SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ચ્યા રીતે— ૧ ૨ ગધના પરસ્પર સચાગી લાંગા ૪૬ ૫ સના ૧૦૦ ગામ ૮ સ્પશના વિરાધી સ્પર્શ એ એ હાવાથી તે બાદ કરતાં દરેક સ્પર્શ ના ૨૩-૨૩ ભેદ ગણતાં ૨૩×૮=૧૮૪ સ્પર સંચેાગી ભાંગા થાય. "" "" 99 ૫ સસ્થાનના પરસ્પર સંચેાગી ભાંગા ૧૦૦ આ રીતે પુદ્ગલાસ્તિકાય રૂપી અજીવના મૂળ ભેદ વર્ણાદિ પાંચના ૫૩૦ ભેદ થાય, આ ૫૩૦માં અરૂપી અજીવના ૩૦ લે ઉમેરતાં કુલ ૫૬૦ ભેદ અજીવના થાય. ૧૮ શિષ્ય :–પુર્દૂગલ પુદ્ગલને નથી ગ્રહણુ કરતા તે યા નચે કરીને? તથા પુદ્ગલ, પુદ્ગલને ગ્રહણ કરે છે તે ક્રયા નયે કરીને? ધ ગુરૂ-નિશ્ચયનયે કરી પુદ્દગલ પરમાણુઓ મળી સ્કંધ થતા નથી. જો નિશ્ર્ચયનયે કરી પરમાણુએ મળી થતા હોય, તે તે સ્ક્રબ કોઈવારે વિખરાય જ નહિ અને વ્યવહારનયે પુદ્ગલ પરમાણુઓ મળી કધ થાય છે તે પાછા વિખરાય છે, તે માટે વ્યવહારનયે કરી પુગલને મહે છે અને નિશ્ચયનયે કરી પુદ્ગલને મહેણુ કરતા નથી, એ પરમાથ જાણવા. 3
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy