________________
શ્રદ્ધા ..ભક યુ
સ....મ.પં... |
F ગુરવ ફોર મમ કર - શ્રી રેવતાચલ-ચિત્રકૂટાદિ–તીર્થોદ્ધારક, બાળબ્રહ્મચારી ( ચારિત્રચૂડામણિ સ્વર્ગસ્થ પરમપૂજય આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મ. ના પરમ પાવન કર કમલેમાં
ઉચ્ચકોટિના તાત્વિક, નવતત્ત્વના સૂક્ષ્મબુદ્ધિગમ્ય છતાં તે બાળજી સમજી શકે તેવી સરળભાષામાં નિરૂપણ કરનાર, )
આત્મકલ્યાણની સાધના માટે જરૂરી તત્વજ્ઞાન અને ક્રિયાનિષ્ઠતાનું યોગ્ય ઘડતર કરવા માટે અત્યંત ઉપયોગી, કલ્યાણકામી મુમુક્ષુ જી માટે મોક્ષમાર્ગના મર્મદશંકરૂપ પવિત્ર આ આ અધ્યાત્મ સાર નામના ગ્રંથરત્નને હાદિક બહુમાન અને શ્રદ્ધાના સુંદર પુષ્પ સાથે
સ... મ...૫...ણી
નિવેદક આપના લઘુ બાળકે ચંદ્રોદયવિજય, દક્ષવિજય.