________________
કટ જે સુખ નહિ સુરરાયને, નહિ રાણું નહિ રાયા
આતમ સુખને અનુભવે, તે સંતેષ પસાય ૪૧ સુરગણ સુખ ત્રિહું લેકના, અનંતગુણ તે કીધા
અનંતવગે વગિત કર્યા, તે પણ સુખ સમીધ જરા. તે સુખની ઇચછા કરે, મુકો પુદ્ગલ સંગા અ૫ સુખને કારણે, દુઃખ ભોગવે પરસંગ ૪૩
અથ તૃતીય પરમાત્મ લક્ષણ
| દોહાપ્યા આપ સ્વરૂપમાં, જ્યારે પુદ્ગલ ખેલા
સે પરમાતમ જાણયે, નહિ જસ ભવકે મેલ ૪૪. નામાતમ બહિરાતમા, થા૫ના કારણે જેહા
સે અંતર દ્રવ્યાતમા, પરમાતમ ગુણગેહ ૪પા. ભાવાતમ સે દેખીયે, કમ મર્મ કે નાશ
સે કરૂણુ ભગવંતકી, ભાવે ભાવ ઉદાસ જા. પરમ અધ્યાતમને લખે, સદ્દગુરૂ કેરે સંગા
તિનકે ભવ સફલે હવે, અવિહડ પ્રગટે રંગ ૪છા. ધરાધ્યાનક હેતુ હૈ, શિવ સાધનકે ખેલા
અિસ અવસર કબ મિલે? ચેત સકે તે ચેત ૪૮ વક્તા શ્રોતા સબ મિલે, પ્રગટે નિજ ગુણ રૂપા
અખય ખજાને જ્ઞાનકો, તીન ભવન ભૂપ જલા અષ્ટકમ વન દાહકે, તપ સિદ્ધ જિનચંદા
તા સમ જે અશ્વા ગણે, તા વંદે ઈદ પા૫ના.