________________
ચ્યા રીતે—
૧
૨ ગધના પરસ્પર સચાગી લાંગા ૪૬
૫ સના
૧૦૦
ગામ
૮ સ્પશના વિરાધી સ્પર્શ એ એ હાવાથી તે બાદ કરતાં દરેક સ્પર્શ ના ૨૩-૨૩ ભેદ ગણતાં ૨૩×૮=૧૮૪ સ્પર સંચેાગી ભાંગા થાય.
""
""
99
૫ સસ્થાનના પરસ્પર સંચેાગી ભાંગા ૧૦૦
આ રીતે પુદ્ગલાસ્તિકાય રૂપી અજીવના મૂળ ભેદ વર્ણાદિ પાંચના ૫૩૦ ભેદ થાય,
આ ૫૩૦માં અરૂપી અજીવના ૩૦ લે ઉમેરતાં કુલ ૫૬૦ ભેદ અજીવના થાય.
૧૮ શિષ્ય :–પુર્દૂગલ પુદ્ગલને નથી ગ્રહણુ કરતા તે યા નચે કરીને? તથા પુદ્ગલ, પુદ્ગલને ગ્રહણ કરે છે તે ક્રયા નયે કરીને?
ધ
ગુરૂ-નિશ્ચયનયે કરી પુદ્દગલ પરમાણુઓ મળી સ્કંધ થતા નથી. જો નિશ્ર્ચયનયે કરી પરમાણુએ મળી થતા હોય, તે તે સ્ક્રબ કોઈવારે વિખરાય જ નહિ અને વ્યવહારનયે પુદ્ગલ પરમાણુઓ મળી કધ થાય છે તે પાછા વિખરાય છે, તે માટે વ્યવહારનયે કરી પુગલને મહે છે અને નિશ્ચયનયે કરી પુદ્ગલને મહેણુ કરતા નથી, એ પરમાથ જાણવા.
3