SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ અને દર્શન કરી અનંતાગુણું સામાન્યપણે પરિણમે છે, માટે એ પરમસ્વભાવ જાણુ. તથા પુદ્ગલમાં પરમસ્વભાવ તે જે ચેતના રહિત અવરૂપ જડસ્વભાવ, જે સુખ અને દુઃખને નથી જાણ એ પુદ્ગલમાં પિતાને પરમસ્વભાવ જાણવો. તથા ધર્માસ્તિકાય દ્રવ્ય સમયે સમયે અનંતા જીવ-યુગલને ચલનસહાયીપણે પરિણમે છે. તથા અધમસ્તિકાય સ્થિરસહાયીપણે પરિણમે છે. તથા આકાશાસ્તિકાય અવગાહનાપણે પરિણમે છે. તથા કાલદ્રવ્ય નવા-પુરાણપણે પરિણમે છે, એ સર્વ દ્રવ્યમાં પિતપોતાને ઉત્કૃષ્ટ સ્વભાવ જાણવો. એ રીતે છ દ્રવ્યમાં અગીઆર સામાન્ય સ્વભાવને વિચાર કહ્યો. પ૬૬-હવે છ દ્રવ્યમાં દશ વિશેષ સ્વભાવ છે, તે ઓળખાવે છે – ૧ ચેતનસ્વભાવ, ૨ અચેતન ફ્લાવ, ૩ મૂર્ત સ્વભાવ, ૪ અમૂર્ત સ્વભાવ, ૫ એકપ્રદેશસ્વભાવ, ૬ અનેકપ્રદેશ સ્વભાવ, ૭ શુદ્ધસ્વભાવ, ૮ અશુદ્ધસ્વભાવ, ૯ વિભાવસ્વભાવ, ૧૦ ઉપચરિત સ્વભાવ, - એ દશ વિશેષસ્વભાવના નામ જાણવા
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy