________________
૩૮૬ - તથા ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણ દ્રવ્યના ત્રણ ગુણ અને ચાર પર્યાય સરખા છે,
તથા ત્રણ ગુણે કરી કાલદ્રવ્ય પણ એ સમાન છે.
હવે એ છ દ્રવ્યના ગુણ પર્યાય રૂપ સ્વરૂપ જાણવાને માટે સૂત્રપાઠ ગાથા કહે છે. vorfમ-કી–સુરા, વપરા-વ-ણિત-વિલિયા નિરાશાજણ-ત્તા, સવાર--પસ II
એ ગાથાને અર્થ શિષ્ય અને ગુરુના પ્રશ્નોત્તરરૂપે લખીએ છીએ.
૫૧૭ શિષ્ય –એ છ દ્રવ્યમાં પરિણામી કેટલા અને અપરિણામી કેટલા?
ગુરૂ–નિશ્ચય ન કરી તે છએ દ્રવ્ય પરિણામી છે, કેમકે ધર્માસ્તિકાય દ્રવ્ય નિશ્ચયન કરી પિતાના સ્વરૂપમાં પરિણમી રહ્યું છે, પણ બીજા પાંચ દ્રવ્યમાં પરિણમતું નથી.
તથા અધર્માસ્તિકાય દ્રવ્ય પણ નિશ્ચયન કરી પિતાના સ્વરૂપમાં જ પરિણમે છે, પણ બીજા પાંચ દ્રવ્યમાં પરિણમતું
નથી.
તથા આકાશાસ્તિકાય પણ નિશ્ચયન કરી પિતાના સ્વરૂપમાં જ પરિણમે છે, પણ બીજા પાંચ દ્રવ્યમાં પરિ
ણમતું નથી.