________________
ઙજ
તથા જીવદ્રવ્યના એક અનતજ્ઞાન, બીજી અન તદશન, ત્રીજું અનંતચારિત્ર, ચોથુ ન તીય એ ચાર ગુણુ જાણવા.
એ છ દ્રવ્યના ગુણુ કયા, તે સવ ગુણુ નિત્ય ધ્રુવપણે હેાય છે.
હવે છ દ્રવ્યના પર્યાય કહે છેઃ—
ધર્માસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને અનુરૂલઘુ, એ ચાર પર્યાય.
તથા અધર્માસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને અનુલઘુ, એ ચાર પર્યાય.
તથા આકાશાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને અનુરૂલઘુ, એ ચાર પર્યાય.
તથા કાલદ્રવ્યના અતીત, અનાગત, વર્તમાન અને અનુલઘુ, એ ચાર પર્યાય.
તથા પુદ્દગલાસ્તિકાયના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ સહિત, એ ચાર પર્યાય,
તથા જીવાસ્તિકાયના અવ્યાબાધ, અનવગાહ, અમૌત્તિક અને અનુરૂલઘુ, એ ચાર પર્યાય જાણવા. એ છ દ્રવ્યના પર્યાય કહ્યા.
હવે એ છ દ્રશ્યના ગુણપર્યાયે સાધમિ કપણ કહે છેઃ—
–