________________
૨૬૦
॥ ગાથા |
દર્શન દર્શન ભટક્રિયા, શિર પયુ સે। વાર પણ જે દનદર્શન વિના, તે ફરિયા અનંત સંસાર lik
એ પરમાર્થ જાણવા. હવે ચેાથે ભાવનિક્ષેપે ન કહે છે. તિહાં જે કાર્ય - કારણની ગુરૂનિશ્રાએ યથાર્થ નય સાપેક્ષ ઓળખાણ સહિત દન કરવુ' એટલે ઉ૫૬થી શ્રી વીતરાગના દર્શનની આચરણારૂપ કરણી સેવા સ્તુતિ, ભક્તિ, પૂજાવિધિ સહિત મન, વચન, અને કાયાએ કરી એકચિત્તે કરે છે, તે સ દ્રવ્યદર્શન કારણરૂપ જાણવું અને ભાવદર્શન એટલે જે અંતરંગ આત્મદર્શનરૂપ લક્ષ્ય ધારીને આત્માને નિરાવરણ કરવારૂપ સાધ્ય ચોક્ખું રાખીને દ્રવ્યદર્શનની વિધિસહિત કરણી જ્ઞાની ગુરૂની નિશ્રાએ કરવી, તે સવ નિર્જરારૂપ જાણવી.
।। ગાથા ॥
:
જે દર્શીન દન વિના, તે દર્શન પ્રતિપક્ષો જે દન દન હુવે, તે દર્શન સાપેક્ષ ॥ ૧ ॥ એ પરમાથ જાણવા. એ ભાવનિક્ષેપે દશન કહ્યું.
૩૯૧—જ્ઞાન ઉપર ચા નિક્ષેપા બતાવે છે -
:
વીતરાગપ્રભુની આજ્ઞા પ્રમાણે ક`નિરાના લક્ષ્યથી થતી દનની પ્રવૃત્તિ તે અહી જાણવી.