SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ક્ષણ અદ્ધ જે અઘ ટળે, ન ટળે ભવની કોડા અજ્ઞાનત૫ કરતાં થકાં, પણ ના જ્ઞાન કિયાની જોડ છે ૧. અર્થ–એક ઘડીમાં છ ક્ષણ થાય, તેવું અદ્ધ ક્ષણ એટલે એક ઘડીને બારમે ભાગ થયે, એટલીવાર જ્ઞાની નિર્દિષ્ટક્રિયાના સેવનપૂર્વક નયસાપેક્ષ આત્મસ્વરૂપનું ગુરૂગમથી ચિંતનરૂપ સંવરમાં જીવ રહેતો થકે જેટલા કમ ખપાવે, તેટલા કર્મ કેડિભવ સુધી આજ્ઞાનિરપેક્ષ બની સ્વચ્છંદપણે છઠ્ઠ, અઠ્ઠમ, મા ખમણ, આદિ તપસ્યા કરતાં પણ ન ખપે. એ પરમાર્થ જાણ. એ રીતે એક અંતમુહૂર્ત જ્ઞાનીની આજ્ઞાનુસાર નયસાપેક્ષ આત્મસ્વરૂપચિંતનસહિત ક્રિયાના સેવનમાં રહેતે થકે જીવ, ઘાતકર્મ ક્ષય કરી કેવળજ્ઞાન પામે, અને પછી અઘાતીકમ ખપાવી મોક્ષપદ પામે, એમ એ નવ તત્તવમાંથી જીવ, સંવર, નિર્જરા અને મોક્ષ એ ચાર તત્વ સ્વાભાવિક જાણવા ૧૬ શિષ્ય –-એ નવ તત્ત્વમાંથી વિભાવિક તત્વ કેટલા પામીયે? ગુરૂ—કેઈ જીવ શુભાશુભ વિભાવ દશારૂપ પરિણામે કરી પુણ્ય-પાપના દળીયા અવરૂપ બાંધે, તે આશ્રવભૂત જાણવા. '. માટે જીવ, પુણ્ય, પાપ, અજીવ, બંધ અને આશ્રવ આ છ તત્વ વિભાવિક જાણવા. .
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy