________________
૧૬૨
છે હવે અધ્યાત્મસ્વરૂપબાવની કહીયે છીએ.
| | દેહા ને , માયા જલ મૂકી કરી, શ્રત ચારિત્ર વિચારો
ભવજલ તારણ પોત સમ, ધર્મ હિયામાં ધાર છે ૧e ધમથકી ધન સંપજે, અમે સુખીયા હાયા
ધમેં ધન વધે ઘણું, ધર્મ કરે જગ કેય | ૨ ધર્મ કરે જે પ્રાણયા, તે સુખીયા ભવમાંયા
જગમાં સહુ જીજી કરે, આવી લાગે પાય છે ૩ ધમ ધમ સહુ કે કરે, ધર્મ ન જાણે કેયા
ધર્મ શબ્દ જગમાં વડે, વિરલા બૂઝે સેય છે ૪ આતમ સાખે ધર્મ છે, ત્યાં જનનું શું કામા
જન મન રંજન ધર્મનું, મૂલ્ય ન એક બદામ પી પચેગા તબ કહેગા, તબ લગ કહ્યો ન જાય
મનમેં રાષ નહિ કરે, ભડકે ભાગી જાય ૬ માણસ હેના મુશકિલ હૈ, તે સાધ્ય કહાંસે હતા
સાધ્ય હુવા તબ સિદ્ધ ભયા, કેની ન રહી જોત ૭૫ સાધુ ભયા તો કયા હુવા, ન ગયા મનકા શ્રેષા
સમતાસું ચિત્ત લાય કર, અંતરદષ્ટિ દેખ છે ૮. ચેતન તે પરખે નહિ, ક્યા હુવા વ્રત ધાર?
શાલિ વિહૂણા ખેતમેં, વૃથા બનાઈ વાડ ૯ આતમ અનુભવ વાસકી, કઈક નવલી રીતા નાક ન પકરે વાસના, કાન ગ્રહે પરતીત ૧૧
* અહીં જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે યથાયોગ્ય સંવર નિજાના પ્રયત્નથી આત્માના પ્રયત્નની વાત મુખ્ય જાણવી.