SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ઙજ તથા જીવદ્રવ્યના એક અનતજ્ઞાન, બીજી અન તદશન, ત્રીજું અનંતચારિત્ર, ચોથુ ન તીય એ ચાર ગુણુ જાણવા. એ છ દ્રવ્યના ગુણુ કયા, તે સવ ગુણુ નિત્ય ધ્રુવપણે હેાય છે. હવે છ દ્રવ્યના પર્યાય કહે છેઃ— ધર્માસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને અનુરૂલઘુ, એ ચાર પર્યાય. તથા અધર્માસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને અનુલઘુ, એ ચાર પર્યાય. તથા આકાશાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને અનુરૂલઘુ, એ ચાર પર્યાય. તથા કાલદ્રવ્યના અતીત, અનાગત, વર્તમાન અને અનુલઘુ, એ ચાર પર્યાય. તથા પુદ્દગલાસ્તિકાયના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ સહિત, એ ચાર પર્યાય, તથા જીવાસ્તિકાયના અવ્યાબાધ, અનવગાહ, અમૌત્તિક અને અનુરૂલઘુ, એ ચાર પર્યાય જાણવા. એ છ દ્રવ્યના પર્યાય કહ્યા. હવે એ છ દ્રશ્યના ગુણપર્યાયે સાધમિ કપણ કહે છેઃ— –
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy