્ષર બોલતાં અસંખ્યાતા સમય લાગી જાય, ત્યાર પછી બીજો અક્ષર બેલવામાં આવે, તે માટે સિદ્ધને ચોથા ભાગે અવક્તવ્ય કહ્યો એટલે અવકતવ્ય = વચનથી અગોચર, વચનથી કહ્યું જાય નહિ, માટે અવક્તવ્ય ભાગો જાણ.
શિષ્ય પૂછે છે કે તમે અવક્તવ્યપણું કહ્યું, તે અવક્તવ્યપણું સિદ્ધને અસ્તિ ધર્મનું છે, કિંવા નાસ્તિ ધર્મનું છે? તે વારે ગુરૂ કહે છે. જે તે વચનપણે સ્વાદસ્તિ સ્વાનાસ્તિ એ બે ભાંગ અવક્તવ્ય છે, એટલે પાંચમ સ્યાદસ્તિ અવક્તવ્ય અને છઠ્ઠો સ્યાનાતિ અવક્તવ્ય એ બે ભાંગા કહ્યા.
હવે સાતમો સ્થાત્ અસ્તિ-નાસ્તિ યુગપતુ અવક્તવ્ય ભગો કહે છે –
એટલે સ્વાતું અસ્તિપણું, નાસ્તિપણું યુગપએક સમય છે, પણ વચનથી અવક્તવ્ય છે, માટે એ સાતમે ભાગે પણ સિદ્ધમાં જાણો.
૬૧૬-હવે સિદ્ધનું સ્વરૂપ નિત્યાનિત્યાદિની સપ્ત સંગીએ કરી ઓળખાવે છે –
સ્થાન્નિત્ય, સ્વાદનિત્ય, સ્થાનિત્યનિત્ય, સ્યાદવક્તવ્ય, સ્થાનિત્ય અવક્તવ્ય, સ્વાદનિત્ય અવક્તવ્ય, સ્થાન્નિત્યાનિત્ય યુગપત્ અવક્તવ્ય, એ સાત છે.
તિહાં સ્થાન્નિત્ય નામે પ્રથમ ભાંગ ઓળખાવે છે. એટલે સ્વાતુ=અનેકતાપણે સર્વ અપેક્ષાએ કરી અને
Page #556
--------------------------------------------------------------------------
________________
૪૮૧ નિત્ય = શાશ્વતપણે વતે છે, તેને સ્થાત નિત્ય ભાગો કહીએ. તે સિદ્ધભગવાનને જ્ઞાનગુણના છતા પર્યાય અનંતા, દર્શનગુણુના છતા પર્યાય અનંતા, ચારિત્રગુણના છતા પર્યાય અનંતા, અને વીર્યગુણના છતા પર્યાય અનંતા, એમ અનંતા છતા પર્યાય તે સિદ્ધને વિષે સદાકાલ શાશ્વતા નિત્યપણે વતે છે, માટે સ્યા નિત્ય ભાગ છે.
હવે સિદ્ધમાં યાદનિત્યં એ બીજો ભાંગો
શ્રીસિદ્ધપરમાત્માને અનંતા છતા પર્યાય જે પ્રગટયા છે, તે એકેક પર્યાયને વિષે અનંતા સામર્થ્ય પર્યાયરૂપ યની વર્તના સમયે સમયે થઈ રહી છે, એટલે અભિનવ પર્યાયનું ઉપજવું અને પૂર્વપર્યાયનું વિણસવું થાય છે, માટે એ સિદ્ધમાં અનિત્યપણું જાણવું. તેથી સ્વાદનિત્યરૂપ બીજે ભાંગ કહ્યો.
હવે સિદ્ધમાં સ્થાન્નિત્ય અનિત્યરૂપ ત્રીજો ભાંગો કહે છે –
તિહાં સિદ્ધમાં પૂર્વોકત છતા પર્યાય નિત્ય છે, અને સામર્થ્ય પર્યાય અનિત્ય છે. એ બે ભાંગા એક સમયે છે, કિંવા સમયાંતરે ત્યાં ગુરૂ કહે છે, કે જે સમયે છતા પર્યાયનું નિત્યપણું છે, તે સમયે જ સામર્થ્ય પર્યાયનું અનિત્યપણું પણ છે, તેથી સિદ્ધને નિત્ય અને અનિત્ય એ બે ભાંગા ભેળા એક સમયે છે, એ સ્થાન્નિત્ય અનિત્ય નામે ત્રીજો ભાંગે કહ્યો.
Page #557
--------------------------------------------------------------------------
________________
૪૮૨ હવે સિદ્ધમાં સ્યાદવક્તવ્ય નામે ચે ભાગો કહે છે –
શિષ્ય કહે છે કે એ નિત્ય, અનિત્ય બે ભાંગે એક સમયે છે, તે આપણે સ્થાનિત્ય કહેતાં થકાં પણ અસંખ્યાતા સમય લાગે, તેવાર પછી સ્વાદનિત્ય ભાંગે કહેવાય. માટે નિત્ય કહે તે સમયે અનિત્યપણું ન આવ્યું, અને અનિત્ય કહે, તે સમયે નિત્યપણું ન આવ્યું, એટલે નિત્ય કહેતા અનિત્યપણને મૃષાવાદ લાગે, કિંવા અનિત્ય કહેતા નિત્યપણાને મૃષાવાદ લાગે. તેવારે ગુરૂ કહે છે. જે એમ એક સમયે બે વચન બાલ્યા ન જાય, કેમકે એક અક્ષર બાલતાં અસંખ્યાતા સમય લાગે, તેવાર પછી બીજો અક્ષર બલવામાં આવે, માટે એ અવક્તવ્યનામે ચેાથે ભાગે સિદ્ધમાં કહ્યો છે, એટલે અવક્તવ્ય = વચનથી અગોચર અર્થાત્ વચનથી કહ્યો જાય નહિં.
એવું સાંભળી શિષ્ય કહે છે. કે હે ગુરૂજી! તમે જે અવક્તવ્યપણું કહ્યું તે સિદ્ધપરમાત્માને નિત્યધર્મનું છે, કિંવા અનિત્યધર્મનું છે? તે વારે ગુરૂ કહે છે, કે વચનપણે નિત્ય અનિત્ય એ બે ભાંગ અવક્તવ્ય છે, એટલે પાંચમે સ્થાન્નિત્ય અવક્તવ્ય અને છઠ્ઠો સ્વાદનિત્ય અવક્તવ્ય ભાંગ કહ્યો.
હવે સાતમા સ્થાનિત્ય-અનિત્ય યુગપત અવક્તવ્ય ભાંગ કહે છે –
Page #558
--------------------------------------------------------------------------
________________
૪૮૩ એટલે એ સ્યાત નિત્યાનિત્યપણું યુગપતું એક સમયે છે, પણ વચનથી અવક્તવ્ય છે, માટે સ્થાત્ નિત્યાનિત્ય યુગપતુ અવક્તવ્ય સાતમે ભાંગે સિદ્ધમાં જાણ.
૬૧૭–વળી આ રીતે ગુરૂગમથી
સિદ્ધ પરમાત્મામાં એક-અનેકની સપ્ત ભંગીઓ કરવી,
જેમકે –
ચાવ, સ્થાવ, ચારને, સ્થાવાડ્યું, स्यादेक अवक्तव्य, स्यादनेकावक्तव्य, स्यादेकानेकयुगपदવાર્થ,
એ રીતે એક-અનેકની સપ્તભંગીએ કરી સિદ્ધપરમાત્માનું સ્વરૂપ ગુરૂમુખે જાણવું.
૬૧૮–વળી સિદ્ધપરમાત્મામાં વાં, ચારરત્યં, स्यात्सत्यासत्यं, स्यादवक्तव्यं, स्यात्सदवक्तव्य, स्यादસવાશં, રથારાવાતાં શુરવા એ રીતે સત્યાસત્યની સપ્તભંગીએ કરી સિદ્ધનું સ્વરૂપ વિચારવું.
૬૧૯-વલી સિદ્ધમાં ભવ્ય અભવ્ય સ્વભાવની સપ્તભંગી કરવી, તે આવી રીતે –
સ્યાદ્ભવ્યસ્વભાવ, સ્યાદભવ્ય સ્વભાવ, સ્યાદ્ભવ્યાભવ્યભાવ, સ્યાદવક્તવ્ય, સ્યાદ્ભવ્યસ્વભાવ અવક્તવ્ય, સ્યાદ્ અભવ્ય સ્વભાવ અવક્તવ્ય, સ્યાદ્ભવ્યસ્વભાવ અભવ્યસ્વભાવ યુગપદવક્તવ્ય, એ સતભંગીએ કરી સિદ્ધપરમાત્માનું સ્વરૂપ વિચારવું.
Page #559
--------------------------------------------------------------------------
________________
४८४ ૬૨૦-વળી સિદ્ધમાં ગુણપર્યાયની સપ્તભંગીઓ કરવી, તે આવી રીતે –
સ્યાદગુણ, સ્વાપર્યાય, સ્યાદગુણપર્યાય, સ્વાદ વક્તવ્ય, સ્યાદ્ ગુણ અવકતવ્ય, સ્વાપર્યાય અવક્તવ્ય,
સ્યાદ્દગુણુપર્યાય યુગપદવક્તવ્ય, એ રીતે ગુણ પર્યાયની સપ્તભંગીએ કરી સિદ્ધપરમાત્માનું સ્વરૂપ વિચારવું.
એમ અનંતી સપ્તભંગીઓ સિદ્ધપરમાત્માને વિષે વસ્તુધર્મ રહી છે, પણ તેને વિસ્તારથી અર્થ કરતા ગ્રંથ વધે, તે માટે એ સામાન્ય પ્રકારે બીજરૂપ સપ્તભંગીને વિચાર કહ્યો.
દ૨૧–હવે મેક્ષનિષ્પન્ન સ્વરૂપસિદ્ધ અવસ્થામાં પકારક બતાવે છે –
તિહાં પ્રથમ જ્ઞાનગુણમાં છ કારક બતાવે છે.
પ્રથમ કર્તા તે સિદ્ધને જીવ, બીજું કારણરૂપ જ્ઞાન ગુણ છે, ત્રીજું તે જ્ઞાનગુણે કરીને અનંતા યપદાર્થ જાણવારૂપ કાર્ય કરવું છે, તેણે કરી સમયે સમયે અભિનવ પર્યાયનું જાણપણું સંપજતું જાય, તે ચોથું સંપ્રદાન.
સમયે સમયે પૂર્વપર્યાયના જાણપણને વ્યય થત જાય, તે પાંચમું અપાદાન.
જ્ઞાનગુણ ધ્રુવનું ધ્રુવપણે જાણવું તે છઠું આધાર. એ સિદ્ધના જ્ઞાનગુણમાં છ કારક કહ્યા.
Page #560
--------------------------------------------------------------------------
________________
૪૮૫
દરર-હવે સિદ્ધને દર્શનગુણમાં છ કારક
પ્રથમ કર્તા સિદ્ધને જીવ; બીજું તેને દર્શનગુણ કારણ મળ્યું.
તેણે કરી ત્રીજું અનંતા દશ્ય પદાર્થને દેખવારૂપ કાર્ય કરવું છે.
ચોથું અભિનવપર્યાયનું સમયે સમયે દેખવાપણું સંપજતું જાય, તે સંપ્રદાન.
પાંચમું પૂર્વ પર્યાયના દેખવાપણાને સમયે સમયે વ્યય થતું જાય, તે અપાદાન.
આધાર તે દર્શનગુણ ધ્રુવને ધ્રુવપણે જાણ.
૬૨૩–હવે સિદ્ધને ચારિત્રગુણમાં પકારક કહે છે –
પ્રથમ કર્તા સિદ્ધને જીવ, બીજું ચારિત્રગુણુ કારણ મળ્યું.
ત્રીજું અનંતા ગુણને વિષે રમણ કરવારૂપ કાર્યને કરવું છે.
શું સંપ્રદાન તે અભિનવ પર્યાયનું સ્મણપણે સમયે સમયે સંપજતું જાય.
પાંચમું અપાદાન તે પૂર્વપર્યાયના રમણપણાને સમયે સમયે વ્યય થતું જાય.
Page #561
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો આધાર તે ચારિત્રગુણ ધવનું ધ્રુવપણે જાણવું.
૬૨૪-હવે સિદ્ધના વીર્યગુણમાં ષટુંકારક બતાવે છે –
પ્રથમ કર્તા સિદ્ધને જીવ, બીજું કારણરૂપ વીર્યગુણ, ત્રીજું અનંતા ગુણને વિષે સહાયરૂપ કાર્ય કરવું છે.
ચોથું સંપ્રદાન, તે અભિનવપર્યાયનું સહાયપણું સમયે સમયે સંપજતું જાય.
પાંચમું અપાદાન, તે પૂર્વ પર્યાયના સહાયપણને સમયે સમયે વ્યય થતું જાય,
છઠ્ઠો આધાર તે વયગુણ ધ્રુવનું ધ્રુવપણે જાણવું. એ રીતે સિદ્ધના વીર્યગુણમાં ષકારક જાણવા.
એ રીતે સિદ્ધપરમાત્માને અનંતા ગુણને વિષે ષટ્રકારરૂપ અનંતા ચક્ર લાગી રહ્યા છે, તેનું જાણપણું કરી સિદ્ધપરમાત્માનું સ્વરૂપ ધ્યાવે તે પ્રાણું ગણ્યા દિવસમાં પરમાનંદ પદ પામે.
દ૨૫-શિષ્ય –સિદ્ધપરમાત્માના સ્વરૂપમાં એકરૂપ, અસંખ્યરૂપ, અસંખ્ય અનંતરૂપ, અનંત અનંતરૂપ, અનંતઅનંત ધર્મરૂપ એ પંચભંગીઓ કેમ જાણીએ?
Page #562
--------------------------------------------------------------------------
________________
૪૮૭ , ગુરૂ --પ્રથમ નામથકી સિદ્ધને એક એક કહીએ. બીજો ક્ષેત્રથકી સિદ્ધને અસંખ-અસંખ્યપ્રદેશ કહીએ.
ત્રીજુ સિદ્ધને એકેક પ્રદેશે અનંત ગુણ પ્રગટયા છે, તેવા પ્રદેશ અસંખ્યાતા છે, અને ગુણ અનંતા છે, માટે અસંખ્ય અનંત કહીએ.
ચોથો સિદ્ધપરમાત્માના એકેક ગુણમાં અનંતા અનંત પર્યાયની વર્તનારૂપ જાણવી, તે અનંત અનંતભંગી કહીએ.
પાંચમે સિદ્ધને એકેક પર્યાયે અનંતે ધર્મ પ્રગટ છે, તે અનંત અનંત ધર્મરૂપ ભંગી જાણવી.
૬૨૬-હવે ચાર નિક્ષેપે કરી સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ ઓળખાવે છે.
પ્રથમ નામસિદ્ધ=સિદ્ધ એવું નામ તે ત્રણે કાલ એકરૂપપણે શાશ્વતું વતે છે,
બીજે સ્થાપનાસિદ્ધ તે શ્રીજિનપ્રતિમા સ્થાપવી અથવા દેહમાન મધ્યેથી ત્રીજો ભાગ ઘટાડી બે ભાગ શરીર પ્રમાણે આત્મપ્રદેશને ઘન કરી સ્થાપનારૂપ ક્ષેત્ર અવગાહી રહ્યા છે. - ત્રીજે દ્રવ્યસિદ્ધ તે તેરમે-ચૌદમે ગુણઠાણે કેવળી ભગવાન વર્તે છે, તે ભવ્ય શરીર આશ્રયી દ્રસિદ્ધ જાણ, અને જે સિદ્ધિ વર્યા તેના શરીરની ભક્તિ કરીએ તે જ્ઞશરીરનું દ્રવ્ય જાણવું, તથા શુદ્ધ નિમલ અસંખ્યાત
Page #563
--------------------------------------------------------------------------
________________
૪૮૮ પ્રદેશને વિષે જ્ઞાનાદિ અનંતગુણરૂપ છતા પર્યાય વસ્તુરૂપ પ્રગટયા છે, તÉવ્યનિરિક્ત શરીર આશ્રયી દ્રવ્ય નિક્ષેપ જાણ.
એ ત્રણ પ્રકારે સિદ્ધ દ્રનિક્ષેપ જાણુ.
તથા સિદ્ધને સ્વરૂપ સામર્થ્ય–પર્યાયપ્રવર્તનારૂપ અનંતે ધર્મ પ્રગટે છે. તેણે કરી સદાકાલ નવા નવા રેયની વર્તનારૂપ પર્યાયને ઉત્પાદ, વ્યય, સમયે સમયે અનંતે અનંત થઈ રહ્યો છે, તેથી સિદ્ધ પરમાત્મા અનંતું સુખ ભેગવે છે, તે ભાવનિક્ષેપે જાણ
એ રીતે ચાર નિક્ષેપે સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ જાણવું.
૬૨૭ શિષ્ય સિદ્ધ પરમાત્માના સ્વરૂપમાં અભેગી, ઉપભોગી અને ભોગી, એવી ત્રિભંગી ઉપજે છે, માટે તેણે કરીને સિદ્ધનું સ્વરૂપ કેમ જાણીએ?
ગુરૂા- સિદ્ધપરમાત્મા શુભાશુભના હેતુ ઈદ્રિયસુખના વિકારરૂપ ભેગથકી રહિત છે, તે માટે સિદ્ધને અભેગી કહીએ,
તથા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંતચારિત્ર, અને અનંતવીર્ય એ આદિ અનંતા ગુણ પ્રગટયા છે, તે વારંવાર એના એ ગુણ ભગવ્યામાં આવે છે, તેથી સિદ્ધને ઉપભેગી કહીએ.
Page #564
--------------------------------------------------------------------------
________________
૪૮૯ જે એકવાર ભોગવવામાં આવે, તેને ભેગ કહીએ, અને જે વારંવાર ભેળવવામાં આવે, તેને ઉપભેગ કહીએ.
તથા સિદ્ધના એક ગુણને વિષે અનંતાનંત પર્યાયની સમયે સમયે ઉત્પાદ વ્યયરૂપ નવા નવા સેયની વર્તન થઈ રહી છે, તેણે કરી સિદ્ધપરમાત્મા સમયે સમયે અનંત સુખના આસ્વાદનરૂપ ભોગ કરે છે, તે માટે પર્યાયથકી સિદ્ધને ભોગી કહીએ.
એ રીતે શુભાશુભરૂપ વિભાવના ભોગથકી સિદ્ધ રહિત છે, તે માટે અભેગી કહી બેલાવ્યા અને જ્ઞાનાદિ અનંત પર્યાયરૂપ ગુણથકી સિદ્ધને ઉપભેગી કહી બેલ.વ્યા, એટલે છતા પર્યાયરૂપ ગુણ વારંવાર ફરી કરીને એના એ ભોગવ્યામાં આવે, માટે ઉપગ છે, તથા સિદ્ધમાં સામર્થ્ય પર્યાય સમયે સમયે નવા નવા સેયની વર્તનારૂપ પલટાય છે, તે માટે સમયે સમયે નવું નવું અનંત સુખ ભગવે છે.
એટલે પર્યાયથકી સિદ્ધને ભેગી કહી બોલાવ્યા, એ પરમાર્થ છે.
એ રીતે ત્રિભંગીએ કરી સિદ્ધપરમાત્માનું સ્વરૂપ જાણવું.
૬૨૮ શિષ્ય-સિદ્ધપરમાત્માને નિત્યસ્વભાવ કહીએ, અને અનિત્યસ્વભાવ પણ કહીએ, તેને પરમાર્થ ?
Page #565
--------------------------------------------------------------------------
________________
૪૯૦ ગુરૂ - સિદ્ધને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય, એ ચાર ગુણ તથા અવ્યાબાધ, અમૂર્ત અને અનવગાહક એ ત્રણ પર્યાય નિત્ય છે, તે માટે એ નિત્યસ્વભાવ કહીએ અને એક અગુરુલઘુપર્યાય સિદ્ધને સર્વગુણમાં ઉપજવા-વિણસવારૂપ હાનિ-વૃદ્ધિ કરે છે, તે માટે સિદ્ધને અનિત્યસ્વભાવ કહીએ. -
એટલે દ્રવ્યાસ્તિયન કરી સિદ્ધને નિત્યસ્વભાવ કહીએ અને પર્યાયાસ્તિકન કરી સિદ્ધને અનિત્યસ્વભાવ કહીએ, એ પરમાર્થ જાણવો. | દર શિષ્ય - સિદ્ધપરમાત્માને અતિ તથા નાસ્તિપણું કેમ જાણીએ? - ગુરૂ – સિદ્ધપરમાત્માને જ્ઞાનાદિ અનંત ચતુષ્ટયરૂપ લક્ષમી પ્રગટ થઈ છે, તેનું સિદ્ધિને અસ્તિપણું જાણવું અને પરસ્વભાવ શુભાશુભરૂપ જે ઈન્દ્રિયસુખ તેનું સિદ્ધને નાસ્તિપણું જાણવું.
૬૩૦ શિષ્યઃ- સિદ્ધને ભેગી કહીએ અને અમેગી પણ કહીએ તેને શે પરમાર્થ ?
ગુરૂ –સિદ્ધને જ્ઞાન, દર્શન, અને ચારિત્રરૂપ ત્રણ ગુણ પ્રગટ થયા છે, માટે એ ત્રણ ગુણે કરી ચોરી કહીએ. તથા મન, વચન અને કાયા, એ ત્રણે ભેગથી સિદ્ધ રહિત છે, માટે અગી કહીએ,
૬૩૧-શિષ્ય –સિદ્ધને કર્તા કહીએ અને અકર્તા પણ કહીએ, તેને યે પરમાર્થ ?
Page #566
--------------------------------------------------------------------------
________________
૪૯ ગુરૂ–જ્ઞાનના પર્યાય અનંતા છે, તેણે કરી સિદ્ધ પરમાત્મા અનેક યરૂપ પદાર્થને જાણવારૂપ કાર્ય કરે છે, અને અનંતા દર્શનના પર્યાય તેણે કરી સિદ્ધ અનેક દશ્ય પદાર્થને દેખાવારૂપ કાર્ય કરે છે, માટે સિદ્ધને તેના કર્તા કહીએ. અને શુભાશુભવિકારરૂપ ઈન્દ્રિયસુખના હેતુ એવા જે. પગલાદિક વિભાવિક વસ્તુ તેના સિદ્ધને અકર્તા કહીએ.
૬૩ર શિષ્ય-નિદ્ધ પરમાત્માને ભવ્ય સ્વભાવ પણ કહીએ અને અભવ્ય સ્વભાવ પણ કહીએ, તેને સ્પે. પરમાર્થ ?.
ગુરૂ –જેને પલટણ સ્વભાવ છે, તેને ભવ્ય સ્વભાવ કહીએ, અને જેને પલટણ સ્વભાવ નથી, તેને અભવ્ય સ્વભાવ કરીએ.
ઈહાં સિદ્ધપરમાત્માને જ્ઞાન, દર્શન અને ચારિત્ર, એ આદિ અનંતા ગુણ પ્રગટયા છે, તેને કોઈ કાલે વિનાશ થવાને નથી, એટલે તે કેઈ કાલે પલટાશે નહિ, તે માટે એ અભવ્ય સ્વભાવ સિદ્ધમાં કહીએ. અને સિદ્ધને એક અગુરુલઘુ પર્યાય કરી અનંતા ગુણમાં હાનિવૃદ્ધિરૂપ સમયે સમયે ઉત્પાદ–વ્યય થાય છે, તે પલટણ સ્વભાવ છે. તેણે કરી સિધ્ધપરમાત્માને ભવ્યસ્વભાવ કહીએ. - ૬૩૩-શિષ્ય-સિદ્ધપરમાત્માને લાભ કહીએ અલાભ પણ કહીએ, તેને એ પરમાર્થ ?
Page #567
--------------------------------------------------------------------------
________________
૪૨
ગુરૂ —સત્તાગતે અનંતુ સુખ પ્રગટયુ'; તેને સિધ્ધને લાભ કહીએ અતે શુભાશુભવિકારરૂપ ઈંદ્રિયસુખના જે ભાગ તેના સિધ્ધને અલાલ કહીએ.
૬૩૪-શિષ્યઃ-સિદ્ધપરમાત્માને ગ્રાહકસ્વભાવ કહીએ, અને અગ્રાહકસ્વભાવ પણ કહીએ, તેના શ્થા પરમાથ !
ગુરૂ-સિધ્ધપરમાત્માએ શુકલધ્યાનરૂપ અગ્નિએ કરી સવ' ક` ખાલી પેાતાના સ્વરૂપનું ગ્રહુણ કરી લેાકને અગ્રભાગે જઇ અનંતસુખરૂપ આસ્વાદનનું ગ્રહણ કર્યું છે, તે માટે ગ્રાહકસ્વભાવ કહીએ, અને ચાર ગતિરૂપ સંસારમાં માહની કને વશે હતા, તે વારે સમયે સમયે અનતા કમ'રૂપ દળીયાનુ` ગ્રહણ કરતા હતા, તે થકી હમણા નિત્યો માટે અગ્રાહકસ્વભાવ કહીએ.
૬૩૫ શિષ્ય :-સિધ્ધપરમાત્માના સ્થિરસ્વભાવ કહીએ, અને અસ્થિરસ્વભાવ પણ કહીએ, તેના શ્યો પરમાથ !
ગુરૂ-સિધ્ધપરમાત્મા સકલ કમ ખપાવી પેાતાનુ રૂપ નિપજાવી લેાકને અ ંતે સાર્દિ અનંતમે ભાંગે ને આકાશપ્રદેશરૂપ ક્ષેત્રને અવગાહી રહ્યા છે, તિહાં થકી કાઈ કાલે એ પ્રદેશ મૂકી ખીજે પ્રદેશે જવું નથી, માટે સ્થિર સ્વભાવ કહીએ અને જે અનતગુણ સિધ્ધને પ્રગટયા છે; તેનું પણ કાઈ કાલે વિનાશપણું નથી, તે પણ સિધ્ધા સ્થિરસ્વભાવ કહીએ તથા પર્યાયનું સમયે સમયે પલટણપણુ એટલે પર્યાયે કરી હાનિવૃષ્ટિ થાય છે, તે સિધ્ધપરમાત્માના અસ્થિરસ્વભાવ જાણવા.
Page #568
--------------------------------------------------------------------------
________________
૪૩
૬૩૬ શિષ્ય :—સિદ્ધને રક્ષક કહીએ અને અરક્ષક પણ કહીએ, તેને ફ્યે પરમાર્થ?
ગુરૂ :—સિદ્ધપરમાત્માને સત્તાએ જ્ઞાનાદિ અનંત ગુણુ રૂપ જે લક્ષ્મી પ્રગટ થઈ છે, તેના રક્ષક છે, માટે સિદ્ધને રક્ષક કહીએ, અને પુદ્ગલાદિ વિભાવરૂપ જે લક્ષ્મી તે થકી સિદ્ધ રહિત છે, તે માટે તેના અરક્ષક કહીએ,
૬૩૭ શિષ્યઃ—સિદ્ધપરમાત્માના અચલિત સ્વભાવ પણ કહીએ, અને ચલિત સ્વભાવ પણુ કહીએ, તેના Â. પરમાથ ?
ગુરૂઃ—સિદ્ધપરમાત્માને સત્તાગતે જ્ઞાનાદિ અન તગુણુ પ્રગટયા છે, તેનેા કાઈ કાલે વિનાશ નથી. માટે સિદ્ધના અલિતસ્વભાવ કહીએ, અને નવા નવા જ્ઞેયની વના રૂપ સમયે સમયે ઉત્પાદ-વ્યય થાય છે, તે માટે સિદ્ધ પરમાત્માના ચહિતસ્વભાવ કહીએ.
૬૩૮ શિષ્યઃ—સિદ્ધપરમાત્માના રમણુિંક સ્વભાવ કહીએ, અને અરમણિક સ્વભાવ પણ કહીએ, એના શ્યા પરમાર્થ ?
ગુરૂઃ—શુકલધ્યાનરૂપ અગ્નિએ કરી ઘાતી અધાતી રૂપ ક આવરણ ટાળી જ્ઞાનાદિ અનંતગુણુરૂપ પેાતાનુ સ્વરૂપ પ્રગટ કર્યું, તેને વિષે સિદ્ધપરમાત્માને રમણિકપણું છે, અને ઈંદ્રિયસુખની હેતુ એવી જે પરવભાવરૂપ વિભાવદશા તિહાં થકી સિદ્ધને અર્મણિકપણુ જાણવું,
Page #569
--------------------------------------------------------------------------
________________
૨૯૪
૨૩૯ શિષ્ય-સિદ્ધપરમાત્માને વ્યાપક સ્વભાવ કહીએ, અને અવ્યાપક સ્વભાવ પણ કહીએ, તેને યે પરમાર્થ ?
ગુરૂ –સિદ્ધપરમાત્માને સત્તાગતે સામાન્ય વિશેષ રૂપ જ્ઞાન, દર્શન, આદિ અનંતા ગુણ પ્રગટયા છે, તેમાં
વ્યાપકપણું જાણવું. અને પરભાવરૂપ વિભાવદશા થકી સિદ્ધ પરમાત્મા રહિત છે, તે માટે તેમાં અવ્યાપકપણું જાણવું. એ રીતે બે ભંગીએ કરી સિદ્ધપરમાત્માનું સ્વરૂપ કહ્યું.
૬૪. હવે સિદ્ધ પરમાત્માના અન્વયી ગુણ લખીએ છીએ.
૧ અનંતજ્ઞાનમય. ૨. અનંતદર્શનમય, ૩, અનંતચારિત્રમય, ૪. અનંતતપમય. ૫. અનંતભેગમય. ૬. અનંતદાનમય. ૭. અનંતલાભમય. ૮. અનંતભેગમય. ૯. અનંતઉપભેગમય. ૧૦. અનંતબલમય. એ સિદ્ધ પરમાત્માના અવયી ગુણ કહ્યા.
Page #570
--------------------------------------------------------------------------
________________
૪૮૫
૬૪૧ -હવે સિદ્ધપરમાત્માના વ્યતિરેકી ગુણ લખીએ છીએ. ૧. ફોધ રહિત ૨. માનરહિત. ૩. માયારહિત,
૪. લેભરહિત. ૫. હાસ્યરહિત. ૬. રતિરહિત.
૭. અરતિરહિત. ૮. રાગરહિત..
ઢેષરહિત. ૧૦. મેહરહિત,
. ૧૧. મિથ્યાત્વરહિત, ૧૨. નિદ્રારહિત. - ૧૩. કામરહિત.
૧૪. અજ્ઞાનરહિત. ૧૫. મનરહિત. ૧૬. વચનરહિત. ૧૭; કાયારહિત.
૧૮. સંસારરહિત.
Page #571
--------------------------------------------------------------------------
________________
૧૯. ઇંદ્રિયરહિત. ૨૦. કદ રહિત.
૨૧. શબ્દરહિત.
૨૨. રૂપરહિત.
૪
૨૩. રસરહિત. ૨૪. સ્પ રહિત. ૨૫. ગધરહિત.
૨૬. આહારરહિત.
૨૭. નિહારરહિત.
૨૮. રાગરહિત.
૨૯. ભયરહિત.
૩૦. શેાકરહિત.
૩૧. જુગુપ્સારહિત.
આ પ્રમાણે વ્યતિરેક ગુણુ જાણવા. ૬૪૨-હવે સિધ્ધ પરમાત્માના અન્વયી અને વ્યતિરેકી એ એ ગુણ ભેળા લખીએ છીએ. ૧. નિરાકાર.
૩. નિરાશી.
ર. નિરાલ’ખ.
૪. નિરુપાધિ.
પ. નિવિકારી.
Page #572
--------------------------------------------------------------------------
________________
૪૯૭
૬. અક્ષય. ૭. અનાદિ.
૮. અનંત. ૯. અખંડ. ૧૦. અક્ષર.
૧૧. અક્ષર. ૧૨. અચલ. ૧૩. અકલ. ૧૪. અમલ.
૧૫. અગમ. ૧૬. અનાદમી (?) ૧૭. અરુપી.
૧૮. અકમી. ૧૯. અબંધક.
૨૦. અનુદય.
૨૧. અનુદીરક. ૨૨. અભેદી.
૨૩. અવેદી.
૨૪. અ છેદી.
. ૨૫. અખેદી.
Page #573
--------------------------------------------------------------------------
________________
૪૯૮
૨૬. અસખાયી. - ૨૭. અલેશી.
૨૮. અભેગી. ૨૯ અવ્યાબાધ.
૩૦. અનંતઅનવગાહ. ૩૧. અગુરુલઘુ.
૩૨. અપરિણામી. ૩૩. અનિંદ્રિય.
૩૪. અવિકારી. ૩૫. અનિ. ૩૬. અવ્યાપી.
૩૭. અનાશ્રયી. ૩૮. અકંપ. ૩૯. અવિરોધી. ૪૦. અખંડિત.
૪૧. અનાશ્રવ. ૪૨. અલમ. ૪૩. અશોક. ૪૪. અલેક (?)
૪૫. કાલેકજ્ઞાયક,
Page #574
--------------------------------------------------------------------------
________________
૪૯૯
૪૬. સ્વદ્રવ્યવંત. ૪૭ સ્વક્ષેત્રવંત. ૪૮ સ્વકાલવંત.
૪૯ સ્વભાવવંત. ૫. કાસ્તિકપણે નિત્ય. ૫૧ પર્યાયાસ્તિકપણે અનિત્ય.
પર ગુણપર્યાયપણે નિત્યાનિત્ય. ૫૩. સિદ્ધસ્વરુપી ૫૪ સ્વસત્તાવંત.
૫૫ પરસત્તા રહિત. ૫૬ સ્વક્ષેત્રે અવગાહિક.
૫૭ પરક્ષેત્ર સ્વપણે અનવગાહિક ૫૮ ધર્માસ્તિકાયથકી ભિન્ન. પ૯ અધર્માસ્તિકાયથકી ભિન્ન.
૬૯ આકાશાસ્તિકાયથકી ભિન્ન. ૬૧ પુદ્ગલાસ્તિકાયથકી ભિન.
૬૨ કાલથકી ભિન્ન. ૬૩ સ્વભાવના કર્તા..
૬૪ પરભવના અકર્તા. ૬૫ લોકપ્રમાણુ અવગાહનાવંત.
Page #575
--------------------------------------------------------------------------
________________
૬૬ શુદ્ધ - ૬૭ બુદ્ધ.
૬૮ અમર. ૬૯ અપર,
૭૦ અપરંપર. ૭૧ સ્વભાવરમણી ૭૨ સહજાનંદી.
૭૩ પૂર્ણાનંદી. ૭૪ અજર. .
૭૫ અવિનાશી. ૭૬ એક. ૭૭. અસંખ્ય.
૭૮ અનંત.
આદિ અનંત ગુણે કરી વિરાજમાન. - ૬૪૩ શિષ્ય –સિદ્ધપરમાત્માને દાન અનંત છે, લાભ અનંતે છે, ભેગ અનતે છે, ઉપભેગ અનંત છે, તેને શો પરમાર્થ ? તથા તે દાન કોને આપે છે? લાભ શાને થાય છે? ભંગ તે શેને છે? અને ઉપગ તે શેને છે?
ગુરૂ –સિદ્ધપરમાત્માને વિર્યગુણ તે સહકાર દે છે, તેમ જ જ્ઞાનગુણના ઉપયોગ વિના વીર્ય ફુરી શકે નહિ, તેથી વીર્યને સહાય જ્ઞાનગુણનું છે, તથા જ્ઞાનમાં રમણતા તે
Page #576
--------------------------------------------------------------------------
________________
ચારિત્રનું સહાય છે, એમ એક ગુણને અનંતગુણનું સહાય છે, હવે જે ગુણુ સહાય દે છે, તે આત્માના ગુણમાં દાનધર્મ છે.
તે સિદ્ધના જીવ પ્રતિસમયે અનંત સ્વગુણસહાયરૂપ શક્તિની પ્રાપ્તિ તે સિદ્ધના જીવને લાભ છે,
તથા સિધના જીવ પિતાના પર્યાયને પ્રતિસમયે ભગવે છે. તે ભેગ છે.
તથા સિદધના જીવ સ્વાભાવિક જે સ્વગુણ તેને વારંવાર ભગવે છે, માટે તેને ઉપભોગ છે.
એમ સિધ્ધને દાન સ્વરૂપનું છે, લાભ પણ સ્વરૂપને છે. ભેગ સ્વપર્યાય છે અને સ્વાભાવિક સ્વગુણુનો ઉપભાગ છે.
એ રીતે એક સિધ્ધ આશ્રથી કિંચિત્માત્ર લખ્યું છે, એવા અનંતા સિદધ વતે છે, તે માટે એક સિદ્ધનું સ્વરૂપ જાણ્યું એટલે સર્વ સિદ્ધનું સ્વરૂપ જાણ્યું.
તેથી એક સિદધનું નયસાપેક્ષ સ્વરૂપ જેના જાણવામાં આવે, તેને જ્ઞાની કહીએ, અને જેની શ્રદ્ધામાં બેસે, ગુરૂગમથી અંતરંગ સહે, તેને સમકિતી કહીએ...
૬૪૪–એવા પુરૂષને સિધ્ધના સુખ નજીક છે, એવા પુરુષ સંસારમાં જે રહ્યા છે, તે માત્ર ભાવસ્થિતિના વાંક (પ્રતિબંધ) થકી રહ્યા છે, અને એવી ઓળખાણના ધણું જે
Page #577
--------------------------------------------------------------------------
________________
૫૦૨
સિદ્ધપરમાત્માને નમસ્કાર કરે છે, એટલે “મે વિદાઈ ? કહે છે, તે ઘણી નિર્જરા કરે છે. તે માટે તેને નિશ્ચય સમક્તિના ધણી કહીએ. - તથા જેણે એવી રીતની ઓળખાણ કરી નથી, અને જે “નો સિદ્ધાળ” કહી સિધ્ધને નમસ્કાર કરે છે, તે સૂડે જેમ રામને ઉચ્ચાર કરે છે, તેની પરે આચરણ જાણવું, તિહાં સુધી મિથ્યાત્વ છે, પણ સકામ નિર્જરા થાય નહિ.
કેમકે નિર્જરા તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે કિયાથી થતી ઓળખાણને હાથ છે, માટે સિદ્ધનું સ્વરૂપ જાણવાને ઘણે ખપ કરવો.
જેણે ઉક્ત પ્રકારે સિદ્ધનું સ્વરૂપ ન જાણ્યું તેને દ્રવ્યનિક્ષેપ છે. “gવોનો ત્રા”એ શ્રી અનુગદ્વારનું વચન છે.
૬૪૫-વલી કહ્યું છે, જે પદ, અક્ષર, માત્રા, શુદ્ધસિદ્ધાંત વાંચતાં પૂછતાં, અર્થ કરે છે, ગુરૂમુખે સહે છે, તે પણ શુદધ નિશ્ચયસત્તા ગુરૂગમથી નયસાપેક્ષ રીતે ઓળખ્યા વિના સર્વે દ્રવ્યનિક્ષેપે છે, અને જે ભાવ વિના દ્રવ્યનય છે, તે પુણ્યબંધનું કારણ છે, પણ મોક્ષનું કારણ નથી, એટલે જે જીવ કરણરૂપ કષ્ટ તપશ્ચર્યા કરે છે, પણ જીવઅજીવની સત્તા નયસાપેક્ષ રીતે જ્ઞાનીની નિશ્રાએ ઓળખી નથી, તેને ભગવતીસૂત્રમાં અવ્રતી-અપચ્ચખાણ કહ્યા છે.
Page #578
--------------------------------------------------------------------------
________________
૫૦૩ તથા જે બાહાથી એકલી તપશ્ચર્યારૂપ કરણ કરે છે, અને પિતાને સાધુ કહેવરાવે છે, તે મૃષાવાદી છે.
| શ્રી ઉત્તરાધ્યયનમાં “got suggi” એ વચને તથા “બાળમુળી હો” એ વચને જે નયસાપેક્ષ આજ્ઞાશુદધ જ્ઞાની તે મુનિ છે, અને અજ્ઞાની તે મિથ્યાત્વી .
તથા કોઈ ગણિતાનુયોગ જે નારકી દેવતાના બેલ યતિ–શ્રાવકને આચાર જાણીને કહે છે અને જ્ઞાની છીએ ! પરંતુ તે જ્ઞાની નથી. જે દ્રવ્યગુણપર્યાયનું સ્વરૂપ જ્ઞાનીગુરૂમુખે નયસાપેક્ષ જાણે તેને જ્ઞાની કહીએ. ઉત્તરાધ્યયનના મોક્ષમાધ્યયનમાં કહ્યું છે.
तथा च तत्सूत्रं ॥ વં પંચવિ , રાગ ૨ Torn ચા पज्जवाण य सव्वेसि, जणाणादि दसिआ ॥१॥
અર્થ – પાંચ પ્રકારે જ્ઞાનનું સ્વરૂપ તથા દ્રવ્યનું સ્વરૂપ, ગુણપર્યાય સહિત જાણે, તેઓને સમ્યગૂજ્ઞાની જાણવા.
તિહાં પ્રથમ પાંચ પ્રકારે જ્ઞાનનું તથા ષદ્રવ્યનું સ્વરૂપ જ્ઞાની ગુરૂની નિશ્રાએ– રૂપી–અરૂપીપણે
નિશ્ચયવ્યવહારથી જાણે. તથા ઉત્સર્ગ–અપવાદથી જાણે.
તથા દેશવ્યાપી-સર્વવ્યાપીપણે જાણે.
Page #579
--------------------------------------------------------------------------
________________
૫૦૪
તથા પ્રત્યક્ષ-પરોક્ષ એ બે પ્રમાણે કરી જાણે. - તથા કર્તા, કારણ કે કાર્યપણે જાણે. તથા હેય, ય, ઉપાદેયપણે જાણે.
તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથકી જાણે, તથા નામાદિક ચાર નિક્ષેપે જાણે. એટલે કે જુસૂવનયને મતે ચારનિક્ષેપે જાણે. તથ શબ્દનયને મતે ચાર નિક્ષેપે જાણે.
તથા સમભિરૂઢનયને મતે ચાર નિક્ષેપે જાણે તથા પંચ સમવાયે કરી જાણે.. તથા ષકારકે કરી જાણે.
તથા નગમાદિક સપ્ત ન કરી જાણે. તથા નિત્ય અનિત્યાદિક આઠ પક્ષે કરી જાણે. તથા નિશ્ચય-વ્યવહારથી જાણે. તથા નામ, દ્રવ્ય ક્ષેત્ર, કાલ, ભાવ અને
ગુણ, પર્યાયથકી જાણે.
તથા ઉત્પાદ, ભય, ધ્રુવપણે જાણે. એ રીતે પાંચ જ્ઞાનનું તથા પદ્રવ્યનું સ્વરૂપ જ્ઞાન જ્ઞાનગુરૂની નિશ્રાએ નયસાપેક્ષ રીતે જાણે.
–તે નિશ્ચયસમ્યગ જ્ઞાની જાણવા.
Page #580
--------------------------------------------------------------------------
________________
૫૦૪
હવે એ ઉપર પ્રશ્ન કહ્યા તેના અર્થ કરવાથકી આ ગ્રંથ ઘણેા વધે, માટે એમાંથી કેટલાએક પ્રશ્નના અથ રહસ્ય જાણવા સારૂ કહું છું, તે પ્રમાણે વિસ્તાર બુધ્ધિના ધણો હશે, તે સ'ના અથ વિચારી લેશે.
૬૪૬-પ્રથમ પાંચ પ્રકારે જ્ઞાનનું સ્વરૂપ તથા ષડેદ્રવ્યનુ રૂપી-અરૂપીપણે નિશ્ચય-વ્યવહારથી જાણવા આશ્રયી કહીએ છીએ.
તિહાં પ્રથમના ચાર જ્ઞાન તે ઇંદ્રિયને અનુયાયી છે. અને રૂપી પદ્માને દેખે છે, અને એ ચાર જ્ઞાનને ઉપચાગ પાછા ટળી જશે; કેમકે અધિજ્ઞાન અને મનઃપ વ જ્ઞાનના ઉપયોગ છઠ્ઠા-સાતમા ગુડાણા લગે છે, અને શ્રુત જ્ઞાનને ઉપયાગ બારમા ગુણુઠાણા સુધી છે, પછી નથી.
એટલે ચાર જ્ઞાન તે ઇંદ્રિયને અનુયાયી વ્યવહારનયને મતે રૂપીપણે પ્રગટયા, અને દેખે પણ રૂપી પદને છે, માટે રૂપી જાણવા અને એક કેવલજ્ઞાન તે શુષ્કનિશ્ચયનયે અરૂપીપણે સાદિ-અન‘તમે ભાંગે પ્રગટે તેના ઉપયાગ આવ્યા થકા જાય નહિ, અને ઈંદ્રિયના અનુયાયીપણા વિના રૂપી--અરૂપી સ` પટ્ટાને જાણે, માટે એ કેવલજ્ઞાન તે નિશ્ચયનચે અરૂપી જાણવુ.
વળી એ પાંચ જ્ઞાનનું સ્વરૂપ નિશ્ચય-વ્યવહાર. નચે કરી રૂપી-અરૂપીપણે દેખાડે છે.
Page #581
--------------------------------------------------------------------------
________________
૫૦૬
એ પાંચ જ્ઞાન કમરૂપ આવરણને અભાવે અરૂપીપણે પ્રગટયા તેને પાછા કમ રૂપ આવરણ લાગે નહિ, માટે નિશ્ચયનયે કરી પાંચે જ્ઞાન અરૂપી જાણવા. અને એ પાંચે જ્ઞાન કમરૂપ આવરણને અભાવે પ્રગટયા તે અરૂપીપણે છે, પણ તેના પર્યાયરૂપી પદાર્થીમાં ભળ્યા, કેમકે ચાર જ્ઞાન તા રૂપીપદાને જ દેખે છે, માટે રૂપી પદામાં ચાર જ્ઞાનના પશ્ચય પ્રગટયા, તેથી વ્યવહારનયને મતે એ પાંચે જ્ઞાન રૂપી પણ જાણવા.
હવે ષદ્રવ્યનું સ્વરૂપ નિશ્ચય વ્યવહારનયે કરી રૂપી અરૂપીપણે દેખડે છેઃ
તિહાં ધર્મ, અધ, આકાશ, જીવ અને કાલ, એ પાંચ દ્રવ્ય નિશ્ચયનચે કરી અરૂપી જાણવા અને એક પુદ્ગલદ્રવ્યના પરમાણુએ તે જો કે રૂપી જ છે, તાપણ ઘણા સૂક્ષ્મ છે, કેમકે છદ્મસ્થમુનિરાજ ચાર જ્ઞાનના ધણી તેની નજરે પણ ન આવે અને શાશ્વતા છે, માટે ઉપચારે કરી અરૂપી માં ગણ્યા.
એ રીતે છએ દ્રશ્ય નિશ્ચયનયે કરી અરૂપી અને વ્યવહારનયે કરી તૈા ચાર દ્રવ્ય અરૂપી જાણવા.
તથા જીવ અને પુદ્ગલ, એ એ દ્રવ્ય રૂપી જાણવા. કેમકે જીવ ચાર ગતિમાં નવા નવા ભવે કરી નવા નવા નામ ધરાવી ચવવું-ઉપજવું કરે છે, તે નજરે જોવામાં આવે છે, માટે રૂપી જાણવા. અને પુદ્ગલપરમાણુએ
Page #582
--------------------------------------------------------------------------
________________
૫૦૭ પણ ઘણા ભેળા મળી કંધ બને છે, તે નજરે જોવામાં આવે છે.
માટે એ બે દ્રવ્ય વ્યવહારનયે કરી રૂપી જાણવા. અને ધર્માસ્તિકાયાદિક ચાર દ્રવ્ય અરૂપી જાણવા. ઇતિ પ્રથમ પ્રશ્ન :
૬૪૭-હવે બીજા પ્રશ્નમાં પાંચ પ્રકારનું જ્ઞાન તથા દ્રવ્યનું સ્વરૂપ ઉત્સર્ગ–અપવાદે કરી કહે છે –
તિહાં પાંચ જ્ઞાન મળે મતિ-શ્રતાદિ ચાર જ્ઞાન તે ઇંદ્રિયને અનુયાયી વ્યવહારનયને મતે રૂપીપણે પ્રગટયા, અને દેખે પણ રૂપી પદાર્થને છે, માટે અપવાદે કારણરૂપ જાણવા અને એક કેવળજ્ઞાન તે શુદ્ધનિશ્ચયન કરી અરૂપી
કાલેક ભાસ્કર ઇંદ્રિયની સહાય વિના સર્વ સેય પદાર્થને જાણે, માટે ઉત્સગે કાર્યરૂપ જાણવા.
હવે પદ્રવ્યનું સ્વરૂપ ઉત્સર્ગ–અપવાદે કહેતાં થકાં ધર્મ, અધમ, આકાશ, પુદ્ગલ અને કાલ એ પાંચ દ્રવ્યના અનંતા ગુણ, અનંતા પર્યાય તેના જાણપણુરૂપ પ્રતીતિ ગુરૂમુખે કરવી, તે સર્વે અપવાદે કારણરૂપ છે. •
તથા એક છવદ્રવ્યનું સ્વરૂપ શુદ્ધ, નિર્મલ ચિદાનંદરૂપ પરમતિ , અવિનાશી, અવિચલ, સર્વવિભાવથકી રહિત શુદ્ધ નિશ્ચયનયે કરી સત્તાએ સિદ્ધસમાન જ્ઞાનાદિ અનંત ગુણરૂપ છતા પર્યાય તથા સામર્થ્ય પર્યાયરૂપ અનંતશક્તિને ધણું, તેનું સ્વરૂપ તે ઉત્સર્ગ કાર્યરૂપ જાણવું. એ બીજો પ્રશ્ન
Page #583
--------------------------------------------------------------------------
________________
૫૦૮ ૬૪૮–હવે ત્રીજા પ્રશ્ન મથે પાંચ પ્રકારનું જ્ઞાન તથા ષડદ્રવ્યનું સ્વરૂપ દેશ વ્યાપી તથા સર્વવ્યાપી પણે જાણવું તે કહે છે –
મતિવૃતાદિ ચાર જ્ઞાન, તે પિતાપિતાની મર્યાદા પ્રમાણે ઉપગ દીધે લેકમાં એના પર્યાય પ્રવતે, તે પ્રમાણે રેયપદાર્થ જાણે, માટે દેશવ્યાપી જાણવા અને એક કેવલજ્ઞાનને ઉપગ તે પ્રયાસ વિના સર્વ પર્યાય લેાકાલેલકમાં વ્યાપી રહ્યા છે, તેણે કરી સર્વ પદાર્થ એક સમયમાં જાણે છે, માટે સર્વવ્યાપી જાણ.. - ૬૪૯-હવે છ દ્રવ્યમાં દેશવ્યાપી અને સર્વવ્યાપીપણું કહે છે –
તિહું ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, એ બે દ્રવ્ય લેકવ્યાપી અસંખ્યાત પ્રદેશી જાણવા, તેમજ એક છવદ્રવ્ય અસંખ્યાત પ્રદેશ છે, એવા અનંતા છવદ્રવ્ય છે, તે પણ લેકવ્યાપી જાણવા, તથા પુદ્ગલદ્રવ્યના પરમાણુ અનંતપ્રદેશી, તે પણ લેકવ્યાપી જાણવા, તથા કાલદ્રવ્યને સમય એક પણ પ્રવર્તન કાલ તે અઢીદ્વીપ વ્યાપી જાણ, અને એક આકાશદ્રવ્યના અનંતા પ્રદેશ તે કલેકવ્યાપી જાણવા.
એ રીતે એક આકાશ વિના પાંચ દ્રવ્ય લકવ્યાપી છે, માટે દેશવ્યાપી જાણવા અને એક આકાશદ્રવ્ય તે લેકાલેકમાં વ્યાપી રહ્યો છે, માટે સર્વવ્યાપી છે. એ ત્રીજે પ્રશ્ન થયે.
Page #584
--------------------------------------------------------------------------
________________
૫૦૯ ૬૫૦–હવે ચોથા પ્રશ્નને વિષે પાંચ પ્રકારે જ્ઞાન તથા પદ્રવ્યનું સ્વરૂગ પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણે કરી દેખાડે છે –
તિહાં પ્રથમ પ્રત્યક્ષ પ્રમાણના બે ભેદ છે. એક સર્વ પ્રત્યક્ષ અને બીજું દેશપ્રત્યક્ષ. તેમાં કેવલજ્ઞાને કરી પદ્રવ્યના અનંતા ગુણ અને અનંતા પર્યાયરૂપ લેકોલોકના સર્વભાવ પ્રત્યક્ષપણે જાણે, તે સર્વપ્રત્યક્ષ જાણવું. અને મન:પર્યવજ્ઞાન તે મને વર્ગણાને પ્રત્યક્ષપણે જાણે, બીજુ અવધિજ્ઞાન તે પુદ્ગલવણાને પ્રત્યક્ષપણે જાણે, એ સર્વ દેશપ્રત્યક્ષ
જાણવા.
* હવે બીજું પરોક્ષજ્ઞાન છે તે પરોક્ષ પ્રમાણુના ત્રણ ભેદ છે. એક આગમપ્રમાણ,તે આગામે કરી તિર્યંચ મનુષ્ય, દેવતા, યાવત્ સિદ્ધઅવસ્થાનું સ્વરૂપ જાણે, બીજુ અનુમાને કરી અનેક વસ્તુનું પ્રમાણ કરે, જેમ કેઈના ઘરમાં ધૂમાડે દેખી અગ્નિનું અનુમાન થાય, અથવા કેઈનું મુખ દેખી રોગ-શેક-ચિંતાનું અનુમાન થાય, અને ત્રીજું ઉપમાપ્રમાણ, તે કઈ જીવ-અવરૂપ વસ્તુને અનેક પ્રકારે ઉપમા આપી લાવીએ, જેમ તીર્થકરને ગંધહસ્તી તથા ચિંતામણિરત્નની ઉપમા દેવી, તે સર્વે ઉપમા પ્રમાણુ કહીએ.
એ રીતે પાંચ જ્ઞાન તથા પદ્રવ્યનું સ્વરૂપ એ બે પ્રમાણે કરી જાણવું. આ ચેાથે પ્રશ્ન થયે.
૬૫૧-હવે પાંચમા પ્રશ્નમાં પાંચ પ્રકારનું જ્ઞાન તથા ષડુદ્રનું સ્વરૂપ, કર્તા, કારણ અને કાર્યરૂપ ત્રિભંગીએ કરી દેખાડે છે –
Page #585
--------------------------------------------------------------------------
________________
પ૧૦ | તિહાં કર્તા જીવ તેને દેવ-ગુરૂ કારણરૂપ મળ્યા, તે વારે જીવને સમ્યગ્ર જ્ઞાનરૂપ કાર્ય નિપજ્યું
તથા કર્તા જીવ તેને સમ્યજ્ઞાનરૂપ કારણ મળ્યું, તે વારે જીવને શ્રુતાદિ ચાર જ્ઞાનરૂપ કાર્ય નિપજ્યું.
વળી કર્તા જીવ તેને કારણરૂપ ચાર જ્ઞાન મળ્યા, તે વારે જીવને કેવલજ્ઞાનરૂપ કાર્ય નિપજ્યું.
વળી કર્તા જીવ તેને કાલદ્રવ્ય કારણરૂપ મળ્યું, તે વારે જીવને નવા-પુરાણારૂપ કાર્ય નિપજ્યું.
વળી કર્તા જીવ તેને કેવલજ્ઞાનરૂપ કારણ મળ્યું, તે વારે અનેક પદાર્થ જાણવારૂપ કાર્ય નિપન્યું.
હવે છ દ્રવ્યમાં કર્તા, કારણ અને કાર્યપણું દેખાડે છે –
તિહાં કર્તા જીવ અને કારણ ધર્માસ્તિકાય મળે, તેવારે જીવને ચાલવારૂપ કાર્ય નિપજયું.
વળી કર્તા જીવ તેને આકાશાસ્તિકાય કારણ મળ્યું, તે વારે જીવને અવગાહનારૂપ કાર્ય નિપજ્યું.
વળી કર્તા જીવ અને તેને અધર્માસ્તિકાય કારણ મળ્યું, તે વારે જીવતે સ્થિર રહેવા રૂપ કાર્ય નિપજ્યું.
- વળી કત્તા જીવ તેને પુદ્ગલદ્રવ્ય કારણરૂપ મળ્યું, તે વારે જીવને સમયે-સમયે અનંત પુદ્ગલ પરમાણુઓ લેવા તથા ખેરવવારૂપ કાર્ય નિપજયું.
Page #586
--------------------------------------------------------------------------
________________
પt૧
એ રીતે પાંચ પ્રકારે જ્ઞાન તથા ષડૂદ્રવ્યનું સ્વરૂપ કર્તા, કારણ અને કાર્યપણે જાણવું. એ પાંચ પ્રશ્ન
એ રીતે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં એકવીશ પ્રશ્ન કહ્યા છે, તેમાં પાંચ પ્રશ્નને અર્થ કહ્યો. શેષ પ્રશ્નના અર્થને જે વિસ્તારબુદ્ધિના ધણી હોય તે પરમાર્થ જાણી લેજે. - ૬૫-એ પ્રમાણે જે જાણી, આદરીને જ્ઞાનીની નિશ્રાએ પાલે, તેને જાણ કહીએ, તેનું સ્વરૂપ એળખાવવાને ભગી લખીએ છીએ –
પહેલા જીવ જાણે, આદર અને પાલે, બીજા જીવ જાણે, આદરે અને ન પાલે, ત્રીજા જીવ જાણે, ન આદરે, અને ન પાસે, ચેથા જીવ જાણે, ન આદરે, અને પાલે, હવે એને જુદે જુદે અર્થ લખીએ છીએઃ
તિહાં પહેલા જીવ જે જાણે, આદરે, અને પાલે, તે ઓળખાવે છે –
જીવ-અજીવ, નવતત્ત્વ અને પદ્રવ્યનું સ્વરૂપ સાતે ન કરી ગુરૂમુખથી જાણે, અવીશ ઉપનયે કરી નયસાપેક્ષ જાણે, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવરૂપ ભંગીએ કરી યથાર્થ જાણે, નિશ્ચય-વ્યવહાર કરી ઓળખીને, જાણે, નયસંયુક્ત ચાર ચાર નિક્ષેપે કરી વ્યવસ્થિત જાણે,
૩૩
Page #587
--------------------------------------------------------------------------
________________
૫૧૨
એ રીતે ભિન્ન-ભિન્ન પ્રકારે જાણી અંતરંગ ભાસન સહિત પ્રતીતિ કરી ચાર ગતિરૂપ સંસાર થકી ઉદાસી ભાવે ત્યાગરૂપ વૈરાગ્ય પંચ મહાવ્રત શુદ્ધ રીતે આદરે, અને જેવી રીતે આદરે, તેવી રીતે મેક્ષિનિક રૂપ સાધ્ય રેખું રાખીને પાલે. તે જીવ સામુનિરાજ છઠે-સાતમે ગુણઠાણે વર્તતા કંચનપાત્ર સમાન જાણવા.
હવે બીજા જીવ જે જાણે, આદરે અને ન પાલે, જીવ એાળખાવે છે –
એટલે આગળ જે જીવ-અવરૂપ પદ્રવ્યનું નવ તત્વ સ્વરૂપ કહ્યું, તે પ્રમાણે અંતરંગ જાણપણારૂપ ભાસન સહિત પ્રતીતિ કરે, તથા ચાર ગતિરૂપ સંસારથકી ઉદાસીભાવે ત્યાગરૂપ વૈરાગ્યે શુદ્ધ રીતે પાંચ મહાવ્રત ગુરૂમુખે ઉચ્ચરે, અને સાધ્ય એક આત્માને કર્મ થકી મૂકવવારૂપ નિઃકર્મો અવસ્થાને રાખીને પંચ મહાવ્રત શુદ્ધ રીતે પાલે, પણ પૂર્વકર્મરૂપ ઉદયભાવને યોગે કરીને વ્રત થકી ચૂક્ય, મનઃપરિણામ વિષે અશક્ત થયે.
છે ગાથા છે જે જાકે જૈસે ઉદે, તવ ભોગે તે થાના શક્તિ મરેડે છવકી, ઉદય મહા બલવાન ના
એવી રીતે ઉદયભાવને વેગે કરી વ્રતથકી પરિણામ ખસ્યા, પણ વેષ મૂકે નહિ, પ્રતિક્રમણ-પડિલેહણાદિ . કિયા યથાશક્તિએ સાચવે, વિષયસુખ તે વિષપાન સમાન
Page #588
--------------------------------------------------------------------------
________________
પ૧૩ દારૂણ દુઃખના દાતાર કરી જાણે, મનને વિષે જૂરણ ઘણું કરે, પણ છૂટી શકે નહિ, અને જે સાધુ મુનિરાજ શુદ્ધમાગી, જિનાજ્ઞાના પાલક હોય, તેને દેખી ઘણે પ્રેમ કરે, તેની સેવા કરે, એવા વ્રત પાલવાની અભિલાષા રાખે, અને શુધમાગને ઉપદેશ આપી લોકને પ્રતિબધે, ધર્મ પમાડે, તે જીવ, વ્રત થકી ચૂકયા, પણ સમકિતની સહણુએ કરી સહિત છે, માટે સંવેગ પક્ષી જાણવા. એ બીજો ભંગ.
હવે ત્રીજ જે જીવ જાણે, ન આદરે અને ન પાલે, તે ઓળખાવે છે :
તે જીવ સમ્યગદષ્ટિ ચેથા ગુણઠાણુવાલા જવા.
એટલે આગલ જીવ-અજીવરૂપ નવતત્વ પદ્રવ્યનું સ્વરૂપ કહ્યું, તે પ્રમાણે સર્વ જાણે, અંતરંગપણે સહ, કાય કારણ, ધર્મ પ્રત્યે ઓળખે, સ્વદયા–પરદયા જાણે, સ્વભાવ વિભાવને યથાર્થ પણે વિચાર કરી સહે, આત્માને ઉપાદાન કારણપણે જાણે, ઉપાદાન કાર્ય જાણે, તથા આત્મિક સુખ ઇંદ્રિયજનિતસુખની પ્રતીતિ કરી સાધ્ય ચક્ખું રાખી વીતરાગની આજ્ઞાએ અનેક પ્રકારે સાધન કરે, તે જીવ, સંસારથકી ઉદાસી ભાવે વતે, સંસારને બંદીખાનારૂપ કરી જાણે, અને વ્રત લેવાની ઘણું રૂચિ કરે, પણ અવ્રતને ઉદયે કરી સંસારરૂપ જાળમાંથી છૂટી - શકે નહિ, એવા જીવ જાણે ખરા, પણ આદરે નહિ અને પાલે પણ નહિ. એ ત્રીજો ભંગ કહ્યો.
Page #589
--------------------------------------------------------------------------
________________
૫૧૪ હવે થે જે જીવ જાણે, ન આદરે અને પાલે, તેને ઓળખાવે છે –
તે જીવ અનુત્તરવાસી દેવ જાણવા. એટલે આગલ ભાવ કહ્યા, તે પ્રમાણે સર્વ જાણે છે, પણ ગતિ આશ્રયી અત્રતીપણાને ઉદયે કરી તિહાં વતનું આદરવું નથી, તથાપિ વ્રત પાલવાને ભાવે જ વર્તે, માટે જાણે, ન આદરે અને પાલે એ ચેાથો ભંગ.
એ ચાર ભાગાના અર્થ જ્ઞાનીની નિશ્રાએ વિચારી તુલના કરે તે જ્ઞાની પુરુષ જાણવા
૬પ૩ હવે અજાણનું સ્વરૂપ જાણવાને ભંગી લખીએ છીએ:
તિહાં પહેલા જીવ ન જાણે, ન આદરે અને ન પાલે.
બીજા છવ ન જાણે, ન આદરે અને પાલે, ત્રીજા જીવ ન જાણે, આદર અને પાલે, ચેથા જીવ ન જાણે, આદરે અને ન પાલે.
એ ચાર પ્રકારના જીવ ઓળખાવવાને અર્થ લખીયે છીએ.
તિહાં પહેલા જીવ ન જાણે ન આદરે અને ન પાલે, તે જીવ મિથ્યાદ્રષ્ટિ પહેલે ગુણઠાણે અન્યદર્શની જાણવા
Page #590
--------------------------------------------------------------------------
________________
પાપ
તેણે જીવ-અવરૂપ સ્વરૂપ જાણ્યું નથી, અને જિનવચનની આસ્થા વિના અનેક પ્રકારે અન્ય લિગે મિથ્યાત્વરૂપ ચેષ્ટા કરતા ફરે, એ પહેલા ભાગાને વિચાર કહયે
હવે બીજા જીવ ન જાણે, ન આદરે અને પાલે, તે જીવ ઓળખાવે છે.
તે જીવ બાલતપસ્વી જાણવા.
તેને જીવ-અજીવના સ્વરૂપની ઓળખાણ નથી, અને પંચ મહાવ્રતનું સ્વરૂપ પણ જાણતા નથી, તેમ પાંચ આશ્રવ પણ સેવતા નથી, માટે એ બાલતપસ્વી જીવ જાણવા. એ બીજો ભંગ.
હવે ત્રીજા જે જીવ ન જાણે. આદરે અને પાલે, ઓળખાવે છે - - તેજીવ જૈનમતી સ્વલિંગી, બાહ્ય ક્રિયા પ્રતિપાલક જાણવા. તેણે જીવ-અવરૂપ નવતત્વ, ષદ્રવ્યનું સ્વરૂપ ન કરી, નિક્ષેપે કરી, સ્યાદ્વાદરૂપ નિત્ય અનિત્યાદિ આઠ પક્ષે કરી ભાસનરૂપ પ્રતીતિ કરી નથી. અને ઉપાદાનપણું ન જાણે. ઉપાદાન કારણુપણું ન જાણે.
ઉપાદાન કાર્યપણું ન જાણે. સાધક, બાધક અને સિદ્ધાદિ સ્વરૂપ.
ચૌદ ગુણઠાણને વિચાર ન જાણે.
Page #591
--------------------------------------------------------------------------
________________
પ૧૬ લૌકિક ધર્મ ન જાણે. લેકેત્તર બાહ્યકારણરૂપ ધર્મ ન જાણે.
લેટેત્તર અંતરકારણરૂપ ધર્મ ન જાણે. તથા લોકોત્તર અંતરકાર્યરૂપ ધર્મ પણ ન જાણે. -
અને જીવસત્તારૂપ દ્રવ્યગુણપર્યાયનું સ્વરૂપ ન જાણે. તથા અજીવસત્તારૂપ ભાવકર્મ, દ્રવ્યકર્મ, કર્મરૂપ વિચાર ન જાણે.
તથા સાધ્ય-સાધનરૂપ લેવાની પ્રતીતિ કર્યા વિના નરકનિગેદના દુઃખથકી ભય પામતે થકે સુખની લાલચે પુણ્યરૂપ ફલની વાંછાએ નિવૃત્તિરૂપ ચારિત્ર અંગીકાર કરી, પાંચ મહાવ્રત શુદ્ધ રીતે પાલે છે, બેંતાલીશ દેષ કાત્રી આહાર લે છે, માંડલીના પાંચ દેષ ટાલે છે, અને પ્રતિક્રમણ, પ્રતિલેખનાદિ ક્રિયા શુદ્ધ રીતે સાચવે છે, તે દ્રવ્યલિંગી જીવ જાણવા, એ ત્રીજો ભંગ કહ્યો.
હવે ચેથા જે જીવ ન જાણે, આદરે અને ન પાલે, તે ઓળખાવે છે -
તે જીવ જિનમતલિંગી વેષધારી જાણવા. એટલે પિતાને પાટ મેલવવારૂપ નામ રાખવા સારૂ બાલપણે શિષ્યને વેચાતા લઈ અનેક પ્રકારે દુખે કરી જિનમતના
શાસ્ત્ર જે અંગે પાંગાદિક તથા પરમતના શાસ જે જ્યોતિષ, વિદ્યકાદિક તે ભણાવે, ભણાવી પાલીને મોટા કરે, પણ
Page #592
--------------------------------------------------------------------------
________________
૫૧૭
અંતરંગ સત્તાગતના જાણપણારૂપ ભાસન રહિત તેણે કરી જીવાદિક નવ પદાર્થના પરમાથને ન જાણે, અને અભાવે કરી રૂચિ વિના પાંચ મહાવ્રતરૂપ ઉચ્ચાર કરી જૈનલિંગ ધર્યું છે. પણ છકાયના આરંભને વિષે પ્રવર્તે છે, સાવદ્યરૂપ પાપકર્મના આદેશ-ઉપદેશ દે છે.
નિર્દય હૃદય છકાયમાં, જે સુનિવેષે પ્રવતે રા ગ્રહિ યતિધર્મથી બાહિરા, તે નિર્ધનગતિ વતેરે ના
એ પરમાર્થ જાણો.
એટલે તે જીવ ન જાણે, અને વ્રત આદરે પણ પાલે નહિ, માટે જિનમતલિંગી વેષમાત્રે જાણવા. એ ચેાથે ભાગે કહો. એ રીતે જાણે-અજાણપણાનું સ્વરૂપ જાણવા ભંગી કહી છે.
આત્મદષ્ટિ દેખીયે, પુદગલ ચેતનરૂપ છે. પર પરિણતિ હોય વેગલી, ન પડે તે ભવપ ૧ જ આતમભાવે સિદ્ધ છે, પરભાવે છે. બંધ છે નિજ સ્વરૂપ અવલોકતાં. મટે અનાદિ બંધ / ૨ // જેને પુદ્ગલ યોગ છે, તેહની ન ધરે આશ છે શુદ્ધાતમ અનુભવ ભર્યો, શાશ્વત સુખ વિલાસ ને ૩ ચેતન લક્ષણ આતમા, સે અનાદિ ગુણલીન છે , પણ તે પ્રગટે અનુભવે, સમકિતદષ્ટિ પીન ને ૪
Page #593
--------------------------------------------------------------------------
________________
૫૧૮
મગન ભયે જડભાવમેં, તેણે આવરણ સ્વભાવ | નિરાવરણ તે સંપજે, આપ આપ સ્વભાવ છે પI શુદ્ધદ્રવ્ય શુદ્ધાતમા, વ્યાપક સકલ સ્વભાવ છે શુદ્ધદ્રવ્યગુણ પજવે, માટે મેહમદ તાવ | ૬ | ઈમ ભાવત શિવ તત્વ રસ, તે અધ્યાતમ સાર | તાકે ગુણકી વર્ણના, સુણતાં હેય સુખકાર ૭ /
દેશી ચાઈની ખિમાવિજ્ય છે ક્ષમા ભંડાર, જિન ઉત્તમપદના દાતારા એવા ગુરૂ નિત્ય સેવા સહુ, નિજરૂપ પ્રગટે સુખ લહેબહુ : અભિય કુંઅર તસુ પ્રણમી પાય,
ગ્રંથ કિો ભવિજન સુખદાય ! અલ્પબુદ્ધિ મેં રચના કરી શુદ્ધ કરેપંડિત જન મલી લા ભરૂધર પાલી નગર મઝાર, ચોમાસું ધરી હર્ષ અપાર છે, વર્ષ ખ્યાસી સંવત અઢાર,
મહા સુદી પાંચમ ને રવિવાર ના પ્રશ્નોત્તર ગ્રંથ કીધો સાર, આતમઅથીને હિતકાર ભણતા ગુણતા જય જયકાર,
લખમી લીલા પામે અપાર ૧૧ ઈતિ પંડિત શ્રીકંઅર વિજયજી રચિત
નવતત્ત્વ સંબંધી પ્રશ્નોત્તર ગ્રંથ: સંપૂર્ણ શ્લેક સંખ્યા ૬૬૬૧ |
Page #594
--------------------------------------------------------------------------
________________
પાટ આ ગ્રંથ છપાવતાં જે જે સ્થાન કે અશુદ્ધતારૂપ દેષ મારાથી થયેલા હોય તે સર્વ સ્થલે વાંચનાર મહાશયેએ સુધારી વાંચવું.
આ પુસ્તક મુદ્રિત કરતાં જે કાંઈ શ્રીજિનવચન વિરૂદ્ધ મારાથી લખાયું હેય, તે અપરાધરૂપ દુષ્કૃતને હું સમસ્ત આ ગ્રંથ પઠન કરનારા સજજનેની સમક્ષ મિથ્યા દુષ્કૃત દઉં છું.
લિ. પ્રકાશક (પ્રથમવૃત્તિના)
- (દ્વિતીય , )
ઈતિશ્રીકુંવર વિજયજીકૃત અધ્યાત્મસાર
પ્રશ્નોત્તર ગ્રંથઃ સમાતઃ
અધ્યાત્મ માર્ગની કૂંચી નિશ્ચય દષ્ટિ હૃદય ધરીજી,
પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશેજી,
ભવ સમુદ્રને પાર છે –શ્રી સીમંધર સ્વામી ૧૨૫ ગા. નું
સ્તવન ઢા. ૫ ગા. ૫
Page #595
--------------------------------------------------------------------------
________________
+
? હવે છુટક બેલે લખીએ છીએ. $
૧. પુણ્ય સામગ્રી ૧ સુઠામ,
૧૨ સુપાત્ર. ૨ સુગામ,
૧૩ સુક્ષેત્ર. ૩ સુજાત.
૧૪ સુદાન. ૪ સુભ્રાત.
૧૫ સુમાન. ૫ સુતાત.
૧૬ સુરૂપ. ૬ સુમાત.
૧૭ સુવિદ્યા. ૭ સુવાત.
૧૮ સુદેવ. ૮ સુકુલ.
૧૯ સુગુરૂ. ૯ સુબલ.
૨૦ સુધમ. ૧૦ સુઝી.
૨૧ સુવેશ. ૧૧ સુપુત્ર,
૨૨ સુદેશ. આટલા વાનાં પુણ્ય વિના ન પામીએ.
ર. સેબત કેવી કરવી? ૧ સુમતિ. ૨ શીલવંત.
૩ સંતેષી.
Page #596
--------------------------------------------------------------------------
________________
- ૫૨૧
૪ સત્સંગી. ૫ સ્વજન.
૬ સાચાબોલા. ૭ સપુરુષ.
૮ શમેલા.
- ૯ સુલક્ષણ. ૧૦ સુલજજ. ૧૧ સુકુલીન.
૧૨ ગંભીર.. ૧૩ ગુણવંત.
૧૪ ગુણજ્ઞ. એવા પુરૂષને સંગ કરવાથી ધર્મ પામીએ.
સેબત કેની ન કરવી ? ૧ ચુગલર. ૨ ચેર.
૩ છલગ્રાહી. ૪ અધર્મ. ૫ અધમ.
૬ અવિનીત. *
Page #597
--------------------------------------------------------------------------
________________
૫૨૨
૭ અધિકબોલા. ૮ અનાચારી.
૯ અધીરા. ૧૦ અધૂરા. ૧૧ નિનેહી.
૧૨ કુલક્ષણ ૧૩ કુબેલા. ૧૪ કુપાત્ર.
૧૫ કૂડાબેલા. ૧૬ કુશીલિયા. ૧૭ કુશાસની.
૧૮ કુલખંપણ. ૧૯ ભંડા.
૨૦ આવા સ્વાર્થ પુરુષને સંગ ન કરે.
૪ મુખ્ય બાબતે યાદ રાખવા જેવી. કેટલાએક દેષ મુખ્યતાએ જેને હેય તેના નામ કહે છે. રજપૂતને ક્રોધ ઘણે હેય.
ક્ષત્રિયને માન ઘણું હેય. ગણિકા અને વણિકને માયા ઘણી હેય.
Page #598
--------------------------------------------------------------------------
________________
૫૨૩
બ્રાહ્મણને લેભ ઘણે હેયમિત્રને રાગ તથા હેત ઘણું હેય.
શકયને દ્વેષ ઘણે હાય. જુગારીને શેક ઘણે હોય.
ચરની માતાને ચિંતા ઘણી હોય. કાયરને ભય ઘણે હોય. ઈત્યાદિક શ્રી વિશેષાવશ્યકમાં
ઘણું બોલ છે. પ ક્રિયામાં ધારવા જેવું. હવે ધર્મ કેવી રીતે હોય તે કહે છે.
ધર્મ તે આત્મભાવે, શુધ્ધોપગે હોય અને કમ તે અશુધ્ધ પગે તથા શુભાશુભ ભાવે હાય.
જેવી કરણી એટલે જેવી ક્રિયા તેવા કર્મ હોય અને ધમ તે અક્રિયારૂપે હેય.
જે શુધ્ધ પગ વૃધિવંતે હોય તે ધર્મ પણ વૃધિવતે હોય.
૬ મોટી ચૌદ વિદ્યાના નામ: ૧ એક નગામિની, ૨ બીજી પરશરીર પ્રવેશિની.
૩ ત્રીજી રૂપપરાવર્તની.
Page #599
--------------------------------------------------------------------------
________________
પર૪
૪ થી તંભની.
૫ પાંચમી મેહની. : ૬ છઠ્ઠી સુવર્ણસિધિ. ૭ સાતમી રજતસિધ્ધિ. ૮ આઠમી રસસિધિ,
૯ નવમી બંધથભિની, ૧૦ દશમી શત્રુપરાજ્યની.
૧૧ અગીયારમી વશીકરણી.
- ૧૨ બારમી ભૂતાદિદમની. ૧૩ તેરમી સર્વસંપન્કરી.
૧૪ ચૌદમી શિવપદ પ્રાપણી.
૭ વક્તાના ચૌદ ગુણ ૧ પહેલે પ્રશ્નવ્યાકરણક્ત સેલ બેલને જાણ પંડિત હોય, ૨ બીજે શાસ્ત્રાર્થ વિચારી જાણે, ૩ ત્રીજે વાણીમાંહે મીઠાશ હોય. ૪ ચોથે પ્રસ્તાવ-અવસર એાળખે. ૫ પાંચમે સત્ય બેલે. ૬ છઠ્ઠો સાંભળનારના સંદેહને છેદ કરે. ૭ સાતમે બહુશાસ્ત્રવેત્તા ગીતાર્થ ઉપયોગી હોય.
Page #600
--------------------------------------------------------------------------
________________
પર૫
૮ આઠમે અર્થને વિસ્તારી તથા સંવરી જાણે. ૯ નવમે વ્યાકરણ રહિત છતાં કંઠની ભાષામાં પણ અપશબ્દ ન બોલે, ૧૦ દસમે વાણીએ કરી સમાજનેને રીઝી જાણે. ૧૧ અગીયારમો પ્રશ્નાર્થ ગ્રાહક
૧૨ બારમે અહંકાર રહિત. ૧૩ તેરમે ધર્મવંત.
૧૪ ચૌદમે સંતોષવંત.
( ૮ શ્રોતાના દ એલ. હવે શ્રોતાના ચૌદ ગુણ કહે છે -
-
૧ એક ભક્તિવંત,
( ૨ બીજો મીઠાબોલે. ૩ ત્રીજે ગર્વરહિત.
૪ ચેાથે સાંભળવા ઉપર રૂચિ. ૫-૬ પાંચમો અને છઠ્ઠો ચંચળતા રહિત એકાગ્રચિત્ત સાંભળે અને ધારે, જેવું સાંભળ્યું તેવું પ્રગટ અક્ષરે કહે
૭ સાતમો પ્રશ્નને જાણ. ૮ આઠમો ઘણા શાસ્ત્ર સાંભળ્યાના રહસ્ય જાણે,
Page #601
--------------------------------------------------------------------------
________________
૫૨૬
૯ નવમો ધર્મકાર્યો આળસુ ન હોય. ૧૦ દશમો જેને ધર્મ સાંભળતાં નિદ્રા ન આવે. ૧૧ અગીયારમો બુદ્ધિવંત હોય. ૧૨ બારમો દાતાર હેય. ૧૪ તેરમો જેની પાસેથી ધર્મકથા સાંભળે, તેના પાછળથી ઘણા ગુણ બોલે.
૧૪ ચૌદમો કેઈની નિંદા ન કરે તથા કોઈની સાથે તાણખેંચ-વાદવિવાદ ન કરે, એ ચૌદ ગુણ સાંભળીનારમાં જોઈએ.
૯ આયુ જ્યારે બંધાય?
ગ, કષાય અને લેગ્યા એ ચાર જેવારે એકઠા મળે. તેવારે પરભવાયુ બંધાય.
૧૦ નિર્જર વેદનાની ચભંગી
નારકી જીવને મહાવેદના અને અલ્પનિજારા જાણવી. તથા સાધુને મહાવેદના અને મહાનિર્જર, ગજસુકુમાલની પેરે જાણવી, તથા દેવતાને અલ્પવેદના અને અપનિર્જરા જાણવી.
એ નિર્જર અને વેદનાની ચેલંગી કહી.
Page #602
--------------------------------------------------------------------------
________________
પર૭ ૧૧ જ આવશ્યકમાં તત્ત્વની ઘટના
સામાયિક, ચતુર્વિશતિસ્તવ, ને પ્રતિક્રમણ, એ ત્રણ આવશ્યક સંવર તત્વમાં છે, તથા વંદનક, કાયેત્સર્ગ, અને પ્રત્યાખ્યાન, એ ત્રણ આવશ્યક નિજરામાં છે.
૧૨ જીવના વિશિષ્ટ પ્રકારે સંસારમાં જીવ ત્રણ પ્રકારના છે. એક ભવ્ય, બીજા અભવ્ય અને ત્રીજા ભવ્યાભવ્ય. તેમાં વળી ભવ્યજીવના ત્રણ પ્રકાર છે.
એક નિકટભવ્ય, બીજા મધ્યભવ્ય, અને ત્રીજા દુર્ભવ્ય.
તેમાં સધવા સૌભાગ્યવતી સ્ત્રી જેમ પરણીને તત્કાળ છ મહિને ગર્ભ ધારણ કરી પુત્રની પ્રાપ્તિરૂપ ફળ પામે, તેની પેરે જે ભવ્યજીવ પણ તરત સિધ્ધિ વરે, તે નિકટ ભવ્યજીવ જાણવા.
તથા જેને કઈ એક સ્ત્રી પરણ્યા પછી બે વર્ષે પુત્રરૂપ ફલ પાસે, તેની પેરે જે જીવ થોડા ભવમાંહે મેઘ કુમારની પેરે સિદિધ વરે, તે મધ્યભવ્ય જીવ જાણવા,
તથા દુર્ભવ્ય જીવ છે, તે જેમ કોઈ પરણેલી સ્ત્રીને ઘણા વરસ પછી પુત્રરૂપ ફલની પ્રાપ્તિ થાય તેમ તે જીવ પણ ગોશાલાની પેરે અથવા અનંતા પડિવાઈ જવાની પરે ઘણા કાલે સિદ્ધિ વરશે, તે દુર્ભાગ્ય જાણવા.
૩૪
Page #603
--------------------------------------------------------------------------
________________
પ૨૮
એ ભવ્યના ત્રણ ભેદ કહ્યા. હવે બીજા અભવ્યજીવના લક્ષણ કહે છે.
જેમ વધ્યા સ્ત્રીને ઘણા કાલ પર્યત ભરતારને પગ મલે, તથા અનેક ઉપાય કરે, તે પણ પુત્રરૂપ ફલની પ્રાપ્તિ ન થાય, તેની પેરે અભવ્યને જીવ પણ વ્યવહારથી ચારિત્રની ક્રિયા આદરે, નવમા વૈવેયક પર્યત જાય, પરંતુ સિદિધરૂપ મોક્ષફલ પામે નહિ. હવે ત્રીજે ભવ્યાભવ્યના લક્ષણ કહે છે –
જેમ કેઈક બાલવિધવા સ્ત્રી હોય, તેને પુત્ર થવાની શક્તિ છે, પરંતુ ભરતારના યેગને અભાવે પુત્રરૂપ ફલ પામે નહિ, તેમ કેટલાએક જાતે ભવ્ય જીવ તે છે. પરંતુ કર્મની વિશેષ નિબિડતાને યેગે કરી અવ્યવહાર રાશિમાંથી નીકલીને વ્યવહાર રાશિમાં ઉંચા જ નહિ આવી શકે, તેથી સામગ્રીને અભાવે મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ પણ ન પામે,
તથા વલી ત્રણ પ્રકારના જીવ કહે છે.
એક ભવાભિનંદી તે મિથ્યાદષ્ટિ જીવ જાણવા. બીજા પુદગલાભિનંદી તે ચેથા-પાંચમા ગુણઠાણાવાળા સમ્યગુદષ્ટિ જીવ જાણવા. ત્રીજા આત્માનંદી તે સાધુ મુનિરાજ જાણવા.
તથા વલી સંસારીજીવ ચાર પ્રકારના કહ્યા છે- એક સઘન રાત્રિ સમાન તે ભવાભિનંદી મિથ્યાત્વ ગુઠાણુવતી જીવ જાણવા. જેમાં કેઈ અજવાનું નહિ.
Page #604
--------------------------------------------------------------------------
________________
પ૨૯
બીજા અવનરાત્રિસમાન તે માર્ગાભિમુખી માર્ગોનુસારી જીવ જાણવા.
ત્રીજા સઘન દિન સમાન તે ચેાથા ગુણઠાણુથી માંડીને બારમા ગુણઠાણ સુધીના જીવ જાણવા.
ચેથા અઘન દિન સમાન તે કેવલી ભગવાન જાણવા.
૧૪ તીર્થકરના જન્માદિ કલ્યાણક થાય તે વારે સાતે નરકે કેટલું અજવાળું થાય ?
પ્રથમ નરકે સૂર્ય સરખે ઉદ્યોત થાય. બીજી નરકે સાક્ષસૂર્ય સમાન તેજ થાય. ત્રીજી નરકે પૂર્ણિમાના ચંદ્ર સમાન ઉદ્યોત થાય. ચેથી નરકે સાભ્ર ચંદ્ર સમાન તેજ થાય.
પાંચમી નરકે શુક્ર તથા બૃહસ્પતિ ઈત્યાદિ ગ્રહના સરખું તેજ થાય.
છઠ્ઠી નરકે નક્ષત્રના સરખું તેજ થાય. સાતમી નરકે તારા સરખું તેજ થાય. ૧૫ત્રણ પ્રકારે કરેલા ઉપકારનું ઓસિંગણુ થવાય.
૧ માતા પિતાને પ્રભાતે ઉઠી શતપાક-સહસ્ત્રપાક તેલે મર્દન કરે,
પછી સુંગધ કરી ઉવટાણું કરે, તે વાર પછી સૌગંધિક પાણી, ટાઢું પાણી, ઉષ્ણપાણી, એવા ત્રણ પાણીએ કરી નહવરાવે,
Page #605
--------------------------------------------------------------------------
________________
પ૩૦ પછી ઉત્તમ વસ્ત્રાભૂષણાદિકે કરી વિભૂષા કરે,
પછી મન ગમતું સરસ મધુર ભોજન કરાવે, જાવજજીવ સુધી પિતાની ખાંધ ઉપર લઈને ફરે, એ રીતે ભક્તિ સાચવે તે પણ તે પુત્ર, માતા-પિતાને એસિંગણ ન થાય.
પરંતુ માતા-પિતાને કેવલિપ્રણીત ધર્મ કહી ધર્મ બૂઝવીને ધર્મમાં થાપે તે તે પુત્ર માતા-પિતાને એસિંગણ થાય.
૨ કઈ એક મોટે પુરૂષ કેઈ એક દરિદ્રી પુરૂષને માટે ધનવંત કરે, પછી કાલાંતરે કઈ રીતે અશુભ કર્મો દયથી તે મોટા પુરૂષને દરિદ્રતા પ્રાપ્ત થાય, તે પ્રસ્તાવ પૂર્વે ઉપકાર પામેલે પુરૂષ પિતાના સ્વામીને દરિદ્રપણું આવ્યું જાણી પિતાનું સર્વસ્વ પિતાના સ્વામીને આપતે છતે પણ તેને એસિંગણ ન થાય, પરંતુ તે પુરૂષ જ પિતાને સ્વામીને કેવલિપ્રણીત ધર્મ કહી ધર્મ બૂઝવીને ધર્મને વિષે સ્થાપના કરે, તે એસિંગણ થાય.
૩ કોઈ એક પુરૂષ સાધુની પાસેથી રૂડા ધર્મમય વચન સાંભળી તેને મનમાં ધારી પછી શુભધ્યાન વિષે કાલ કરી દેવલોકે દેવતાપણે ઉપજે, તે દેવતા પિતાના ધર્માચાર્ય પ્રત્યે દુકાલમાં પડયે જાણી વસ્તિના સ્થાનકે મૂકે અથવા તે ધર્માચાર્યને કોઈ રેગ ઉત્પન્ન થયાથી તેને રોગરહિતનિરાબાધ કરે, તે પણ તે દેવતા તેને એસિંગણ ન થાય, પરંતુ તે દેવતા જે પિતાના ધર્માચાર્યને અશુભ કર્મોદયથી કેવલિપ્રણીત ધર્મ થકી ભ્રષ્ટ થયે જાણી ફરી તેને કેવલિપ્રણીત ધર્મ બૂઝાવીને ધમને વિષે સ્થાપન કરે, તે એસિંગણ થાય.
Page #606
--------------------------------------------------------------------------
________________
૨૩૧
૧૬ નરકાયુના ચાર કારણે
૧ મહારંભ
૨ મહાપરિગ્રહ ૩ પંચેંદ્રિય જીને વધ ૪ માંસને આહાર
૧૭ તિર્યંચાયુના ચાર કારણે ૧ માયા.
૨ વિશેષ માયા. ૩ અલીક-જુઠું બોલવું. ૪ કૂડા -તેલ કૂડા માપ.
૧૮ મનુષ્પાયુના ચાર કારણે ૧ પ્રકૃતિએ ભદ્રકપણું. ૨ પ્રકૃતિએ વિનીતપણું. ૩ દયા સહિતપણું.
મત્સરરહિતપણું. ૧૯ દેવાયુના ચાર કારણે ૧ સરાગ સંયમ. ૨ તપશૂરપણું. ૩ દાનશૂરપણું.
૪ યુદ્ધશૂરપણું. ૨૦ ચાર પ્રકારના પુષ્પ જેવા પુરૂષ ૧ રૂપસહિત પણ ગંધરહિત. ૨ ગંધસહિત પણ રૂપરહિત ૩ ગધસહિત અને રૂપસહિત. ૪ ગંધરહિત અને રૂપરહિત.
આ રીતે ચાર પ્રકારના પુરૂષ કહ્યા છે: ૧ રૂપવંત પણ શીલ રહિત. ૨ શીલ સહિત અને રૂપરહિત. ૩ રૂપસહિત અને શીલસહિત. ૪ રૂપ રહિત અને શીલ રહિત.
Page #607
--------------------------------------------------------------------------
________________
પર ૨૧ ચાર પ્રકારે ઉપરા ઉપર અનંતા કહ્યા છે: ૧ અભવ્ય જીવ અનંતા છે. ૨ તે થકી સિદ્ધના જીવ
અનતા છે. ૩ તે થકી ભવ્યજીવ અનંતા ૪ તે થકી જાતિભવ્યજીવ
અનંતા છે. રર અંતિમ ચતુર્વિધ સંઘના નામ ૧ શ્રી દુપસહ નામા આચાર્ય. ૨ ફશુસિરી સાધ્વી. ૩ નાઈલ નામા શ્રાવક. ૪ સરચસિરીનામા શ્રાવિકા.
૨૩ પાત્ર ચાર પ્રકાર ૧ શ્રી જિનેશ્વર પ્રભુ. ૨ શ્રી સાધુ મુનિરાજ. ૩ દેશવિરતિ શ્રાવક. ૪ અવિરતિ સમ્યગૃષ્ટિ.
૨૪ અણહારકના ચાર પ્રકાર ૧ વિગ્રહગતિવંત. ૨ કેવલ સમુદ્દઘાતકારક, ૩ ચૌદમે ગુણઠાણે. ૪ શ્રીસિદ્ધ.
- ૨૫ મનુષ્યની ચાર અવસ્થા ૧ ગર્ભાવસ્થા, ૨ બાલ્યાવસ્થા. ૩. યૌવનાવસ્થા. ૪ વૃદ્ધાવસ્થા.
૨૬ ચાર પ્રકારે કુંભ ૧ મધુને ઘડે ને મધુનું ૨ મધુને કુંભ ને વિષનું ઢાંકણું.
ઢાંકણું. ૩ વિષને કુંભ ને મધુનું ઢાકણું. ૪ વિષને કુંભ અને વિષનું
ઢાંકણું.
Page #608
--------------------------------------------------------------------------
________________
૫૩૩ એજ પ્રકારે ચાર જાતિના પુરૂષ હેય તે કહે છે ૧ એક પુરૂષ નિમલ નિષ્પાપ અને જિહુવાથી પણ મીઠું
મધુરું બોલે. ૨ એક પુરૂષ નિર્મલ નિષ્પા૫ છતાં જિહુવાએ કડવું બેલે. ૩ એક પુરૂષ એક લક્ષ પાપવાલ હય, અને જિહુવાએ
મીઠું-મધુરૂં બેલે. ૪ એક પુરૂષ એક લક્ષ પાપવાલે હોય અને જિહુવાએ પણ કડવું બેલે.
૨૭ પચ્ચખાણુની ચતુર્ભગી ૧ પચ્ચકખાણને કરાવનાર ગુરૂ જાણ હેય, અને કરનાર શિષ્ય તે પણ જાણ હોય, એ પ્રથમ ભંગ અત્યંત શુદ્ધ ઉત્તમ જાણે.
૨ પચ્ચકખાણને કરાવનાર ગુરૂ જાણ અને કરનાર શિષ્ય અજાણ હોય, ત્યાં જાણુ ગુરૂ પચ્ચકખાણના કરનારને પૂછે, જાણ કરે, કે હે અમુકા! તને અમુક પચ્ચકખાણુ કરાવ્યું છે, તેવી રીતે પાલજે એમ શિષ્ય પણ પાલે તે શુદ્ધ ભાંગો જાણ. અને ન પૂછે–ન પાલે તો અશુદ્ધ ભાંગે જાણ.
૩ પરચક્ખાણ કરનાર શિષ્ય જાણ હોય, તે શિષ્ય જાણતે છતે ગીતાર્થ ગુરૂને અભાવે પર્યાયે કરી મોટા એવા મહાત્માની સમીપે અથવા પિત્રાદિકને ગુરૂ સ્થાનકે માનીને તેમની સામે પચ્ચકખાણ કરે, તે તે શુદ્ધ જાણવું. પરંતુ જે છતે ગીતા પણ અજાણુ ગુરૂ પાસેથી પિતાને ઈદે પચ્ચકખાણ કરે, તે અશુદ્ધ ભાંગે થાય, એમ સમજવું.
Page #609
--------------------------------------------------------------------------
________________
૫૩૪
૪ પચ્ચકખાણ કરાવનાર, ગુરૂ અને પચ્ચકખાણ કરનાર શિષ્ય એ બે અજાણ હોય, તે તે ભાગે અત્યંત અશુદ્ધ શ્રીવીતરાગદેવે કહ્યું છે.
૨૮ સાધુ જ કારણે આહાર લે. ૧ સુધાની વેદનાએ આહાર લે. ૨ આચાર્યાદિકના વૈયાવચ્ચ કરવાને અર્થે આહાર લે. ૩ ઈપથિકીની જયણું શોધવાને કારણે આહાર લે. ૪ સંયમ પાળવાને કારણે આહાર છે. ૫ જીવિતવ્ય રક્ષાને કારણે આહાર લે. ૬ શુભધ્યાન કરવાને કારણે આહાર લે.
- ર૯ સીધુ કારણે આહાર ન લે. ૧ નવરાદિક રેગ આવે કે આહાર ન લે. ૨ કઈ વિશિષ્ટ ઉપસર્ગરૂપ કારણે આહાર ન લે. ૩ પુરૂષદને ઉદય થયાથી બ્રહ્મચર્ય રાખવાને અર્થે
આહાર ન લે. ૪ કર્મ ખપાવવા નિમિત્તે તપ કરવાને અર્થે આહાર ન લે. ૫ જીવદયાને અર્થે વરસાદ વરસતે અથવા ધૂહરી પડતે
આહાર ન લે. ૬ અંતસંલેષણાએ શરીર છાંડવા ભણી આહાર ન લે.
8 ઈતિ છૂટક બેલે સમાપ્ત છે
Page #610
--------------------------------------------------------------------------
________________ @iN0@ જ્ઞાની કોણ ? @ નવતરવ-ષટ દ્રવ્યનું જાણપણું ગુરૂમુખે કરી ખસત્તા તથા પરસત્તાના ભાસનરૂપ યથાર્થ પ્રતીતિ જ્ઞાનીની નિશ્રાએ કરી ગુરૂમુખે વિવિધ ક્રિયાઓના આલંબન દ્વારા મેહેનીયના ઘટાડા માટે જેની ચાટ હોય તે જ્ઞાની..?? @ @ અધ્યાતમ એટલે ? Se Wes008 DON BOSS 80 હSSછ૯૭૩ @@ આત્માના સ્વરૂપમાં જ્ઞાની-નિર્દિષ્ટ પંચાચારના સેવનથ કી સ્થિર થવાનો પ્રયત્ન તે અધ્યાત્મ, ?? @@ Se @ @@ @ 0 0 0 0 0 0 આવરણ * દીપક પ્રિન્ટરી * અમદાવાદ 1